SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ કહીને “અન્યગવ્યવહેદઢાત્રિશિકા’નું ઉદ્રણ આપ્યું છે. ઉદાહ જોઈ એ. એમની “અપહતુતિદ્રાવિંશિકાના પ્રત્યેક આ ઉપરથી પ્રસ્તુત સ્તુતિ કેટલી ગૌરવવંતી અને અર્થગંભીર શ્લોકમાં અપહતુતિ અલંકાર પ્રજા છે. કવિ વર્ણવે છે છે તે સમજી શકાય છે. પ્રસ્તુત સ્તોત્રના આરંભે ભગવાનની કે જિનેશના મસ્તકે ફણિધરની ફણ એ ફણ નથી, પરંતુ રસ્તુતિપૂર્વક તેમના ચાર અતિશય અને યથાર્થવાદનું વિવરણ ભુવનલકમીએ ધારણ કરેલ છત્ર છે: છે. લેક ૪ થી ૧૨માં મીમાંસ વગેરેના સિદ્ધાંત રજૂ કયાં છે. મીમાંસ કે વેદિકી હિંસાને ધર્મ માને છે પરંતુ इदं न मौलौ धरणारगेश्वरस्फुरत्फणालीफलक' जगत्पते । હેમચંદ્ર જેન દૃષ્ટિથી પ્રતિપાદિત કરે છે કે કેઈપણ પ્રકારની तवापि तु ध्यानमुधाम्बुपायिन : करातपत्र' भुवनश्रिया धृतम् ॥ २४ ।। હિંસા છે અધર્મ જ છે. શ્લો. ૧૩ થી ૨૦માં માયાવાદ, સિદ્ધરાજના બાળમિત્ર અને ષડ્રભાષા-કવિચક્રવતી સાંખ્ય, બૌદ્ધ વગેરે સિદ્ધાંતનું ખંડન કરી લે. ૨૧ થી શ્રીપાલ કવિએ યમક-શ્લેષની કીડાવાળાં સ્તોત્રો રચ્યાં છે. ૨૯માં જૈન દર્શનનું સમર્થન કરી સ્યાદ્રવાદની સિદ્ધિ કરી એવું એક સ્તોત્ર છે “ચતુવિશાતજિનસ્તવન” (૨૯ પદ). છે. મહાવીરના અનેકાંતવાદથી જ જગતને ઉદ્ધાર શકય છે એના પ્રત્યેક પદમાં યમક-અંત્યાનુપ્રાસની શ્લેષફીડા એ સ્તોત્રને કેન્દ્રવતી' વિચાર છે – દશનીય છે. ઉદા. તરીકે– इदं तत्त्वातत्त्वव्यतिकरकरालेऽन्धतमसे समुल धितसंसारकान्तार ! तरसाऽजित ! जगन्मायाका ररिव हतपरहीं विनिहिमत । માં પુનૌઢિ 1ીનાથ ! જાતી તરસાગત ! // ૩ // तदुद्यतु शक्तो नियतमविस वादिवचन મહામાત્ય વસ્તુપાલ (૧૩ મી સદી) રાજપુરુષ હોવા स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्या कृतधिय : ॥ ३२ ॥ છતાં ઉત્તમ સ્તોત્રોનું સર્જન કરે છે. શત્રુંજય ઉપર આદિઅર્થાતુ-“હે રક્ષક ! જાદુગરની જેમ અધમ એવા અન્ય નાથના દર્શનથી મળેલી પ્રેરણાથી તેમણે પહેલું સ્તોત્ર રચ્યું દશનકાર એ આ જગતને તત્ત્વ-અતત્ત્વના જ્ઞાનથી રહિત બારાકી “ આદિનાથસ્તોત્ર.” એમાં કવિ ધાર્મિક વિષયમાં ભયંકર અંધકારમાં ગરકાવ કરી નાખ્યું છે. તેમાંથી આ પિતાના મરો વ્યક્ત કરે છે, તેથી સ્તોત્રને “મનારથમય’ જગતને ઉદ્ધાર કરવા વિસંવાદથી રહિત એવું આપનું કહેવામાં આવ્યું છે. તેમણે રચેલ “અંબિકાસ્તવનમાં એક જ વચન ( અનેકાન્તવાદ) સમર્થ છે. આથી હે નેમિનાથની શાસન દેવતા અને વસ્તુપાલની પ્રાગ્વાટ જ્ઞાતિની ભગવદ્ , બુદ્ધિશાળીએ આપની સેવા-ઉપાસના કરે છે.” કુલદેવતા અંબિકાનું રતવન છે. નવમા લેકમાં વરદાનહેમચંદ્રાચાર્યકત “વીતરાગસ્તવ” એક દાર્શનિક યાચના છે : બહતોત્ર છે. આખું સ્તોત્ર ૨૦ પ્રકાશમાં વિભક્ત છે. वरदे ! कल्पवल्लि ! त्वं स्तुतिरुपे ! सरस्वती ! પ્રત્યેક પ્રકાશમાં ૮ થી ૯ શ્લોક છે. એમાં જૈનધર્મ- पादानानुगत भक्त लम्भयस्वातुले : फलै :॥ પ્રબોધિત વીતરાગ પરમાત્માનાં લક્ષણો, સ્વરૂપ, પ્રાતિહાર્યો, આ સ્તોત્રમાં અંબિકાને “ હિમાલયમાં જન્મેલી અને રૂપસીંદર્ય, વૈરાગ્ય, અલૌકિક ગુણુ વગેરેનું તાત્વિક અને હૈમવતી' (૨૦ ૧), “કુમાંડી” ( ૨ ૨-૪), રયાત્મક શૈલીમાં સવિરતર નિરૂપણ થયું છે. આચાર્યશ્રી ૮ પરમાનનીયા ? 1 પુરુષોત્તમ-માનનીયા” (લે૬) અને “સરસ્વતી” 2 તે એવા વીતરાગ પરમાત્માના કિંકર (દાસ ) : (શ્લો૦ ૯) તરીકે વર્ણવી છે, જે બતાવે છે કે ઉત્તરકાલીન असगस्य जनेशस्य निर्ममस्य कृपात्मन: । જૈનદેવસમૂહમાં જૈન અને બ્રાહ્મણ તત્ત્વોનું કેવું સંમિશ્રણ મથ0 ના ત્રાકુરન ક્યસ્તે રિશ્ન ફિર : || સાદુ ! થયું હતું ! ' વિષયસંગરહિત, સર્વોત્તમ, મમત્વરહિત, કપાળ, આરાધના’ એ વસ્તુપાલની અંતિમ રચના છે, જેના મધ્યસ્થ, જગતુરક્ષક અને નિષ્કલંક એવા તમારો તે હું દશ શ્લોકમાં સંસારની ક્ષણુભગુરતા અને ધર્મની કલ્યાણ મયતા વર્ણવી છે. “પ્રબંધચિંતામણિમાં કહ્યું છે કે શત્રુંજયની યાત્રાએ જતાં માગમાં મરણસન્ન વસ્તુપાલે | હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિને કવિત્વશક્તિના ન કૃતં સુત્ત વિવિ૦ એ શ્લોક ઉચ્ચારીને “આરાધના'ની પ્રતાપે હેમચંદ્રાચાર્ય પાસેથી ‘ કવિકટારમલ'નું બિરુદ રચના કરી અને પર્યતારાધના કરી હતી. ઉદયપ્રભ સૂરિએ મળેલું. તેમણે અનેક સ્તોત્ર રચીને પોતાની અલંકાર વસ્તુપાલસ્તુતિ’માં વસ્તુપાલની સૂક્તિ એને અમૃતથી પણ નિરૂપણ-ક્ષમતાનું દર્શન કરાવ્યું. તેમણે અનેક બત્રીસએ અદકેરી કહી છે. રચી. જેવી કે “ વ્યતિરેકઢાત્રિશિકા, “ અર્થાન્તરન્યાસશ્રાવિંશિકા.” “ દુષ્ટાન્તગભંજિનસ્તુતિદ્વાત્રિશિકા,” “યુગાદિ વરતુપાલના સમકાલીન અમરચંદ્રસૂરિએ “સર્વજિનદેવદ્રાવિંશિકા” વગેરે. એક જ અલંકાર પ્રજી આખી સ્તવ,” “સાધારણજિનસ્તવન” વગેરે રચ્યાં છે. “સાધારણબત્રીસીની રચના કરવી એ કવિની વિશેષતા છે. એક જ ૧ ઇં. ભેગીલાલ સાંડેરારા, મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ, પૃ ૧૯૧. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy