________________
જેનરત્નચિંતામણિ - જે આગામી આયુનો બંધ થઈ ગયો છે તો સમયબદ્ધ ક્ષય કરીને કૈવલ્યશ્રીને પ્રાપ્ત સગકેવલી ભગવાન સર્વસ પ્રમાણ કર્મ દ્રવ્યમાંથી બધાંથી ઓછું દ્રવ્ય આયુકર્મના અવસ્થાને પ્રાપ્ત થાય છે. બાકીના જે ચાર અઘાતિયાકર્મ ભાષામાં, તેનાથી વધારે નામ અને ગોત્રકમના ભાગમાં બચે છે તે તે બળેલી જેવડી સમાન છે. રોગનિરોધ થતાં ( નામ-ગોત્ર કમનું દ્રવ્ય સમાન હોય છે, તેથી વધારે જ ૧૪માં ગુણસ્થાન પ્રાપ્ત અગકેવલી ભગવાન શીધ્ર જ દ્રવ્ય અંતરાય, દર્શનાવરણ અને જ્ઞાનાવરણના ભાગમાં તે કર્મોને નાશ કરીને શાશ્વત સુખધામ સિદ્ધાલયમાં જ્ઞાન( આ ત્રણ કર્મોન' દ્રવ્ય પણ સમાનરૂપે વિભાજિત હાય શરીર-યુક્ત થઈ ને અનંતકાલ સુધી માત્ર પોતાના આત્માનંદમાં છે. તેથી વધારે મેહનીય કર્મના ભાગમાં તથા બધાંથી જ લીન રહે છે. ત્યાં કર્મોનો જરાય સંબંધ આત્મા સાથે વધારે દ્રવ્ય વેદનીય કમરના ભાગમાં જાય છે, કારણ કે જીવ હોતા નથી. આ રીતે કર્મસિદ્ધાંત સમજીને અને તેની હરસમય સુખ કે દુઃખનો અનુભવ કરે છે તેથી એની નિર્જરા વિવિધ દશાઓનું પરિજ્ઞાન કરીને આત્માનું અહિત કરનાર અધિક થાય છે. આ રીતે મૂળ પ્રકૃતિઓ વિભાજિત દ્રવ્યનું આ કર્મોથી આત્માને પૃથક કરવાને પુરુષાર્થ કરવો તે જ વિભાજન યથાસંભવ ઉત્તર પ્રવૃતિઓમાં પણ થાય છે. દ્રવ્ય આપણું ચેરમલક્ષ્ય હોવું જોઈએ. જે ભવ્ય જીવ છે તેઓ વિભાજનની પ્રકિયા ગોમટસાર – કર્મકાંડ વગેરે કર્મસિદ્ધાંત નિયમથી પોતાના સમ્યફચારિત્રરૂપી પુરુષાર્થ દ્વારા કર્મોના પ્રરૂપક ગ્રંથમાંથી જાણી લેવું જોઈએ.
નાશ કરીને મોક્ષસુખને મેળવે છે. મૂળ કર્મપ્રવૃતિઓમાં ઘાતી–અઘાતીરૂપ વિભાજન : આધુનિક સામ્યવાદ અને કર્મ સિદ્ધાંત:
વિશ્વની વિષમ સામાજિક સ્થિતિ જોઈને સામ્યવાદ કે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના ઘાતિયા-અઘાતિયાના ભેદથી
સમાજવાદનું સૂત્ર ગ્રહણ કરીને બધાંને સમાન બનાવવાની બે વિભાગ છે. જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મહનીય અને
વાત વિશ્વના તથાકથિત નેતાગણ કરે છે, પરંતુ આ સર્વથા અંતરાય-આ ચાર પ્રકૃતિએ ઘાતિયારૂપ છે, કારણ કે આ
અસંભવ છે. વિષમતાને કે ઊંચ-નીચ, અમીર-ગરીબના જીવના દેવવરૂપ ગુણોને ઘાત કરવાવાળી છે તથા વેદનીય,
ભેદને ભૂંસી નાખીને બધાંને સમાન કરતા પહેલાં એ વિચાર આયુ, નામ અને ગોત્ર જીવના દેવત્વરૂપ ગુણોને ઘાત કરતાં
કરવો જોઈએ કે વિશ્વમાં આ પ્રકારની વિષમતા હોવાનું નથી તેથી તે અઘાતિયારૂપ છે.
કારણ શું છે? જ્યારે આપણે વિષમતાના મૂળ કારણને તિયા કર્મોની ફલદાનશક્તિ ( અનુભાગ) લતા, કાષ્ટ, ચોગ્ય રીતે સમજીશુ તે જરૂર, ચિક્કસપણે આધુનિક સમાજહાડકાં. પથરની જેમ ઉત્તરોત્તર કઠોરતાવાળી છે. ઘાતિયા વાદ કે સામ્યવાદની કેરી, નકામી વાત કરવાનું છોડી કર્મોના પણ દેશઘાતી અને સર્વઘાતીરૂપ બે ભેદ છે. લતા- દઈશું. સમાજવાદને આપણે માત્ર આપણું રાજનૈતિક વાર્થીની ભાશાથી કાષ્ઠભાગના અનતમાં ભાગ સુધીના શક્તિરૂપ સ્પર્ધક પૂર્તિનું માધ્યમ બનાવી દીધું છે. જ્યાં સુધી કર્મસિદ્ધાંત દેશદ્યાતીરૂપ અને કાષ્ટના બાકીના બહુભાગથી શલ (પથ્થર) છે ત્યાં સુધી સમાજવાદ કે સામ્યવાદની સ્થાપના માત્ર રાધીના પર્થક સર્વધાતીરૂપ છે. અદ્યાતિયા કમીમાં પણ ક૯૫ની અથવા સ્વપ્ન જ સિદ્ધ થશે, કારણ કે એ નિર્વિવાદ પ્રશસ્ત અને અપ્રશસ્તરૂપ બે ભેદ છે. પ્રશસ્તકર્મોની ફલદાન- સિદ્ધ છે કે પુણ્ય અને પાપની વ્યવસ્થા સંસારમાં અનાદિ શક્તિ મેળ, ખાંડ મિશ્રી અને અમૃત સમાન છે. તથા કાળથી છે અને જ્યાં સુધી પુણ્ય-પાપની સ્થિતિ છે ત્યાં સુધી અપ્રશસ્ત પ્રકતિઓના અનુભાગ કડવા, કાંજી, વિષ અને સંસારમાં સામ્યવાદ સ્થાપિત ન થઈ શકે. જે જૈનદર્શનના હલાહલ ૫ છે. આ રીતે સાંસારિક સુખદુખના કારણભૂત ચિંતનના ઊંડાણમાં ઊતરીએ તો આપણે કહી શકીએ છીએ પગ્ય-પાપાપી કર્મોની શક્તિઓને ઉપર કહેલા ચાર-ચાર કે સંસારાવસ્થામાં સામ્યવાદની વાત કરવી તે રેતી પીલીને પ્રકારે તરતમરૂપ સમજવી જોઈએ.
તેલ કાઢવા સમાન છે. હા! સંસારાતીત સિદ્ધાવસ્થામાં
ડગ ડનીય કર્મ મળને આત્માથી સર્વથા નાશ થઈ જવાથી અનંત સિદ્ધ સમ્રાટ સ્થાનીય છે. સંપૂર્ણ વિશ્વ મેહનીય કમથી મોહિત ભગવત માનદમાં લીન હોવાથી બધા સમાન છે. વસ્તુત: થઈ રહ્યું છે. મેહનીય કર્મનું એક છત્ર શાસન બધાં પ્રાણીઓ સમાજવાદ કે સામ્યવાદ તો તે છે કે જ્યાં બધાં સમાન ર પર છે. યુદ્ધમાં રાજ્યના મૃત્યુ પછી તેની સેના પણ શક્તિ. કોઈ પણ વિદ અનુભવ્યા સિવાય આમોથ શાશ્વત સુખને હીન થઈ અહીં-તહીં, જ્યાં-ત્યાં વિખેરાઈ જાય છે. તેવી અનુભવ નિરંતર કરી રહ્યા છે. રીતે મોહનીય કર્મ નષ્ટ થતાં અન્ય કર્મ પણ જલદીથી નષ્ટ સંસારી પ્રાણી જેવું સારું કે ખરાબ કર્મ કરે છે. પુણ્ય થઈ જાય છે. અને એ જ કારણે ગીરાજ સર્વ પ્રથમ મોહનીય કે પાપનું ઉપાર્જન કરે છે તે કર્મફળના વિપાક (ઉદય) કમ નષ્ટ કરવાનો ઉદ્યમ કરે છે. ક્ષપક શ્રેણી પર આરોહણ સમયમાં તે પોતે જ પોતાના દ્વારા પૂર્વકૃત કર્મોનું સારું કે કરીને ૧૦ મા ગણસ્થાનના અંતમાં મેહનીય કર્મને પૂર્ણતયા ખરાબ ફળ ભોગવે છે. આપણી પરોપકારની ભાવના તે નાશ થઈ જતાં ૧૨માં ક્ષીણુકષાયગુણસ્થાનમાં જ્ઞાનાવરણ હોવી જ જોઈએ. કમસિદ્ધાંત એ નથી કહેતા કે પરોપકાર દર્શનાવરણ અને અંતરાય આ બાકીના ત્રણ ઘાતિયાકર્મોને ન કરો. સંસારનો માનવ જ નહી પરંતુ એકેન્દ્રિયથ
જ્યારે આપણે પ્રકારની વિષમતા કાર
કોઇ યોગ્ય રીતે
કઠોરતાવાળી
હા પણ દેશઘાતી અને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org