________________
જૈનધર્મ અને સંસ્કૃત ભાષા
શ્રી શીવલાલ નેમચંદ શાહ
જૈન ધર્મના બે અંગ છે, સમ્યજ્ઞાન અને સમ્યક ક્રિયા. તેને સમજવા કે શુદ્ધ ઉચ્ચારથી બલવા, તે તે ભાષા સમ્યજ્ઞાન માટે પિસ્તાલીશ આગમ-દ્વાદશાંગી ચૌદ પૂર્વ જ્ઞાનની ગુનિશ્રાએ અત્યંત અગત્યતા છે. વગેરે અને તેની પછી રચાયેલા મહાન ગ્રં પી તવાઈ.
સંરકૃત અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન એ માટે પણ અગત્યનું સૂત્ર, સન્મતિ તક વગેરે વગેરે ગ્રંથા છે. અને દરેક વિષયના
છે કે ધર્મના ગ્રંથ અને ધાર્મિક ક્રિયાઓની વિધિઓ પણ જુદા જુદા ઘણું પ્રકરણ ગ્રંથો છે અને વિવિધ
તે અશુ ના માગે ન ચાલી જાય એટલે કે તેમાં પ્રવેશતી પ્રકારની અનેક ફિયાઓ છે. અનેક પ્રકારના અનુષ્ઠાન પણ
અશુદ્ધિઓને રોકવા માટે તે તે ભાષાઓના જ્ઞાનની અત્યંત ક્રિયાઓમાં જ સમાવેશ પામે છે. આ બધી ક્રિયાઓ,
આવશ્યકતા છે. અનુષ્ઠાન અને આચારા પણ સમ્યજ્ઞાનને પ્રગટ કરવા માટેના જ છે.
પ્રતિકમણુ ભણાવનાર કે કરનાર શાંતિસ્નાત્ર ભણાવનાર વિહિત ક્રિયાઓ- અનુષ્ઠાનો અનેક પ્રકારના છે-નમસ્કાર
કે કરનાર, એવી રીતે દરેક અનુષ્ઠાન કરનાર-કરાવનાર મહામંત્રનું સ્મરણ, ચૈત્યવંદન, પ્રભુદશન, ગુરુવંદન, પૌષધ
સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનું જ્ઞાન ન ધરાવતો હોય તો તેના પ્રતિકમણ-સામયિક, વ્રત, ચારિત્ર ગ્રહણ, વ્યાખ્યાન,
મૂળ આશયને-મર્મને તે સમજી શકતો નથી–એટલે કે આ વ્યાખ્યાન શ્રવણ, પચ્ચક્ખાણ અનેક પ્રકારના વિધિ પૂર્વકના
સૂત્ર, આ ક, આ આકંશ શું કહેવા માગે છે ? કયા ત, અષ્ટાલિંક મહેસવો, પૂજાઓ, પૂજનો શાંતિનાત્ર
આશયથી, કયા ભાવથી ? આ ક્રિયાઓ કરવાની છે? તેનું રાત્રપૂજા, પ્રભુની અંગપૂજા, અષ્ટપ્રકારી પૂજ, અંગરચના,
જ્ઞાન દૂર રહે છે એટલે કે-સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞઉજમણું, ઉપધાન, ગદ્વહન, આચાર્ય પદ વગેરે પદપ્રદાનો,
ન હે જાણનારા દ્વારા થતી તે તે ક્રિયાઓ-વિધિઓ પ્રતિષ્ઠા, અંજન શલાકા, ચત્ય નિમણ, પ્રતિમા ભરાવવી,
ક્રિયારૂપે રહે છે-જ્ઞાનરૂપે થતી નથી. એટલે દરેક ક્રિયાઓ ગ્રંથા લખવા-લખાવવા-છપાવવા નવા રચવા-રચાવવા,
અને વિધિઓને જ્ઞાન સ્વરૂપે બનાવવા સંસ્કૃત અને પ્રાકૃત ભણવા-ભણાવવા વગેરે છે.
ભાષા જ્ઞાનની આવશ્યક જરૂર છે. આવશ્ય કે જેમ આવશ્યક
છે. અવશ્ય કરવાના છે. તેમ તેના સૂત્રની ભાષા સંસ્કૃત જન શાસનની પ્રત્યેક ક્રિયા અને તેની વિધિએ કે પ્રાકત ભાષા પણ આવશ્યક છે-અવશ્ય શીખવાની છે. વિધાને સંસ્કૃત પ્રાકૃત ભાષામય છે. અને એમ કહીએ તો સંસ્કત પ્રાકૃત ભાષાને સમજનાર વર્ગ તે તે સૂત્રો, કલાકા પણ ચાલે કે-જેમ લાકશાસન અત્યારે અંગ્રેજી કે હિન્દી વગેરે વિશિષ્ટ ઉચાપૂર્વક બેલી શકશે, અન્યથા તેના ભાષામાં ચાલે છે, તેમ તેને શાસન સંત કે પ્રાકૃત માગધી ઉરચારોમાં પણ મંદતા અને અશુદ્ધિઓ રહેવાની સંભાવના ભાષામાં ચાલે છે. પ્રત્યેક ક્રિયાના સૂત્રો સંત કે પ્રાકૃત છે. પ્રત્યેક જૈને આ જૈન ભાષાઓ -છા-વત્તા અંશ. ભાષામાં છે. જેમ જ્ઞાનની ગ્રંથ પિસ્તાલીશ એદગમે, દ્વાદશાંગી શીખવી જોઈએ. ચૌદ પૂર્વો, તવાર્થ સૂત્ર, સન્મતિત, અતિક્રમણ સૂત્ર વગર સંસ્કૃત કે પત ભાષામાં છે તેમ ફિયાએ અને વાધ - જેન ધર્મના ગ્રંથો વિપુલ પ્રમાણુમાં છે. વિપુલ વિધાનો પણ સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં છે.
પ્રમાણમાં લખાયેલ ભંડારીમાં છે. તેને ઉકેલવા માટે લેકશાસન અર્થ અને કામ પ્રધાન છે. અને જૈનશાસન
સંસ્કૃત લિપિઓ શીખવાની પણ તેટલી જ જરૂર છે. પણ ધર્મ અને મોક્ષ પ્રધાન છે. લેકશાસનમાં જીવનાર અર્થ
તેના મૂળભૂત સંસ્કૃત પ્રાકૃત ભાષા જ્ઞાનની આવશ્યકતા અને કામ માટે તે તે ભાષાઓ હિન્દી-અંગ્રેજી વગેરે શીખે
તો અનેકગણી છે – તે તે ભાષાના જ્ઞાન વિના પાઠ મેળવવા, છે અને શીખવે છે, તેમ વૈન શાસનમાં જીવનારે ધર્મ અને
શુદ્ધ તારવવા મુશ્કેલ છે. તેમ જ શુદ્ધ સંશોધન પૂર્વકનું મક્ષની આરાધના માટે ન શાસનની વહિવટી ભાષા
જ છપાવવું મુશ્કેલ છે. સંસ્કૃત અને પ્રાકૃત શીખવા-શીખવવી જોઈએ. પ્રત્યેક ક્રિયાઓ આમ સંસ્કૃત પ્રાકૃત ભાષાના જ્ઞાન વિના જૈન ધર્મના અને તેની વિધિઓ અને વિધાનો કરવામાં આવે છે, કરનાર ગ્રંથોનું જ્ઞાન મેળવવું અને રક્ષણ કરવું. તેમ જ કેયા તથા કરે છે અને કરાવે છે, પણ એ ક્રિયાના સૂત્રો, વિધિના વિધિઓનું જ્ઞાન મેળવવું અને રક્ષણ કરવું અશક્યપ્રય આદેશ સૂત્રો વગેરે તો સંસકૃત-પ્રાકૃત ભાષામય છે. તો છે, એટલે કે જે તે તે ભાષાનું જ્ઞાન ન હોય તો જ્ઞાન
જે તારવવા
શીખવા-શીખવવાની વહિવટી અને
જે ૮૫
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org