________________
૫૮૬
જેનરત્નચિંતામણિ
(૨) પ્રમાણાંગુલ
૮ હેમવત અને હરણ્યવત ક્ષેત્રોના ચુગલિયાના કેશને = (૩) આત્માંશુલ
૧ પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહક્ષેત્રના માણુને (૧) ઉસેધાંગુલઃ– “કંમતો વૃજત અંગુલમર
કેશાગ્ર થાય છે. ઉસેધાંગુલમ? પરમાણુ આદિના ક્રમશઃ વૃદ્ધિથી ૮ પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ ક્ષેત્રના માણસેના કેશાન= થયેલો જે અંગુલ તે ઉસૈધાંગુલ કહેવાય છે.
૧ ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રના માણસોને કેશાગ્ર થાય છે. અત્રે પરમાણુના બે ભેદ છે–
૮ ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના માણસોના કેશાની = (૧) સૂક્ષ્મ પરમાણુ (૨) વ્યવહારિક પરમાણુ
૧ લીખ થાય છે. સવાલઃ- પરમાણુના બે ભેદ પાડવા છે પણ પરમાણુ તેને ૮ લીખની = ૧ જૂ થાય છે.
જ કહેવાય કે જે અવિભાજ્ય હોય. તેથી સૂક્ષમ ૮ જૂની = ૧ યવને મધ્યભાગ થાય છે. પરમાણુ જે છે તેને જ પરમાણુ કહી શકાય. વ્યવહારિક પરમાણુને પરમાણુ કેમ કહી શકાય?
૮ યવના મધ્યભાગને = ૧ ઉત્સધાંગુલ થાય છે. જવાબ - અહિ નિશ્ચયનયની દૃષ્ટિએ તો જે સૂક્ષમ પરમાણુ
આ ઉત્સધાંગુલને ત્રણ ભેદ છે. છે તેને જ પરમાણુ કહેવાય છે, અને તે અવિભાજ્ય ૧. સૂચી અંગુલ ૨. પ્રતર અંગુલ ૩. ઘન અંગુલ છે. વ્યવહારિક પરમાણુ તે સ્કંધ છે. અનંત સૂક્ષ્મ (૧) સૂચિ અંગુલ - સૂચિ એટલે શ્રેણી, આને આપણે પરમાણુઓને જથ્થો છે. પરંતુ અત્રે વ્યવહારિક પર- ત્રણ પ્રદેશના ઉદાહરણથી સમજાવીશું. હકીકતમાં તે આ માગને પરમાણુ તરીકે જે કહીએ છીએ તે નિશ્ચયનયના સચિ ઉત્સાંગલના અસંખ્યાત પ્રદેશ છે. દૃષ્ટિએ નહીં મગર વ્યવહારનયની દૃષ્ટિએ પરમાણુ કહેવાય છે. અસલમાં તે સ્કંધ છે. કેવલજ્ઞાનમાં (૧ પ્રદેશ જાડી, ૧ પ્રદેશ પહોળી, ૩ પ્રદેશ લાંબી સેય ચાક્ષુષ અને વિભાજય વ્યવહારિક પરમાણુના આવી રીતે ૩ પ્રદેશ પ્રમાણુવાળું સૂચિ ઉત્સાંગુલ માનવું. કોઈ પણ શસ્ત્ર દ્વારા ટુકડા કરી શકાતા નથી. એવં ખરેખર સૂચિ ઉત્સધાંગુલના અસંખ્યાત પ્રદેશ હોય છે. અત્યારના એવા કેઈ સાધન નથી કે જેના દ્વારા તે અહિ તે સમજવા માટે ૩ પ્રદેશે માનવામાં આવ્યા છે.) વ્યવહારિક પરમાણુને જોઈ શકીએ. તે પછી નરી
(૨) પ્રતર અંગુલ – પ્રતર એટલે આંખે તે જોવાની વાત જ ક્યાંથી હોય. માટે તેને
એક પડ. પડ પરમાણુ કહીએ છીએ. વ્યવહારની ગણતરીમાં સહુથી
સમાન જે અંગુલ તે પ્રતર અંગુલ. પ્રથમ છે તેથી વ્યવહારિક પરમાણુ કહીએ છીએ. સૂચી ઉસેધાંગુલ ૪ સૂચી ઉત્સધાંગુલ પ્રતર ઉસેધાંગુલ. અનંત સૂક્રમ પરમાણુઓનો = ૧ વ્યવહારિક પરમાણુ થાય છે. '
સ (ઉપર સૂચી ઉધાંગુલના ૩ પ્રદેશ કપેલા છે. એટલે અનંત વ્યવહારિક પરમાણુઓની = ૧ ઉશ્લેષણ ક્ષણિક
૩૪૩=૯ પ્રદેશ પ્રમાણ પ્રતર ઉત્સધાંગુલ માને.) થાય છે.
(૩) ઘન અંગુલ – ઘન એટલે નક્કર. એની લંબાઈ, ૮ ઉગ્લણ શ્લક્ષિણકાની = ૧ શ્લણ શ્લક્ષિણકા થાય છે.
પહોળાઈ, જાડાઈ ત્રણે સમાન હોય છે.
એટલે પ્રતર અંગુલ x સૂચી અંગુલ = ઘન ઉત્સધાંગુલ, ૮ શ્લણ શ્લફિકાનો = ૧ ઊર્ધ્વરે થાય છે.
(ઉપર પ્રતર અંગુલના નવ પ્રદેશ અને સૂચી અંગુલના ૩ ૮ ઊર્ધ્વરેણુને = ૧ ત્રણ થાય છે.
પ્રદેશે માનેલા છે. એટલે ૯*૩=૨૭ પ્રદેશ પ્રમાણુ ઘન ૮ ત્રસરણને = ૧ રથરોણુ થાય છે.
ઉસે ધાંગુલ માને.) ઉસે ધાંગુલના માપ દ્વારા સવ"
પ્રાણીઓના શરીર મપાય છે. ૮ રથરેણુને
= ૧ કુરુક્ષેત્રના યુગલિયાનો કેશાગ્ર થાય છે.
(૨) પ્રમાણુાંગુલ –યુગાદિ પ્રથમ તિર્થંકર શ્રી ઋષભ
દેવ પ્રભુ એવં ભરત ચક્રવર્તિ આ ૮ કુરુક્ષેત્રના ર લિયાના કેશાન = ૧ હરિવર્ષક્ષેત્ર એવ
બે જેમાં પ્રમાણભૂત છે તે રમ્યક્ષેત્ર ચગલિયાનો કેશાગ્ર થાય છે.
પ્રમાણાંગુલ કહેવાય છે. ૮ હરિવર્ષ (ત્ર એવ રમ્યકક્ષેત્રના યુગલિયાના કેશાન = આ પ્રમાણગલ, ઉસેધાંગુલ કરતા લંબાઈમાં ૪૦૦ ૧ હૈ વત અને હરણ્યવત ક્ષેત્રના યુગલિયાનો કેશાગ્ર ગણો અને પહોળાઈમાં ૨ ગણે હોય છે. જાડાઈ માં પણ થાય છે.
૨ ગણે હોય છે.
Jain Education Intemational
Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org