SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ પિતાનું તો જીવન નષ્ટ કરે છે, તે બીજાઓ સાથે પણ કેટલાંક નિશચયનીતિએ. આ બધાં લક્ષણ કેઈ એક જ અન્યાય કરે છે, જેનું અતિ ભયંકર ફળ તેને આગંતુક આચાર્ય દ્વારા કોઈ એક જ સ્થળ પર કરવામાં આવ્યાં જીવનમાં પ્રાપ્ત થશે. તેથી કલ્યાણથી મુમુક્ષનું કર્તવ્ય છે હાય - એવું નથી. પ્રત્યુતઃ વિભિન્ન આચાર્યો દ્વારા પ્રકરકે કોઈપણ પ્રકારની હઠ કે પક્ષપાત જે હદયમાં ક્યાંક છે યુનુસાર વિભિન્ન સ્થળો પર કરવામાં આવેલાં છે, છતાંય તે સૂ8મદાષ્ટએ જોઈ તેને દૂર કરવા અને તે કહેલા ન્યાયને એક સ્થાન પર સંગ્રહ કરીને આ બધામાં સામંજસ્યની શરણે જઈને સ્વ-પર ઉપકારનો ભાગીદાર બને. સ્થાપના કરી શકાય છે. જેમ કે – જૈનદર્શનમાં પ્રસિદ્ધ આ સિદ્ધાંત કે ન્યાયનું નામ જ ૩. રત્નત્રય સ્વાવાદ, નયવાદ, નીતિવાદ, અપેક્ષાવાદ કે અનેકાંતવાદ છે. આમ તો આ ન્યાય એટલે ગંભીર છે એટલે જ જટિલ ૧. વ્યવહારદૃષ્ટિ એ સમ્યગ્દર્શનનું લક્ષગુ કયાંક દેવ, પણ છે. છતાંય પ્રસ્તુત નિબંધનું પ્રયોજન આ મહા સિદ્ધાંતની શાસ્ત્ર, ગુરુ અથવા ધર્મની શ્રદ્ધા બતાવવામાં આવ્યું છે બે નીતિઓ દ્વારા થાય છે – વ્યવહારનય (નીતિ) અને અને ક્યાંક તત્ત્વાર્થોની સમીચીન શ્રદ્ધા. નિશ્ચયષ્ટિએ એનું નિશ્ચયનય (નીતિ). બાહ્ય જીવન વિશે કંઈક કહેવું કે લક્ષણ કયાંક હેયોપાદેય વિવેક કહેવામાં આવ્યું છે અને વિચારવું કે કરવું અથવા બીજાઓ સંબંધે કંઈક કહેવું ક્યાંક શુદ્ધાત્મરુચિ અથવા શુદ્ધાત્મોપલબ્ધિ. કે વિચારવું કે કરવું અથવા બીજાને સમજાવવું તે વ્યવ ૨. વ્યવહારદૃષ્ટિએ સમ્યજ્ઞાનનું લક્ષણ ક્યાંક શાસ્ત્રાહારનીતિ છે, અને આભ્યન્તર જીવન – વિષયે કંઈ કહેવું, વિચારવું કે કરવું અથવા બીજાને સમજાવવું તે નિશ્ચય * ધ્યયન કરવામાં આવ્યું છે, કયાક તવાના યથાર્થ નીતિ છે. સ્વભાષામાં આપણે જેને બાહ્ય અને આભ્યન્તર અધિગમ અને કયાંક જીવાજીવ વિવેક નિશ્ચય – દષ્ટ એ કહીએ છીએ તેને જ સિદ્ધાંતની ભાષામાં વ્યવહાર તથા સ્વ- અધ્યયન અથવા સ્વામ-સંવેદન જ એનું પ્રધાન નિશ્ચય કહે છે. આ બને નીતિઓનું ક્ષેત્ર ખૂબ જ છે લક્ષણ છે. વિસ્તરેલું છે. જડ તેમજ ચેતન બન્નેમાં જ એમના પ્રયોગ ૩. વ્યવહારદષ્ટિએ સચારિત્રનું લક્ષ કયાંક દ્વારા લાભાન્વિત થઈ શકાય છે. વિદ્વત્ જગતમાં અને કર્તવ્યાકર્તવ્યના વિવેકપૂર્વક અકર્તવ્યનો ત્યાગ કરવામાં નીતિનો પ્રયોગ જોકે તાવિક પરીક્ષા સુધી જ મેટે ભાગે આવ્યો છે અને કયાંક અથભ કાર્યોથી નિવૃત્ત થઈ શુભ પ્રસિદ્ધ છે, છતાં પણ આને અધિકાર જેન વાડમયના બધા કાર્યોમાં પ્રવૃત્ત થવાનું કહેવામાં આવ્યું છે. નિશ્ચયજ અંગોમાં તથા પ્રત્યંગમાં વ્યાપ્ત છે. ન્યાયશાસ્ત્ર, દર્શન દૃષ્ટિએ કયાંક શુભ તથા અશુભ બંનેના ત્યાગને એનું લક્ષણ શાસ્ત્ર તથા અધ્યામશાસ્ત્રમાં તો તેનો પ્રયોગ સર્વ-પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે, કયાંક જ્ઞાનદર્શનની એકતા, કયાંક છે જ, સાધનાશા તથા સિદ્ધાન્તશાસ્ત્ર તથા કર્મ શાસે સામ્યતા અથવા જ્ઞાતા - દૃષ્ણા ભાવ અને કર્યું કે આમ – પણ એથી મુક્ત નથી. લૌકિક કે અલૌકિક કેઈપણ વિષયની સ્વરૂપમાં સ્થિરતા. ચર્ચા કરવામાં જૈન ન્યાય પિતાની આ નીતિનું ઉલ્લંઘન નહીં કરે. જીવનનાં બાહ્ય તેમ જ આભ્યન્તર બધાં જ અંગ- સ્થૂળ દૃષ્ટિએ જોતાં આ બધાં લક્ષણ એકબીજાથી વિલક્ષણ ઉપાંગાની મૈત્રીયુક્ત સામંજસ્ય આ ન્યાયનું ઈષ્ટ - લક્ષ્ય દેખાય છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં એ બધા વાસ્તવમાં છે, જે જીવન – પથને બધી જ મુસીબતમાંથી મુક્ત કરીને એક જ છે. ભેદ ફક્ત પાન-કમની અપેક્ષાએ છે, સ્વરૂપની મુમુક્ષુને કલ્યાણ તરફ દોરી જાય છે. અપેક્ષાએ નહીં. જેમકેજીવનના લૌકિક તથા અલૌકિક અને ક્ષેત્રોની વાત ૧. પ્રથમ સોપાન પર જે મુમુક્ષને ફક્ત દેવ, શાસ્ત્ર, નહીં, ફકત અલૌકિક ક્ષેત્રનાં બધાં અંગેની ચર્ચા એક લેખની ગુરુ પર શ્રદ્ધાનું કરવાની પ્રેરણા આપવામાં આવી છે, તે દ્વારા કેણ કરી શકે છે? છતાં ય આચાર્યોએ જૈનદર્શનનાં ત્રણ મુમુક્ષુ આ ત્રણેનાં યોગથી બીજા સે પાન પર પદાર્પણ કરી પ્રધાન અંગે પર અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને જતાં તત્વાર્થોની અર્થાત્ જીવનોપયોગી તાની યથાર્થ સમ્યગ્યારિત્ર પર લાગુ પાડીને કેવી રીતે આ ન્યાયને ગૌરવાનું પ્રતીતિ કરવા લાગે છે, જેના ફળ સ્વરૂપે તૃતીય સે પાન ન્વિત કર્યો છે, તે બાબત દર્શનીય છે. દર્શનશાસ્ત્ર, અધ્યાત્મ પર તેને સ્વતઃ હેયોપાદેય વિવેક જાગૃત થઈ જાય છે. આ શાસ્ત્ર તથા આચારશાસ્ત્રોમાં આ ત્રણ અંગેના અને એમની વિવેક જ ચતુર્થ સે પાન પર અત્યન્ત ઉપાય શુદ્ધાત્મસાથે સાથે એમનાં અવન્તરભૂત વ્રત, સમિતિ, ગુપ્તિ, તત્વની રૂચિમાં પરિણુત થઈને પાંચમા પાન પર તેને એની સંવર, તપ, ધ્યાન વગેરે સહાયક અંગેના પણ પ્રકરણુનુ સાક્ષાત્ ઉપલબ્ધિની પાત્રતા પ્રદાન કરે છે, જે થતાં માત્ર સાર અનેક અનેક લક્ષણે ઉપલબ્ધ થાય છે. આ બધાં શ્રદ્ધાનવાળું પ્રથમ લક્ષણ તત્ત્વ - દ્વાનમાં સમાઈ જતાં લક્ષણોને ઉક્ત ન્યાયની દૃષ્ટિએ જોતાં એ સ્પષ્ટ થઈ જાય નિઃશેષ થઈ જાય છે. ત્યારે પણ તે દેવ, શાસ્ત્ર, ગુરુ પર છે કે કેટલાંક લક્ષણ વ્યવહારનીતિથી કહેવાયેલાં છે અને શ્રદ્ધા-ભક્તિ રાખે છે, પરંતુ કંઈ મેળવવા માટે નહીં, Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy