SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ગણિત અને તેની મહત્તા (મુનિશ્રી સમશેખરજી મ. ના શિષ્ય મુનિશ્રી રત્નશેખરસાગર જૈન આગમ ગ્રંથો મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલા છે. ગણિતાનુયેગનું વર્ણન કરવું ઉચિત છે. ૧ દ્રવ્યાનુયોગ ૨. ગણિતાનુગ ૩. ચરણકરણનુયાગ ૪ ગણિત એ સવ વિદ્યાઓનો પાયો છે. ગણિતના જ્ઞાનથી ધર્મકથાનુગ બુદ્ધિનો વિકાસ થાય છે. પ્રાચીન સમયમાં પણ આપણું જનના દરેક આગમ ગ્રંથમાં ચારે ચાર અનુગ દેશમાં ભાષા અને ગણિતનું જ્ઞાન આપવામાં આવતું હતું. સમાયેલ છે. પ્રવે દરેક આગમ ગ્રંથોના પ્રત્યેક શ્લોકના વર્તમાન સમયમાં ભણાવવામાં આવતા ઈતર વિષાનું જ્ઞાન ચાર ચાર અનુયોગ થતા હતા. પણ એ ચારે અનુગની તે વખતના જમાનામાં ઉચિત જણાતું ન હતું. એટલા માટે પદ્ધતિ પૂર્વાચાર્યોની સાથે જતી રહી. અત્યારના પડતા ભાષા અને ગણિતના વિષય સંબંધિ અનેક ગ્રંથની રચના કાળમાં હંડા અવસપીણીના પાંચમા આરામાં લોકોની સ્મૃતિ પ્રાચીન ઋષિમુનિઓએ કરેલી છે. આપણા દેશમાં ગણિતના ઘટતી જવા માંડી, ઓછી થવા માંડી. તેને લઈને જૈનાગમના પુસ્તકો ગદ્ય અને પદ્ય રૂપમાં જોવા મળે છે. ગણિત સૂફમઅભ્યાસીઓને અભ્યાસની અનુકૂળતા રહે તે લક્ષ્યમાં જ્ઞાનના આધારે જ્યોતિષીઓએ પંચાંગોની રચના કરી. સૂર્ય, રાખી તથા ચારે અનુયોગ જળવાઈ રહે તે હેતુને લઈ ચંદ્રગ્રહણની, તેમ જ અન્ય જરૂરી માહિતી અગાઉથી આપી પૂર્વાચાર્યોએ આગમ ગ્રંથની ચાર વિભાગમાં વહેચણી શકે છે. આપણું ભારતમાં આર્યભટ્ટ નામે મહાન ગણિતકરી દીધી. શાસ્ત્રી થઈ ગયા. તેમણે ગણિતના વિષયમાં અનેક ગ્રંથોની ૧. જેમાં ષડૂદ્રવ્યોની મુખ્યતા હતી તેને દ્રવ્યાનુગમાં રચના કરી છે. તેમ જ થોડા વર્ષો પહેલા કાશીમાં મહામહોસમાવી લીધા. પાધ્યાય દિવાકર શાસ્ત્રીજી ગણિતશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. વિલાયતના મહાન ગણિતશાસ્ત્રાઓ જે ગણિતના દાખલા૨. જેમાં ગણિતના મુખ્યતા હતી તેને ગણિતાચાગમાં એનો ઉકેલ લાવવામાં અસમર્થ નિવડ્યા હતા તેના ગણિતના સમાવી લીધા. દાખલાઓને દિવાકર શાસ્ત્રીજીએ ઉકેલ લાવીને ભારતીય ૩. જેમાં ચરણસિત્તરી અને કરણસિત્તરીની મુખ્યતા હતી ગણિત પદ્ધતિનો પ્રભાવ વિશ્વમાં ફેલાવ્યા હતા. આવા તેને ચરણકરણનુગમાં સમાવી લીધા. વિષયનું જૈન ગ્રંથોમાં પણ સૂકમ વર્ણન કરેલું છે. આ વર્ણન ધ્યાનપૂર્વક અભ્યાસમાં લાવવામાં આવે તો ગણિત ૪. અને જેમાં ધર્મ કથાઓની મુખ્યતા હતી તેને ધર્મ- જેવા ગહન વિષયને સમજવામાં સરળતા રહે. કથાનુગમાં સમાવી લીધા. અહીં આ નાના નિબંધમાં ગણિતશાસ્ત્રના પારિભાષિક (૧) દ્રવ્યાનુયોગમાં ષદ્રવ્ય (૧. ધર્માસ્તિકાય, ૨. ' શબ્દોની માહિતી પણ આપવામાં આવી છે. પારિભાષિક અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદગલાસ્તિકાય, ૫. શબ્દોની માહિતીના અભાવે ગહન વિષય સમજવો મુશ્કેલ જીવાસ્તિકાય, ૬. કાલ), તથા જીવાદ નવતો આદિનો પડે, તેથી આ મુશ્કેલી દૂર કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. સમાવેશ થાય છે. (૨) ગણિતાનુગમાં સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર આદિની દૈનિક, - હવે અહીં ૧. અંગુલ, ૨. યોજન, ૩. રજુ, ૪. પલ્યોપમ, વાર્ષિક આદિ ચાર ગતિ, દરેક પ્રાણીઓના આયુષ આદિન ૫. સાગરોપમ, ૬. સંખ્યાત, ૭. અસંખ્યાત, અને ૮. અનંત સમાવેશ થાય છે. આ પારિભાષિક શબ્દોને ભેદ-પ્રભેદ સહિત વિસ્તારપૂર્વક સમજાવીશું. (૩) ચરકરણાનુગમાં ચરણસિત્તરી એવં કરણસિત્તરી સંબંધી બાબતોને સમાવેશ થાય છે. [૧] અંગુલ – અંગુલ એટલે આંગળ, આંગળી. (૪) ધર્મકથાનુગમાં પૂર્વે થયેલ આરાધક ત્રેસઠસલાકા પૂર્વે પ્રાયઃ દરેક વસ્તુઓ આંગમ, વેત, હાથ, મૂઠ્ઠી પુરુષો, સતીઓ, સંત આદિ મોક્ષમાર્ગની સાધના કરનારા- * આદિ દ્વારા માપવામાં આવતી હતી. હજુ પણ મપાય છે. એના જીવન પ્રસંગેનો સમાવેશ થાય છે. આંગલ ત્રણ પ્રકારના છે – આ નિબંધમાં ચારે અનુગોનું વર્ણન ન કરતાં ફક્ત (૧) ઉસેધાંગુલ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy