________________
१४६
જૈનરત્નચિંતામણિ
ઉલ્લેક્તિ આક્ત – ૧
આ સંખ્યા ૧૫૬ છે. આમ ગાથા ગણતરીમાં સંખ્યાબેદ (૧૦) ગોવિંદનિર્યુક્તિ – આ સ્વતંત્ર નિયુક્તિ છે. તેનું જણાય છે. આ નિર્યુક્તિઓમાં અનેક ઐતિહાસિક અર્ધ- બીજું નામ દર્શન પ્રભાવક શાસ્ત્ર છે. ઐતિહાસિક બાબતે પૌરાણિક પરંપરાઓ, જૈન સિદ્ધાંતનાં (૧૧) આરાધનાનિર્યુક્તિ – વટ્ટકેરે પિતાના મૂલાચારમાં ત અને જૈન પરંપરાગત આચાર-વિચાર સંગ્રહિત છે.
મરણવિભક્તિ આદિ સૂત્ર સાથે આરાધનાનિર્યુક્તિનો નિર્યુક્તિ સાહિત્ય
ઉલ્લેખ કર્યો છે. હાલ તે ઉપલબ્ધ નથી.
ભાષ્યસાહિત્ય (૧) આચારાંગસૂત્ર પરની નિયુક્તિ ભદ્રબાહુએ ૩૫૬ ગાથાઓમાં રચી છે. તેના આધારે શિલાંકસૂરિએ મહાપરના ની ભાષ્યસાહિત્ય પણ નિર્યુક્તિની જેમજ સંક્ષિપ્ત શૈલીમાં દશ ગાથાઓ સિવાય અન્ય પર ટીકા લખી છે. નિયુક્તિમાં પ્રાકૃત ગાથાઓમાં લખાયેલું સાહિત્ય છે. ભાષ્યોની ભાષા બ્રાહમણ, વૈશ્ય વગેરે વર્ગો, અંબ વગેરે અવાન્તર વર્ણો જીવ- નિયુક્તિની જેમજ અર્ધમાગધી છે. અનેક જગ્યાએ માગધી નિકાય વગેરેનું વર્ણન છે.
અને શૌરસેનનો પ્રયોગ થયેલો છે. તેમાં મુખ્ય આર્યા
છંદ છે. ભાષ્યોને સમય સામાન્ય રીતે ઈ.સ.ની ૪થી ૫મી (૨) સૂત્રકૃતાંગ –આ સૂત્ર પર ભદ્રબાહુએ ૨૦૫ ગાથાઓ
શતાબ્દી મનાય છે. ભાષ્યસાહિત્યમાં નિશીથભાષ્ય, માં નિર્યુક્તિ લખી છે. તેમાં ઋષિભાષિત સૂત્રો અને નિથ સાધુઓનો ઉલ્લેખ છે.
વ્યવહારભાષ્ય, અને બૃહત્ક૫ભાગનું સ્થાન અનોખું છે.
જૈનશ્રમણ સંઘના પ્રાચીન ઇતિહાસને સમજવા માટે (૩) સૂર્યપ્રજ્ઞપ્તિ નિયુક્તિ - ભદ્રબાહુએ રચી છે એ ઉપર્યુક્ત જણાવેલા ત્રણે ભાગે ખૂબ જ અગત્યનાં છે. ટીકાકાર મલયગિરિને મત છે.
બહ૯૯૫ અને દશવૈકાલિક પરના ભાષ્ય અને નિયુક્તની (૪) બહ૯૯૫, વ્યવહાર અને નિશીથ નિર્યુક્તિ :- આ ગાથાઓનું પરસ્પર મિશ્રણ થઈ ગયું છે. તેથી તેને સ્વતંત્ર વણેના રચયિતા ભદ્રબાહુ છે, નિશીથ નિયંતિ આચારાંગનું
અભ્યાસ કરે કઠિન છે. આ સાહિત્યમાં અનેક પ્રાચીન જ એક અધ્યયન હોવાથી આચારાંગનિર્યુક્તિમાં આને
અનુકૃતિઓ, લૌકિક કથાઓ, પરંપરાગત નિર્ગના પ્રાચીન ગણવામાં આવી છે.
આચાર-વિચારની વિધિઓનું પ્રતિપાદન છે. નિશીથ,
વ્યવહાર, ક૯પ, પંચક૯૫, જીતક૬૫, ઉત્તરાધ્યયન, આવશ્યક, (૫) દશાશ્રુતસ્કંધનિયુક્તિ-આ સૂત્રનાનું છે. અને તેની
દશવૈકાલિક, પિંડનિયુક્તિ, એઘાનિયુક્તિ, ગમેતર ગ્રંથોમાં નિયુક્તિ પણ સંક્ષિપ્ત છે.
ચૈત્યવંદન, દેવવંદના અને નવતત્વ પ્રકરણ પર ભાષ્ય (૬) ઉતરાધ્યન નિર્યુક્તિઃ આ નિર્યુક્તિ ભદ્રબાહએ ૧૫૬ લખાયેલું છે. ગાથાઓમાં લખી છે. આના પર ટીકા પણ લખાઈ છે. આઠ (૧) નિશીથભાષ્ય - આ ભાષ્યની અનેક ગાથાએ નિહનોનું વર્ણન છે. આ ગ્રંથમાં ગોધાર શ્રાવક, તાસોલપુત્ર, બહઋ૮૫ભાષ્ય અને વ્યવહાર ભાષ્ય સાથે મળતી આવે છે. તેમાં આચાર્ય સ્થૂલભદ્ર, &દકપુત્ર, કૃતિપારાશર, કલિક, સાંધાના આચાર-વિચારનું વર્ણન ઈ અમિાં પાંચ મહાતથા કરક વગેરે પ્રત્યેક બુદ્ધીનો ઉલ્લેખ છે. હરિકેશ તથા વ્રતોને દષ્ટાંત વડે દર્શાવ્યા છે. મૃગાપુત્ર આદિની કથાઓ છે.
(૨) વ્યવહારભાષ્ય – આ ગ્રંથનું શીર્ષક જ તેમાં (9) આવશ્યક નિર્યુક્તિ – નિયુક્તિ સાહિત્યમાં આનું નીતિ નિયમોની વાત હોવાન સચવે છે. મલયગિ સ્થાન મહત્ત્વપૂર્ણ છે. તેના પર માણિકયશેખરસૂરિએ પર વિવરણ લગ દીપિકા લખી છે. તેમાં ૬ આવશ્યકોનું વર્ણન છે. આવશ્યક આદિ સૂત્રો પર દશ નિયુક્તિઓ ભદ્રબાહુએ રચ્યાનો
(૩) બૃહત્ક૯૫ભાષ્ય- સંઘદાસગણિ ક્ષમાશ્રમણ આના. આમાં ઉલ્લેખ છે. તેમાં મહાવીરસ્વામીના ગર્ભાપહરણથી
કર્તા છે. ભાખ્યપીઠિકામાં ૮૦૫ ગાથાઓ છે. આમાં સ્ત્રીઓ માંડીને નિર્વાણ સુધીના પ્રસંગે વર્ણવ્યા છે.
માટે દૃષ્ટિવાદના અધ્યયનની મનાઈ કરી છે. ચાર પ્રકારના
ચેનું વર્ણન છે. ટીકાકારે દક્ષિણાપથના કાકિણી, ભિન્ન(૮) દશવૈકાલિક નિર્યુક્તિ – ભદ્રબાહુએ ૩૭૧ ગાથા- માલના દસ અને પૂર્વ દેશના દીનાર વગેરે સિકકાઓને એમાં આ નિર્યુકિત લખી છે, તેમાં લૌકિક અને ધાર્મિક ઉલ્લેખ કર્યો છે. મહત્વપસૂત્ર બીજા ભાગના પ્રથમ ઉદ્દેશના કથાનકો તથા સૂક્તિઓ દ્વારા સૂત્રાર્થનું સ્પષ્ટીકરણ કર્યું છે. ૧-૯ સૂત્રો પર ૮૦૬-૨૧૨૪ ગાથાઓ છે. ત્રીજા ભાગના
(૯) સંસક્તનિયુક્તિ – આ કૃતિ કોઈ આગમગ્રંથ પર પ્રથમ ઉદ્દેશની ૧૦ થી ૫૦ સૂત્રો છે જેના પર ૨૧૨૫ થી નથી લખાઈ, પરંતુ તે સ્વતંત્ર છે. ચોર્યાશી આગમાનો તેમાં ૩૨૮૬ ગાથાએાનું ભાષ્ય રચાયેલું છે. જેમાં કામની ૧૦ ઉલ્લેખ છે. ચતુર્દશ પૂર્વધર ભદ્રબાહુએ આ નિયુક્તિ ૬૪ અવરથાઓનું વર્ણન આવે છે, ગાથાઓમાં લખી છે.
(૪) જતા૫ભાગ– આના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org