SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ સમચીન સાધના –શ્રી જિનેન્દ્ર વગર | (આ લેખ દિગંબર સંપ્રદાયને અનુસારે લખાયેલ છે. -સંપાદક). ૧. યથાર્થ વ્યક્તિત્વ : બાહ્ય વ્યક્તિત્વમાં કૃત્રિમતાઓ સંભવિત છે તેવી રીતે આત્યંતરમાં નથી. જેવી રીતે બાહ્ય વ્યક્તિત્વને કૃત્રિમ કોઈ વિદ્વાને કહ્યું છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ વાસ્તવિક શૃંગાર, વેશભૂષા તથા બનાવટી અભિનય દ્વારા કંઈનું કંઈ અર્થમાં તે નથી કે જેને દુનિયા જાણે છે કે કહે છે. પરંતુ બતાવીને જગતની આંખમાં ધૂળ નાખી શકાય છે, તેવી જ વ્યક્તિનું વ્યક્તિત્વ તે છે કે જે પોતે જાણે છે. દુનિયા તે રીતે આત્યંતર સાથે થઈ શકતું નથી. તે તેના વિશે તે કહે છે કે જે તે જાણે છે, પરંતુ વ્યક્તિ જેવું છે તેવું જ રહે છે. એટલા માટે અધ્યાત્મની ચોટ પિતાના વિષયે પોતે જ તે નથી કહેતો કે જે તે જાણે છે. હમેશાં બાહ્યાની અપેક્ષાએ આભ્યન્તર પર અધિક હોય છે. આ એક વિષમ સ્થિતિ છે કે જે વિશે બધા જાણે છે તથાપિ વ્યવહાર ભૂમિ પર તે જ બાબત પ્રસિદ્ધિને પ્રાપ્ત થાય છે મોટે ભાગે એ જોવામાં આવે છે કે વ્યકિતનું બાહ્ય તથા સત્ય સમજવામાં આવે છે, કે જે દુનિયા જાણે છે જીવન અતિ નિર્મળ જેવું દેખાવા છતાં પણ તેનું આત્યંતર તથા કહે છે, કારણ કે ઉ૫ર કહેલા ન્યાયાનુસાર દુનિયા જીવન ઘણું જ મલિન હોય છે, પરંતુ ક્યાંક કયાંક એવાં તેના યથાર્થ સ્વરૂપને જાણતી નથી, એટલા માટે વ્યવહાર પણું ઉદાહરણ મળી આવે છે કે બાહ્ય જીવનમાં કંઈક દોષ ભૂમિ પર કોઈપણ વ્યક્તિના વિષયમાં જે કંઈ પ્રસિદ્ધ થાય હોવા છતાં પણ તેનું આત્યંતર જીવન ઘણુંખરું કરીને નિર્દોષ છે તેને માટે એ કહેવું કઠણ છે કે એ સત્ય જ છે. તે હોય છે. આ ગામમાં અપવાદાસ્પદ શ્રેણીને પ્રાપ્ત પલાક, અસત્ય પણ હોઈ શકે છે અને ઘણું કરીને અસત્ય જ હોય બકુશ, કુશીલ સાધુ ની ગણના નિર્ચમાં કરવામાં આવી છે. એનું કારણ એ છે કે દુનિયા તેના તે બાહ્ય રૂપને જુએ છે, છતાં પણ આર્યધર્મનું મહા-મ્ય એમાં છે કે વ્યક્તિનું છે, જેમાં ન જાણે કેટલાંય કૃત્રિમ અસત્ય છુપાયેલાં પડ્યાં બાહ્ય તથા આભ્યતર એક સીધી રેખામાં હોય, અર્થાત છે. જો કે વ્યક્તિને પોતાના ગુણ-દોષનો ખ્યાલ હોય છે, તેના બાહ્ય જીવનનું સ્તર પણ તે જ હોય કે જે આવ્યંતર છતાં ય તે અનેક કૃત્રિમ ઉપાયો દ્વારા તથા બનાવટી અભિનય જીવનનું હોય. બન્નમાં જે વિષમતા હોય તે તે બીજાઓ દ્વારા પિતાને દોષ ઢાંકવાના તથા પિતાના સત્તાભૂત ગુણોને માટે તે હાનિકારક છે જ, પણ તે પોતાના માટે પણ જ નહીં, જે નથી તે ગુણોને પણ યથાસંભવ વધારી વધા- પતનનું કારણ જ છે. જીવનના આ અત્યંત ગુહ્ય તથ્યને રીને પ્રગટ કરવાનો પ્રયત્ન કરતી જ રહે છે. થોડાક સમજનાર તત્ત્વદૃષ્ટિ સંપન્ન કઈ વિરલ કયાણાથીને જ આ તવા અને કલ્યાણાર્થીઓને છેડીને મોટે ભાગે આખું બળ પ્રાપ્ત થાય છે કે પારકાના દોષો જેવાના બદલે આમ જગત આ મોહથી મછિત છે. આ મહામહની આડમાં - દોને અને સ્વ-ગુની અપેક્ષા એ પર-ગુણોને ઉદારતા વ્યક્તિ છે કે જગતને લગતા સમાનને પ્રાપ્ત કરવામાં સફળ સાથે પ્રગટ કરીને સમાનને બદલે અપમાન તથા તિરસ્કારના થઈ જાય છે, તથાપિ તાવિક સન્માનને ખાઈને તે કેવી સ્વીકાર કરવામાં જ પોતાનું હિત સમજવું. રીતે અંધલાકમાં પ્રવેશ કરી રહી છે તે તથ્યને તે તે સમયે પોતે પણ સમજી શકતી નથી અથવા સમજવા છતાં પણ ૨. સમીચીન ન્યાય : વ્યાવહારિક સમાનના લાભને લીધે જાણીબૂઝીને પશું ત તરફ બાળ ભાષામાં કહેવાયેલા આ તથ્યને જૈનદર્શન એક તે આંખ-મીંચામણાં કરે છે. એવી સિદ્ધાન્તક ભાષામાં રજૂ કરે છે કે જેમાં ને કયાંય તાત્વિક શરણને પ્રાપ્ત જે જ્ઞાનીઓએ આત્મ-દોષ- દેષ પ્રવેશને અવકાશ છે અને ન તો કઈ બ્રાન્તિને. વ્યક્તિના દર્શન દ્વારા ઉપવૃંહણગણ તથા આર્ય વધર્મના મહિમાનો હદયમાં જે સત્ય છે અને જે પોતાની જાત સાથે પૂર્ણ સાક્ષાત્ અનુભવ કર્યો છે, મુમુક્ષુજના કલ્યાણ માટે તેઓ ઈમાનદારીથી વર્તે છે તે આ ન્યાય–શરણને પ્રાપ્ત થતાં વ્યક્તિને તેના જીવનનું રહસ્ય સમજાવતાં કહે છે કે ભાઈ તેને માટે કયાંય પણ કેાઈ પણ પ્રકારના ભયની શંકા રહેતી જો કે બાહ્ય અને આભ્યન્તરની અપેક્ષાએ વ્યક્તિનું વ્યક્તિત્વ નથી, પરંતુ તેની દષ્ટિમાં જે પક્ષપાત કે હઠવાદ આદ દ્વિ- અંગી છે, છતાં પણ બાહ્યની અપેક્ષા એ આભ્યન્તર જ કોઈપણ રૂપે કયાંય અસત્યનો કણ દબાયેલો પડયો છે તે અધિક સત્ય તથા પરમાર્થ હોય છે, કારણ કે જેવી રીતે અવશ્ય જ એક દિવસે તે આ ન્યાયનું ઉલંધન કરીને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy