________________
સર્વસંગ્રહગ્રંથ
પંચતીર્થસ્વતિ' (સવૃત્તિ)માં પ્રત્યેક પદના પાંચ અર્થ મેહનવિજય, ચિદાનંદજી વગેરે છે. આમાંથી બે પદ થાય છે, જે ઋષભનાથ, શાંતિનાથ, સંભવનાથ, નેમિનાથ જોઈએ. સ્તવનમાં કવચિત્ ભક્તકવિ ભગવાનને ઉપાલંભ અને પાર્શ્વનાથને લાગુ પડે છે.
પણ આપે છે. પોતાની ભક્તિની ન્યૂનતાના સ્વીકાર સાથે
મેહનવિજયજી પ્રભુને મીઠો ઠપકે દે છે, ચેતવણી આપણે તપાસેલ–નોંધેલ સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો ઉપરાંત
આપે છે: અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં પણ અસંખ્ય સ્તોત્રો
સેવા ગુણ રં ભવજનને, તવનો છેક લગભગ બારમી સદીથી આજ સુધી રચાતાં
જે તમે કરો બડભાગી, રહ્યાં છે. એ વિશાળ સ્તોત્રરાશિનું ભાવન સ્થાનાભાવે
તો તમે સ્વામી કેમ કહેવાશે, અહીં શક્ય નથી, તેથી માત્ર એક-બે ઉદાહરણ રજૂ કરીને
નિમમ ને નિરાગી? સંતોષ માનું છું.
હો પ્રભુજી ! ઓળંભડે મત ખજે.' અભયદેવસૂરિ, વાદિદેવસૂરિ, ભાવસુંદર, જયવંતસૂરિ,
પ્રભુ-ભક્તિમાં તલ્લીન અને દૃઢનિષ્ઠ યશોવિજયજી પૂર્ણ કુશલલાભ, લાવણ્યસમય, સમયસુંદર, કુશલવર્ધન, ગુણહર્ષ,
વધાન ગુણ, શ્રદ્ધા વ્યક્ત કરે છે કે ભક્તિના બળથી મુકિત તો ચમકપાર્ધચંદ્રસૂરિ વગેરેએ અપભ્રંશમાં સ્તવ-સ્તવનની રચના
પાષાણની જેમ આપોઆપ ખેંચાઈને આવી મળશે : કરી. એ પિકી બારમી સદીના નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ અપભ્રંશમાં રચેલ “જયતિહયણ” (કુલ-૩૩ ગાથા) સ્તોત્રની
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, માત્ર એક ગાથા જોઈએ :
જેહશું સબલ પ્રતિબંધ લાગે; જયતિયણ વર કપૂ રૂકખ જય જિણ ધન્નતરિ,
ચમક પાષાણ જિમ લેહને ખીચશે, જયતિહયણ કલાણુ કોસ દુરિયકખારે કેસરિ;
મુક્તિને સહજ મુજ ભક્તિ રાગે.” તિહુયણ જણ અવિલઘિ આણ ભુવણત્તય-સામિય, કુણસુ સુહાઈ જિણેસ પાસ થંભણયપુરાéય.
જન સાહિત્યના વિશાળ સ્તોત્ર-ભંડારમાંથી અહીં તો
આપણે માત્ર કેટલીક કૃતિઓનું આછેર દર્શન કર્યું, વિહઅર્થાત્ –“હે ત્રિભુવનના શ્રેષ્ઠ કલ્પવૃક્ષ! જય પામે,
માં, ગાવલોકન કર્યું. એ બધી કૃતિઓના પૂર્ણ ભાવન-પરીક્ષણ ધનવંતરરૂપ જિન જયવંતા રહો, ત્રિભુવનના કલ્યાણના કોશભંડાર અને પાપરૂપી હાથી માટે સિંહસ્વરૂપ; એવાની
માટે તો બૃહદાકાર રવતંત્ર ગ્રંથ રચાય ! જય હો. જેમની આજ્ઞા ત્રણેય ભુવનના લોકેએ ઉલંઘી સ્તોત્ર-સ્તવનનાં ગાન, પાઠ અને વિશેષ અધ્યયનની નથી એવા, ત્રણભુવનના સ્વામી અને થંભનક નગરમાં દિશામાં પ્રસ્તુત લેખ પ્રેરક કે માર્ગદર્શક બની રહેશે એવું રહેલા હે પાર્શ્વજિનેશ્વર ! અમને સુખી કરે, સુખી કરો! મારું વિનમ્ર મંતવ્ય છે.
ગુજરાતી ભાષામાં સ્તવનની રચના કરનાર કવિઓમાં [શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી એન્ડ ઇન્ડોલોજીકલ આનંદઘનજી, વીરવિજયજી, મહોપાધ્યાય યશોવિજયજી,
* રિસર્ચ ઇન્સ્ટીટયૂટ, દ્વારકા ]
વનનાં ગાન
માં દિશામાં
' કરી, સુખી
R
TER
.
2
.G
'
GET,
T.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org