SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૬૪૧ ના લક્ષણો બતાવી આચાર્યાના લક્ષણે, શિની કરી સવાસડત મરણ થાય તેવી કલા ભાવ શલ્ય આશા બાલપંડિત મરણ, અને પંડિતમરણ કનાં થાય છે તેનું વર્ણન છે. વર્ણન છે. આના કર્તા વીરભદ્ર છે. ભુવનતુંગની વૃત્તિ અને ગુણરત્નની અવસૂરિ મળે છે. જેમ મણિઓમાં વિડૂર્યમણિ ગુણરત્નની અવસૂરિ મળે છે. આ ઉપરાંત પંડિતે આતુરરોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવા, શું શું સુગંધિત પદાર્થોમાં ગોશીષ ચન્દન અને રત્નમાં વજ શ્રેષ્ઠ છે વિસરાવવું, (ત્યજવું ) કેવી કેવી ભાવના ભાવવી, સર્વ તેવી રીતે સંસ્તારકને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જીવોને ખમાવવા અને ઉત્તમ મરણ કેવી રીતે થાય છે તે (૭) ગરછાચાર :બતાવ્યું છે. ગચ્છનું સ્વરૂપ બતાવ્યું છે. સારો ગચ્છ સારા (૩) મહા પ્રત્યાખ્યાન –મેટાં પ્રત્યાખ્યાનો ને ૧૪૨ આચાર્યથી બને છે. તેમાં આચાર્યના લક્ષણો, શિષ્યની ગાથાઓને અનુટુપ છંદમાં રચવામાં આવ્યા છે. જે પાપ દશા, ગરછના લક્ષણો બતાવી શિષ્ય સારા ગ૭માં ગુરુની થયા હોય, તેને યાદ કરી, તેનો ત્યાગ કરવો, ભાવ શલ્ય આજ્ઞાપૂર્વક નિવાસ કરવાનું જણાવ્યું છે. ૧૩૭ ગાથાઓ કાઢી નાંખવું, પંડિત મરણ થાય તેવી આત્મસ્થિત જાગૃત અનુટુપ છંદમાં અને આર્યા છેદમાં છે. આના પર આનંદકરી સર્વ અસત્ પ્રવૃત્તિ ને ત્યજવી, દુઃખમય સંસાર પ્રત્યે વિમલસૂરિના શિષ્ય વિજયામલની ટીકા મળે છે. આચાર વૈરાગ્ય ઉભું કર વિગેરે પ્રત્યાખ્યાન કરવાથી સિદ્ધિ મળે ભ્રષ્ટ કરવાવાળા અને ઉમા સ્થિત આચાર્ય માર્ગને નાશ છે. તેનું વર્ણન છે. કરનારા ગણવામાં આવ્યા છે. આમાં ત્રણ અધિકાર છે. આ ગ્રંથમાં સાધુને બાલિકા, વૃદ્ધા, નાતિન, દુહિતા અને (૪) ભક્ત પરીક્ષા : બેનના સ્પર્શનો નિષેધ કર્યો છે. આના પરની ટીકામાં વીરભદ્રચિત ૧૭૨ ગાથાઓમાં અભ્યદ્યત મરણથી આરાધ- વરાહમિહિરને ભદ્રબાહુના ભાઈ તરીકે ઉલ્લેખ છે. આ ના થાય છે. તે મરણ ભક્તપરિક્ષા,ધાગની અને પાદપે પગમન એમ ઉપરાંત ચંદ્રસૂરપ્રજ્ઞપ્તિ વગેરેનો અભ્યાસ કરીને વરાહમહિરે ત્રણ પ્રકારનું વર્ણવ્યું છે. ભક્ત પરીક્ષા પ્રમાણે મરણ સવિચાર વારાહી સહિતાની રચના કર્યાને ઉલેખ મળે છે. અને અવિચાર એમ બે પ્રકારનું છે. સંસારની નિર્ગુણતા ઓળખી પશ્ચાત્તાપ પૂર્વક સવ દોષ ત્યજી આલોચના મેં (૮) ગાણવિદ્યા :સંસારમાં ઘા ભોગવ્યું વગેરેનો વિચાર કરી ભક્ત પરીક્ષા- આ જાતિષ ગ્રંથ છે. તેમાં દિવસ, રાત્રિ, તિથિ, મરણની અનશનવિધિ અને ભાવના આચરવાનું કહ્યું છે. નક્ષત્ર, કરણ, ગ્રહ દૃવસ, મુહૂર્ત, શકુન લગ્ન અને નિમિત્તના મને માંકડા સાથે સરખાવ્યું છે. અહીં સ્ત્રી જાતિને ભુજં- બલને દરેકનું ૮૨ ગાથાઓમાં વર્ણન કરેલું છે. હોરા શબ્દને ગીની, અવિશ્વાસની ભૂમિ, શોકની નહીં, પાપની ગુફા, ઉલેખ અહીં મળે છે. કપટની કુટી, ફલેશ કરનારી, અને દુઃખની ખાણ એવી (૯) દેવેન્દ્રસ્તવ :ઉપમાઓ આપી છે. e૭ ગાથાઓમાં દેવેન્દ્ર ભગવાન મહાવીરની રસ્તુતિ (૫) તંદુવૈચારિક : કરે છે તે ૩૨ પ્રકારના દેવોનું સ્વરૂપ તેના પેટાવિભાગે, આ ગ્રંથમાં ૫૮૬ ગાથાઓમાં ગર્ભને કાળ, નિનું, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિન નામ, સ્થિતિ, ભવન, પરિગ્રહ રવરૂપ, ગર્ભવતી સ્ત્રીઓના ખાવાપીવાની તથા માતા-પિતાના વગેરેનું કથન કરવામાં આવ્યું છે. વીરભદ્ર રચયિતા અંગેનું વર્ણન છે. આ ઉપરાંત જોડકા વર્ણન તદુલગણના, માનવામાં આવે છે. વિગેરેનું વિવેચન ગાથાઓ આ ઉપરાંત ગદ્યમાં પણ છે. (૧૦) મરણરસમાધિ:જીવની દસ અવસ્થાઓનું વર્ણન છે. સ્ત્રીની ઉપમાઓમાં ૬૬૩ ગાથાઓ છે. સમાધથી મરણ કેમ થાય છે તેનું પ્રકૃતિની વિષમ, પ્રિય વચન બોલનારી, બળને વિનાશ, ' વિધિપૂર્વકનું વર્ણન છે. શિષ્યના મરણના પ્રશ્નના જવાબરૂપે ના કરનારી, વૈરી સ્વભાવવાળી, આમ પુરુષને કામુક બનાવનારી તરીકે ઉલ્લેખ કર્યો છે. વિજયામલની વૃત્તિ મળે છે. આરાધના, આરાધક, આલોચના, સંલખના, ક્ષામણ, કાલ, એક વર્ષના આયુષ્યવાળો પુરુષ પ્રતિદિન તંદુલ-ભાત ઉસર્ગ, અવકાશ, સંસ્કારક, નિસર્ગ, વિરાગ્ય, મોક્ષ, ધ્યાનવિશેષ, લેયા, સમ્યકત્વ, અને પાદપગમન વિગેરે ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ સૂત્રનું નામ ચૌદ દ્વારનું વિવેચન છે. અંતમાં બાર ભાવનાઓનું તંદુલ-વૈચારિક રાખવામાં આવ્યું હોય તેમ લાગે છે. વર્ણન છે. (૬) સંરતારક : આ દસ પ્રકીર્ણક ઉપરાંત બીજા પ્રકીર્ણ કેની રચના ૧૨૩ ગાથાઓમાં મરણ થયાં પહેલાં સંથારે કરવામાં થઈ છે. તેમાં ઋષિભાષિત, ત ગાર, અજીવ,૯૫, સિદ્ધઆવે છે તેના માહાસ્યનું વર્ણન છે. એક જ સ્થળે એક પાહુડ, આરાધના પતાકા, દ્વીપસાગર પ્રજ્ઞાપ્ત, જોતિષઆસન પર મૃત્યુ સુધી અનશન લેવામાં આવે છે તેનું કરંડક, અંગવિદ્યા, યોનિપ્રાભૂત વિગેરે છે. સાથે સાશકની એની ખાઈ મન વચન માં વમાલનારી એક બની છે. જે જે ૮૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy