________________
સવસંગ્રહગ્રંથ
૬૧૩
પંચેન્દ્રિય પર્વતના બધા જીવ સુખી થાઓ –એ ભાવના અને ભકતૃત્વકાળમાં પરતંત્ર છે. જેવી રીતે વિષ ખાવાની સાથે પ્રત્યેક પ્રાણી માત્ર તરફ આપણે વેર-વિરોધને ત્યાગ વાત આપણા હાથની છે, પરંતુ મૃત્યુથી બચી જવાનું કરીએ. બધાંની સાથે મિત્રીભાવ રાખીએ. જીવત્વની દૃષ્ટિએ આપણું હાથમાં નથી. આ તો અત્યંત સ્થૂળ દૃષ્ટાંત છે, તે બધા જીવ સમાન છે અને બધાંમાં સાક્ષાત્ પરમાત્મા કારણ કે વિષને પણ વિષ દ્વારા નિર્વિષ કરી શકાય છે. બનવાની શક્તિ-વિદ્યમાન છે, પરંતુ પરમાત્મ શક્તિની મૃત્યુથી બચી જઈ શકાય છે. આમાં પણ કર્મના કતૃત્વ અભિવ્યક્તિ તે જ્યારે આપણે અનાદિકાલીન કર્મકાલિમાને અને ભકતૃત્વકાળમાં પરતંત્ર અને સ્વતંત્ર છે. દૂર કરવાનો પુરુષાર્થ કરીશું ત્યારે થઈ શકશે. પરમાત્મત્વની પ્રકટતા થતાં બધાં સમાન રૂપે કર્મકલંક રહિત થતાં એક સહજત આત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે. તે ઈચ્છે તેવા સમાન છે. તેથી જેણે પોતાના પુરુષાર્થથી પોતાની અંદર
ભાગ્યનું નિર્માણ કરી શકે છે, કર્મો પર વિજય મેળવીને વિદ્યમાન અનંત ચતુષ્ટયને પ્રગટ કરી લીધું તે સાચે સામ્ય
પૂર્ણ વિશુદ્ધ બની શકે છે, પરંતુ ક્યારેક-ક્યારેક પૂર્વજનિત વાદી છે. સંસારમાં રહીને તો ઊંચ-નીચ, અમીર-ગરીબ,
- કર્મ અને બાહ્ય નિમિત્તને પામીને પરતંત્ર પણ બની જાય રાજા-રંક વગેરેનો ભેદ રહેશે જ, કારણ કે પ્રત્યેક પ્રાણીનાં
છે. ઈચ્છવા છતાં પણ ઈચ્છાનુસાર કાર્ય તે નથી કરી શકતો. કર્મ જુદાં જુદાં છે અને ભાવનાઓની વિભિન્નતા જ પુણ્ય
સન્માર્ગ પર ચાલવાની ઈચ્છા રાખવા છતાં પણ નથી ચાલી. પાપ રૂપી કમની વિષમતામાં કારણ છે, ત્યારે આપણે તે
શકત. આ તો આત્માનું કર્તુવકાળમાં સ્વાતંત્ર્ય અને શું સાક્ષાત્ ભગવાન પણ બધાં સંસારી પ્રાણીઓમાં સમાનતા
પાતંત્ર્ય છે. સ્થાપિત કરવામાં સમર્થ નથી. એ તો પ્રત્યક્ષ અનુભવસિદ્ધ કમ કર્યા પછી આત્મા સર્વથા કર્માધીન જ થઈ જાય છે છે કે એક જ મા દ્વારા જન્મ લેનાર સંતાનો જ એક સમાન એવી વાત નથી. ત્યાં પણ આત્માની સ્વતંત્રતા સુરક્ષિત છે. નથી. તેમનામાં પણ પોત-પોતાના પૂર્વકત કર્મો અનુસાર તે ઇ છે તે અશુભને શુભમાં સંક્રમિત કરી શકે છે, અશુભ વિભિન્નતા છે : કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ બુદ્ધિમાન પ્રકૃતિના સ્થિતિ અનુભાગને ઓછું કરી શકે છે અને છે, કઈ મૂખ છે. તેથી જ્યારે આપણું ઘરમાં જ સમાનતાની શુભ કર્મોના સ્થિત અનુભાગને વૃદ્ધિગત કરી શકે છે. સ્થાપન નથી કરી શકતા તે સંપૂર્ણ વિશ્વમાં આપણે ઉપશામના દ્વારા કર્મવિપાકને અનુદય રૂપ પણ કરી શકે સામ્યવાદને કેવી રીતે સ્થાપિત કરી શકીએ? એટલા માટે છે અને ક્ષપણુ દ્વારા તેમને સર્વથા નાશ પણ કરી શકે છે. કર્મ સિદ્ધાંતને યોગ્ય રીતે સમજીને આપણે પોતે પણ પા૫ આ રીતે અપકર્ષણ-ઉત્કર્ષણ-સંક્રમણ અને ઉપશામના કરણ પ્રવૃત્તિને છેડીએ અને પુણ્યાર્જન કરીએ તથા ક્રમશઃ ચારિત્ર કર્મોની પરિવર્તિત અવસ્થાઓ જ છે, જેને આત્મા પોતે
પાનના આરોહણથી પુણ્યનું પણ વિસર્જન કરીને પરમ શુદ્ધ કરે છે–એમાં પણ આત્માની સ્વતંત્રતા સ્પષ્ટ પરિલક્ષિત થાય અવસ્થાને મેળવવાનું લક્ષ્ય રાખતાં તે દિશામાં પુરુષાર્થ છે. એટલું અવશ્ય છે કે તીત્રોદયમાં પુરુષાર્થ કાર્યકારી કરીએ તથા અન્ય પ્રાણીઓને પણ આ સમ્યફ માર્ગ પર નથી હોતે અને મંદદયમાં પુરુષાર્થ કાર્યકારી હોય છે. ચાલવાની પ્રેરણા આપીએ. આ આપણું પરમ કર્તવ્ય છે અને વસ્તુતઃ કર્મસિદ્ધાંત આમ રવાતંત્રને પ્રેરક છે. કર્મસિદ્ધાંતને સમજવાની સાર્થકતા છે.
(આચાર્ય પ્રવર શ્રી ૧૦૮ ધર્મસાગરજી અભિવંદના સાધારણતયા કહેવાય છે કે આમાં કત્વકાળમાં સ્વતંત્ર ગ્રંથમાંથી સાભાર અનુવાદિત)
શ્રી યશવિજય ગ્રંથમાળા-ભાવનગરના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org