SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ જેનરત્નચિંતામણિ અનેક ઉપપ્રકારોની ચર્ચા થયેલી છે, એટલું જ નહીં પરંતુ સંયમમાં બાધક, ચારિત્ર ધર્મ વિરુદ્ધ કથાને “વિકથા” કથાના ત્યાજ્ય પ્રકારોની ચર્ચા જોવા મળે છે. કહેવામાં આવે છે. વિકથાના ચાર ભેદ છે. “સ્થાનાંગસૂત્ર”માં કથાના ત્રણ પ્રકારો માન્ય કરીને (૧) સ્ત્રીકથા (૨) ભક્તકથા (૩) દેશકથા (૪) રાજકથા.૧૭ (૧) અર્થકથા (૨) ધર્મકથા (૩) કામકથા ૩–ઉપરાંત આ પ્રત્યેકના પણ પ્રભેદ પાડીને વિગતે ચર્ચા કરી છે. ધર્મકથાના ઉપપ્રકારો દર્શાવ્યા છે. તેને કાઠે આ પ્રમાણે સ્ત્રી કથાના ચાર ભેદોઃ (૧) જાતિકથા (૨) કુલકથા (૩) બનાવી શકાય. રૂપકથા (૪) વેશકથા, ભક્તકથાના ચાર ભેદો : (૧) આલાકથા ૧૪ પકથા (૨) નિર્વાપકથા (૩) આરંભકથા (૪) નિષ્ઠાનકથા. દેશકથાના ચાર ભેદ: (૧) દેશવિધિકથા (૨) દેશવિકલ્પ કથા (૩) દેશછંદકથા (૪) દેશનેપથ્યકથા. રાજકથાના ચાર અર્થકથા ધર્મકથા કામકથા ભેદઃ (૧) રાજાની અતિમાનકથા (૨) રાજાની નિર્માણકથા (૩) ૨જાના બળવાહનની કથા (૪) રાજાના કેશ અને કઠારની કથા.૧૮ આ દરેક વિકથાનું વિવેચન “નિશીથઆક્ષેપિણી વિક્ષેપિણી સંવેગિની નિવેદિની ચૂણિમાં જોવા મળે છે. કથાને વિકથા કહેવામાં આવે છે. કારણ કે સ્ત્રીકથા ૧ આચાર ૧ સ્વ-પર સમય ૧ ઈહલોક ૧ ઈહલોક ૨ વ્યવહાર ૨ પર સવ સમય ૨ પરલોક ૨ પરલોક કરનાર અને સાંભળનારને તે મેહ ઉત્પન્ન કરે છે; તેથી ૩ પ્રજ્ઞપ્તિ ૩ સમ્યકૃમિથ્યાત્વ ૩ સ્વશરીર ૩ દેવાદિ લોકોમાં નિંદા થાય છે. સૂત્ર અને અર્થજ્ઞાનની હાનિ થાય ૪ દૃષ્ટિવાદ મિથ્યાત્વ-સમ્યકત્વ ૪ પરશરીર ૪ તિર્યંચાદિ છે, બ્રહ્મચર્યમાં દોષ લાગે છે અને સ્ત્રીકથા કરનાર સંયમ માંથી પડે છે, તથા કુલિંગી થાય છે તથા સાધુવેશમાં રહીને - જિનસેનાચાર્યું પણ “મહાપુરાણ”માં કથાના ભેદોમાં પણ અનાચારનું સેવન કરનાર થાય છે.૧૯ ભક્તકથા યા પિતાનું મંતવ્ય રજૂ કરતાં આમ કહ્યું છે–મોક્ષ પુરુષાર્થ આહારકથા કરવાથી સ્નાયુને ગૃદ્ધિ થાય છે અને આસક્તિને માટે ઉપયોગી હોવાથી ધર્મ, અર્થ તથા કામનું કથન કરવુ દોષ લાગે છે. લોકોમાં ચર્ચા થાય છે કે આ સાધુ અજિતેતેને “કથા” કહે છે; અને જેમાં ધર્મનું વિશેષ નિરૂપણ ન્દ્રિય છે. આમ આહારમાં સાધુને અનેક દોષ લાગે છે. ૨૦ કરવામાં આવે તેને બુદ્ધિમાનો “સકથા” કહે છે. ધર્મનું ફળ | દશકથા કરવાથી વિશેષ્ટ દેશ પ્રત્યે રાગ યા બીજ આપવામાં અર્થ અને કામનું વર્ણન કરવાનું કથામાં દેશ માટે અરુચિ થાય છે. રાગદ્વેષથી કર્મબંધ થાય છે. અભષ્ટ છે, પણ જે અર્થ અને કામની કથા ધર્મરહિત હોય તો તેને “વિકથા” કહે છે. આ ઉપરાંત જિનસેનાચાર્યે સ્વપક્ષ – પરપક્ષ વગેરે અંગે વિવાદ થાય છે...... આક્ષેપણી, વિક્ષેપિણી, સંવેગિની અને નિર્વેદિની એવા આ દેશકથા પણ અનેક પ્રકારના દોષનું કારણ બને છે. ચાર પ્રકારના કથાભેદો પણ માન્ય રાખ્યા છે. રાજકથા પણ દોષનું કારણ છે. ૨૧ ઉપાશ્રયમાં બેઠેલો પિતાના મતનું રથાપન કરવા માટે આક્ષેપિણી, મિથ્યા- સાધુ રાજકથા કહેતા રાજપુરુષના મનમાં વિચાર આવે ત્વનું ખંડન કરવા માટે વિક્ષેપિણી, પુણ્યફળ સ્વરૂપ વિભૂતિન કે આ વાસ્તવમાં સાધુ છે કે નહી ? કથા સાંભળીને વર્ણન કરવા માટે સંવેગિની અને વૈરાગ્ય ઉપન્ન કરવા માટે કોઈ રાજકુમારમાંથી દીક્ષત થયેલ હોય તે તેને પૂર્વના નિવેદિની કથા કહેવી જોઈએ. ૧૫ ભેગો – વિલાસેનું સ્મરણ થાય છે માટે રાજકથા ત્યાજય છે. ૨ ૨ આમ પુરાણો-મહાકાવ્યો જેવા ગ્રંથો પણ કથાની ચર્ચા કરે છે.૧૬ આ ઉપરાંત જૈન કથાઓની વધુ વિચારણા કરતાં આમ કથા – વિકથાઓની વિચારણા માત્ર આગમગ્રંથો તેમાં માત્ર સંકીર્ણકથા કે ધર્મકથાના ભેદ-પ્રભેદો જ માત્ર કે સંસ્કૃત – પ્રાકૃત મહાકાવ્યોમાં જ નથી; પરંતુ પુરાણ નથી વર્ણ યા; પરંતુ જીવનમાં કંઈ કથાઓ હોય છે તેની જેવા સાહિત્યિક પ્રકારોમાં પણ છેક સેળમી સદી સુધી પણ સૂકમ વિચારણે અનેક આગમગ્રંથોમાં અને પરવત | ઊતરી આવી છે. વિ. સં ૧૬૦૮માં શુમારચંદ્રગણુએ કથાઓ તથા પુરાણોમાં જોવા મળે છે. આવી હેય કથાઓની પાંડવપુરાણ”ના, પ્રથમ સર્ગમાં સકથા – વિકથાની સૌ પ્રથમ વિચારણા “નિશીથચૂર્ણિમાં કરવામાં આવી છે. જે ચર્ચા કરી છે. ૨૩ -આ વિચારણા પાછળ ખાસ તો જૈન પરંપરાનું જીવન આમ કથાઓમાં કે અન્ય પુરાણ – મહાકાવ્યોમાં આ પ્રત્યેનું દૃષ્ટિબિંદુ જ જવાબદાર છે. અને આ સર્વ પ્રભેદો કથાચર્ચા એક પરંપરા બની ગઈ હતી કે કેમ એ સ્પષ્ટ કોઈ લક્ષણ ગ્રંથને આધારે નથી પડ્યા; પરંતુ આગમન થતું નથી; કારણ કે જૈન સર્જનોમાં કેઈ લક્ષણગ્રંથની ઉપદેશની પ્રબળ પરંપરામાંથી ઉદ્દભવ્યા છે. અસર નથી; અને તે ઉપરાંત ગુજરાત, રાજસ્થાનના અનેક ચર્ચા કરણ”ના, માં કરવામાં આવી પી.ચારણ પાછળ ખાસ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy