________________
સ સ ગ્રહગ્ર થ
તેમના ગ્રંથામાં પ્રાચીન આગમાના ઉલ્લેખ જરૂર મળે છે. વેતાંબરીય નદીસૂત્રમાં આગમાની સખ્યામાં ખાર ઉપાંગાના ઉલ્લેખ નથી તેમ દિગબરા ઉપાંગાને આગમામાં ગણતા નથી. શ્વેતાંબરા દ્વાદશાંગ આગમોને ગણધરકૃત ગણે છે અને તેની ભાષા અર્ધમાગધી માને છે. જ્યારે દિગબરા આગમાને ગણધર-રચિત તથા શૌરશેની ભાષામાં રચાયેલાં માને છે. બંને પથ દૃષ્ટિવાદના પાંચ ભેદને સ્વીકારે છે, અને જેમાં ચૌદ પૂર્વના સમાવેશ થાય છે. દિગબરા આગમ સાહિત્યને બે ભાગમાં વહે ચી નાંખે છે. (૧) ખાદ્ય (૨) અંગપ્રવિષ્ઠ. અ‘ગબાહ્યના ચૌદ ભેકો છે. સામાયિક, ચત્વ શતિ-સ્તવ, વંદના, પ્રતિક્રમણ, વૈયિક, કૃતિક, દસ વૈકાલિક, ઉત્તરાધ્યયન કલ્પવ્યવહાર, કલ્પાકલ્પ, મહાકલ્પ, પુંડરીક, મહાપુડરીક, નિષિદ્ધિકા.
૬૩૫
નામશેષ રહ્યા છે. તેમાં સ્થાનકવાસી પેાતાના આગમેાની સંખ્યા બત્રીસ ગણાવે છે. અગિયાર અગા, ખાર ઉપાંગા સાથે સંખ્યા ત્રેવીસ થાય છે. તેમાં ચાવીસમું નિશિથ, પચ્ચીસમુ બૃહત્કલ્પ, છવ્વીસમુ વ્યવહાર અને સત્તાવીસમુ દશાશ્રુતસ્ક ધ ઉપરાંત અનુયાગદ્વાર, નંદીસૂત્ર, દસ વૈકાલિક ઉત્તરાધ્યયન અને આવશ્યક આમ પાંચ ઉમેરાતા સખ્યા ત્રીસની થાય છે. કેટલાંકને મતે (૮૪) ચાર્યાશી આગમા પણ છે. અગિયાર અંગા, બાર ઉપાંગેા પાંચ છેદ સૂત્રેા, ત્રણ અંગ-મૂલસૂત્રા, બે ચૂલિકાઓ, આઠ છૂટક ગ્રંથા, ત્રીસ પ્રકીર્ણાંક, બાર નિયુક્તિઓ, એક સ્વતંત્ર નિયુક્તિ ( વિશેષાવશ્યક ભાષ્ય) આમ ચાર્યાસી આગમા ગણે છે.
જ્યારે અગપ્રવિષ્ટના ખાર ગ્રંથા છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ વ્યાખ્યા પ્રતિ, જ્ઞાતા ધમ
આમાં અગિયાર અંગેા અને ઉપાંગે સર્વસ્વીકૃત છે. છેદસૂત્રમાં પંચકલ્પને ગણતા નથી. મૂળસૂત્રેાનું છેલ્લું નિયુક્તિમાં ગણ્યું છે. જ્યારે અન્ય ગ્રંથો નીચે પ્રમાણે છે. કલ્પસૂત્ર, જિનકલ્પ, યતિજનકલ્પ, શ્રાધ્યજિનકલ્પ, પાક્ષિક,
પાતિક દશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દૃષ્ટિવાદ. દૃષ્ટિવાદના પાંચ ભેદ્ય ગણે છે. પરિકમ, સૂત્ર, પ્રથમાનુયાગ પૂર્વાંગત, ચૂલિકા, તે પરિકર્મના પાંચ ભેદ ગણે છે, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ, દ્વિષસાગર પ્રજ્ઞપ્તિ, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, સૂત્રઅધિકારમાં જીવ તથા Àરાશિકવાદના ઉલ્લેખ છે. નિયતિવાદ, વિજ્ઞાનવાદ, શબ્દવાદ, પ્રધાનવાદ, દ્રવ્યવાદ, અને પુરુષવાદનું વર્ણન છે. પ્રથમાનુયાગમાં પુરાણાના, ઉપદેશ છે. પૂવગત અધિકારમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું કથન છે. તેની સંખ્યા ચૌદ છે. ચૂલિકાના જલગતા, સ્થલગતા, માયાગતા, રૂપગતા અને આકાશગતા જેવા પાંચ ભેદ છે.
કથાએ, ઉપાસકદશા, અંતકૃતદશાંગ, અનુત્તરા-ક્ષમણા, વંદિત્તુ, ઋષિભાષિત ત્રીસ પ્રકીણ પ્રથા — ચરૂશરણુ, આત્ર પ્રત્યાખ્યાન, ભક્તપરીજ્ઞા, સ ́સ્તારક, તલ વૈચારિક, ચંદ્રવેયક, દેવેન્દ્રસ્તવ, ગણિવિદ્યા, મહાપ્રત્યાખ્યાન, વીરસ્તવ, અજીવકલ્પ, ગચ્છાચાર, મચ્છુસમાધિ, સિદ્ધપ્રાકૃત તીર્થોદ્વાર, આરાધના પતાકા, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, જ્યાતિષ કરડક, અંગવિદ્યા, તિથિ પ્રકીર્ણક, પિડનિયુક્તિ, સારાવલી, પ તારાધના, જીવવિભક્તિ, સ્વચ, ચેાનિપ્રાભુત, અ'ગચૂલિકા, વર્વાંગચૂલિકા, બુદ્ધચતુ શરણુ, જંબૂપયન્ના.
દિગબરાની માન્યતા પ્રમાણે દૃષ્ટિવાદના કેટલેાક ભાગ બચ્યા છે. અને તે ષટ્ઝ'ડાગમ નામે મેાજૂદ છે. દ્વેગ બરાએ જૈન આગમને ચાર વિભાગમાં વહે...ચી નાંખ્યુ છે, પ્રથમાનુયેાગમાં વિષેણુનુ પદ્મપુરાણુ જિનસેનનું હરિવંશપુરાણ, જિનસેન (બીજા) અને તેમના શિષ્ય ગુણભદ્રનુ આદિપુરાણ અને ઉત્તરપુરાણ. કરણાનુયાગમાં સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ષટ્ખંડાગમ – ધવલા, જયધવાલા, ગામ્મટસાર વગેરેના સમાવેશ થાય છે.
Jain Education International
ખાર નિયુક્તિ — આવશ્યક, દસવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, બુડુકલ્પ વ્યવહાર, દશાશ્રુત, કલ્પસૂત્ર, પિંડનિયુક્તિ, એઘનિયુક્તિ, શ’સક્તનિયુક્તિ, અને એક ગ્રંથ તેવિશેષાવશ્યક ભાષ્ય, આમ ૮૪ (ચાર્યાશી ) આગમા છે.
આગમ સાહિત્ય અખંડપણે દ્રવ્ય-કાળ-ક્ષેત્ર અને ભાવના પરિણામે હાલ ઉપલબ્ધ નથી. માન્ય ૪૫ આગમે છે. જેમાં ખાર અંગેા જેમાં છેલ્લું દૃષ્ટિવાદ વિછિન્ન થયેલુ મનાય છે. (૧૨) ખાર ઉપાંગસૂત્ર, ચાર મૂળસૂત્રેા, છ છેદસૂત્ર, એ ચૂલિકાસૂત્ર, અને ૧૦ પ્રકીર્ણ ક ગ્રંથા ગણાય છે.
(૧) આચારાંગસૂત્ર – આચારાંગમાં એ મુખ્ય વિભાગા છે. શ્રમણ નિગ્રન્થાના સુપ્રશસ્ત આચાર, ગાચરી લેવાના દ્રવ્યાનુયાગમાં કુંદકુંદાચાય ની રચનાએ જેવી કે પ્રવચન-વિધિ, વિનય, વૈનયિક, કાર્યાત્સર્ગાદે, સ્થાન વિહાર–ભૂમિ સાર, પચાસ્તિકાય, સમયસાર વિગેરે, ઉમાસ્વાતિનું તત્ત્વાર્થે આદિમાં ગમન, સ'ક્રમણ ( એટલે શરીરના શ્રમ દૂર કરવા સૂત્ર અને તેની ટીકાઓ, સમતભદ્રની આપ્તમીમાંસા અને ખીજા સ્થાનમાં ગમન ) આહારાદિ પદાર્થાનું માપ, સ્વાધ્યાટીકાઓ છે. ચરણાનુયાગમાં વટ્ટકેરનું મૂલાચાર, ત્રિવર્ણાચાર, યાદિમાં નિયેાગ ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ, ભક્તઅને સમતભદ્રના રત્નકરડ – શ્રાવકાચારના સમાવેશ થાય પાન, ઉદ્ગમ આદિને લગતા દોષોની વિશુદ્ધિ, શુદ્ધાશુદ્ધ છે. આ સ દિગંબરાનું આગમ સાહિત્ય ગણાય છે. ગ્રહણુ, વ્રત, નિયમ, તપ અને ઉપધાન, આદિ વિષયાને તેમાં સમાવી લેવામાં આવ્યા છે.
એમ કહેવાય છે કે મહાવીર સ્વામી પછી ૭ પથા પડી ગયા હતા. આજે તેમાંના ઘણાં લુપ્ત થઈ ગયા છે અથવા
(૨) સૂત્રકૃતાંગસૂત્રઃ— સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, જીવ–
For Private & Personal Use Only
www.jainelibrary.org