SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૫૭. ૨. પ્રતિવાદ કે વિપક્ષ (નિષેધક ) ૧. સકલાદેશ ૩. સંગ્રહ (વિધાયક અને નિષેધક અનુક્રમે) સ્થાત્ ઘડો અસ્તિત્વમાન છે” એ વાક્યથી “અસ્તિત્વ ૪. સમન્વય ( વિધાયક અને નિષેધક બંને એકીસાથે) સાથે રહેતાં ઘડાના અન્ય સવે ગુણાને બંધ કરવાનું ૫. વાદ અને સમન્વય ( વિધાયક, તથા વિધાયક અને છે કામ સકલાદેશનું છે. સકલ એટલે તમામ અને આદેશ એટલે કથન કરનાર. આમ સકલાદેશ તમામ ગુણોનું કથન નિષેધક બંને એકીસાથે). કરનાર છે. આને “પ્રમાણુવાક્ય' કહેવામાં આવે છે, કારણ ૬. પ્રતિવાદ અને સમન્વય (નિષેધક, તથા વિધાયક અને તે પ્રમાણ સંપૂર્ણ વરતને કે તમામ ગુણોને ગ્રહણ કરનાર નિષેધક બંને એકીસાથે) છે. અનેક લક્ષણયુક્ત વસ્તુ પ્રમાણનો વિષય છે. આપણે ૭. સંગ્રહ અને સમન્વય ( વિધાયક અને નિષેધક બંને જાણીએ છીએ કે પદાર્થ અનંત ગુણયુક્ત છે પરંતુ આ અનુક્રમે, તેમ જ વિધાયક અને નિષેધક એકીસાથે) સર્વનું વર્ણન આપણે માટે શક્ય નથી. આ મુશ્કેલી અથવા નિવારવા માટે આપણે તે પદાર્થના એક ગુણને વર્ણવતો એક શબ્દ જ વાપરીએ છીએ અને અન્ય ગુણેનું તેની ૧. અસ્તિત્વ કે સત્ સાથે તાદામ્ય હોવાનું માનીએ છીએ. આ પદ્ધતિ દ્વારા ૨. અભાવ કે અસત્ આપણે પદાર્થને માત્ર વિશિષ્ટ પાસાના વર્ણન દ્વારા તેના ૩. અસ્તિત્વ અને અભાવ ૪ મૂળભૂત વિધાનો સર્વે લક્ષણોનું વર્ણન કરી શકીએ છીએ. આ વિધાન પ્રકાર ૪. અવર્ણનીયતા સકલાદેશ” કહેવાય છે. “ચાતુ ઘડો અસ્તિત્વમાન છે” એ ૧+૪=૫ અરિતત્વ અને અવર્ણનીયતા. વિધાનમાં “અસ્તિત્વ' શબ્દ ઘડાના અન્ય સેવે પાસાં ૨+૪=૬ અભાવ અને અવર્ણનીયતા. (કાળ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણીદેશ, સંસર્ગ ૨+૫ ૭ અસ્તિત્વ, અભાવ અને અવર્ણનીયતા. સ્થાત્ ” વગેરેને) સમાવિષ્ટ કરે છે. ૧. સર્વપ્રથમ આપણે વાદ કે પક્ષ તરીકે અરિતવ ૨. વિકલાદેશ : લઈએ. ચાતુ ઘડો અસ્તિત્વમાન છે” એ વાક્યથી ઘડાના ૨. તેના પ્રતિવાદ તરીકે અભાવ મળે છે. માત્ર અસ્તિત્વને દર્શાવવાનું કાર્ય વિકલાદેશનું છે. વિકલ ૩. ત્યારબાદ આપણે અરિતવ અને અભાવ બંનેને એટલે અપૂર્ણ કે અમુક વસ્તુધર્મ અને આદેશ એટલે કથન એકીસાથે અનુક્રમે મૂકીએ છીએ. કરનાર. આ રીતે વિકલાદેશ એટલે અપૂર્ણ કે અમુક વસ્તુ ધર્મનું કથન કરનાર. વિકલાદેશને નયવાક્યો માનવામાં ૪. ત્યાર પછી આપણે અસ્તિતવ અને અભાવ બંનેને એકીસાથે એક જ સમયે મૂકીએ છીએ. (આપણે એક જ સમયે અરિતવ અને અભાવનું બંનેનું વર્ણન કરી શકતા નય પ્રમાણુના અંશ છે. પ્રમાણુ સંપૂર્ણ વસ્તુને ગ્રહણ નથી, કારણ કે આપણું વિધાન પ્રથમ બે વિધાનામાંથી કોઈ કરે છે, જયારે ‘ય’ તેમાંના બંશને ગ્રહશું કરે છે. એક પણ એક જ અનિવાર્ય રીતે હોઈ શકે. તેથી આપણે તેને અંશ સહિત વસ્તુ નયને વિષય છે. પ્રમાણુ એટલે જ્ઞાન. અવર્ણનીય-અવક્તવ્ય કહીએ છીએ) વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જ્ઞાન આપનાર “પ્રમાણુ” છે અને આ જ્ઞાનને પ્રકાશમાં મૂકનાર વાકય ‘ પ્રમાણુ વીકછે. વસ્તુના આ ૪ મૂળભૂત વિધાન છે. અમુક અંશનું જ્ઞાન આપનાર ‘નય’ છે અને તે અમુક અંશના ૫. પ્રથમ વિધાનમાં ચોથું વિધાન ઉમેરતાં પાંચમું જ્ઞાનને પ્રકાશમાં મૂકનાર વાક્ય ‘નયવાકય” છે. ‘નય પણ વિધાન મળે છે. વિચારાતમક જ્ઞાન જ છે. ૬. બીજા વિધાનમાં ચોથું વિધાન ઉમેરતાં છઠ્ઠ વિધાન નયના પ્રકાર : મળે છે. ૭. ત્રીજા વિધાનમાં ચોથું વિધાન ઉમેરતાં સાતમું વિધાન વસ્તુ કે પદાર્થ અનંત લક્ષણયુક્ત છે અને તેમાંથી મળે છે. અમુક લક્ષણને લગતાં અભિપ્રાયની રચનાને “નય” સંજ્ઞા આપવામાં આવે છે. એક જ વસ્તુ પરત્વે વિભિન્ન દષ્ટિસકલાદેશ અને વિકલાદેશ : બિંદુએથી ઉદ્દભવતા વિભિન્ન યથાર્થ અભિપ્રાયો કે વિચારો પ્રમાણુનય-તત્તવલેક મુજબ, દ્વાત્મક સપ્તભંગીનયના “નય” તરીકે ઓળખાય છે અને તેથી નય પણ અનંત છે પ્રત્યેક વિધાનના બે પ્રકાર છે : ૧. સકલાદેશ અને ૨. “નય”ની વ્યાખ્યા વિશિષ્ટ અભિપ્રાય કે દષ્ટિબિંદુ તરીકે વિકલાદેશ. આપી શકાય. તે પદાર્થ અંગે આંશિક સત્યની અભિવ્યકત Jain Education Intemational For Private & Personal Use Only ation Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy