SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ५७० જનરત્નચિંતામણિ પ્રથમ અને દ્વિતીય એ બે મૂળ પ્રકારો છે. આવે તો તે અવક્તવ્ય બને છે. તે અવક્તવ્ય છે, છતાં તે (૩) “સ્યાત્ ઘડો અસ્તિત્વમાન છે અને અસ્તિત્વમાન અસ્તિત્વમાન છે. નથી” એ તૃતીય વિધાનના સ્વીકાર માટે આધાર એ છે કે (૬) સ્પાત ઘડો અસ્તિત્વમાન નથી અને અવક્તવ્ય ઘડે સ્વ-દ્રવ્ય-કાળ-ક્ષેત્ર–ભાવના સંદર્ભમાં અસ્તિત્વમાન છે” એ વિધાનને અર્થ એ છે કે ઘડો તેના અભાવદર્શક છે અને પર-દ્રવ્યાદિના સંદર્ભમાં અસ્તિત્વમાન નથી. આ પાસાંના સંબંધમાં અસ્તિત્વમાન નથી, પરંતુ તેના અસ્તિત્વવિધાન દ્વારા ઘડાના અસ્તિત્વ અંગે વિધિ અને નિષેધ બંને દેશી અને અભાવદશી સ્વરૂપોના દૃષ્ટિબિંદુથી નિહાળતાં ક્રમશઃ કરવામાં આવેલ છે. આ વિધાન મુજબ, નિર્ણયનો તે “અવક્તવ્ય” બની રહે છે. આ દષ્ટિબિંદુ અવક્તવ્યતા પ્રથમ ભાગ ઘડાના વ્યકિતગત ગુણધર્મોના અસ્તિત્વના અને અભાવના સંયોજનને નિર્દેશે છે. દષ્ટિબિંદુથી સત્ય છે અને તેને દ્વિતીય ભાગ ઘડામાં અન્ય (૭) “ચાત્ ઘડે અસ્તિત્વમાન છે, અસ્તિત્વમાન નથી ગુણધર્મોના અભાવના દષ્ટિબિંદુથી સત્ય છે. આનો અર્થ એ છે કે ઘડો તેના વ્યક્તિગત ગુણધર્મોના દષ્ટિબિંદુથી અને અવક્તવ્ય છે” એ વિધાનનો અર્થ એ છે કે ઘડો અરિતત્વમાન છે અને તે તેનામાં અન્ય ગુણધર્મોની ગેર તેના પિતાના ગુણધર્મોને લીધે અસ્તિત્વમાન છે, તેના હાજરીના દષ્ટિબિંદુથી અસ્તિત્વમાન નથી. આ વિધાનમાં અભાવદશક ગુણધર્મોના સંબંધમાં અસ્તિત્વમાન નથી અને બે પર્યાની ક્રમિક અભિવ્યક્તિ છે એ ખાસ નોંધપાત્ર છે. બંને દૃષ્ટિબિંદુઓને એકીસાથે લેતાં તે “અવક્તવ્ય” છે. આ દષ્ટિબિંદુ ઘડાના અસ્તિત્વ, અભાવ અને અવક્તવ્યનું (૪) “સ્થાત્ ઘડો અવક્તવ્ય છે” એ વિધાન ત્યારે સંયોજન છે. સત્ય બને છે કે જ્યારે પુરોગામી વિધાનના બંને દષ્ટિ કોઈપણ પદાર્થની નિયતા-અનિત્યતા, તાદામ્યબિંદુઓનો એક જ સમય સ્વીકાર કરવામાં આવે છે. હિ ભિન્નતાના સંબંધમાં આ સાત વિધાનોની રચના કરી જ્યારે ઘડાના સંદર્ભમાં અસ્તિત્વ અને અભાવ બંને શકાય. જૈન મતે, આ સપ્તભંગી નય વાસ્તવિકતાનું પર્યાયી ખ્યાલે એકી સાથે સ્વીકારવામાં આવે ત્યારે તે અવક્તવ્ય વર્ણન આપણને આપે છે. અનુભવની બાબતોમાં સમગ્ર બની રહે છે. ઘડાને સત્ અને અસત્ કહેવું હોય તો તેને અને સંપૂર્ણ સત્યની રચનાની અશક્યતા અને અનુભવાતીત માટે સત્, અસત્ કે અન્ય કેઈ શબ્દ ઉપગી થતો ન બાબતોમાં ભાષાની અપર્યાપ્તતા આ જૈન સિદ્ધાંતના હાર્દને હોવાથી જૈન શાસ્ત્રકારો તેને “અવક્તવ્ય” શબ્દથી વ્ય યોગ્ય ઠરાવે છે. વહારમાં મૂકે છે. આ સ્થિતિમાં ઘડાને યથાર્થરૂપે બંને રૂપે (કમિક રીતે નહીં પરંતુ એકીસાથે ) દર્શાવ હોય પદાર્થના વિશિષ્ટ પાસાનું સત્ય નક્કી કરવાનું હોય તે તે દર્શાવવા માટે કોઈ શબ્દ છે જ નહીં અને તેથી ત્યારે તે દૃષ્ટિબિંદુથી જ તેનું પરીક્ષણ કરવું જોઈએ. ઘડો અવક્તવ્ય છે” એમ કહેવામાં આવે છે. અસ્તિત્વ અને પદાર્થનું પ્રત્યેક પાસું સાત દૃષ્ટિબિંદુઓથી નિહાળી શકાય અભાવ એ બે પાસાં પ્રતિ એકી સાથે ધ્યાન મને વૈજ્ઞાનિક અને આમાંનુ પ્રત્યેક દૃષ્ટિબિંદુ સત્ય છે, પરંતુ તે પાસા અને તાર્કિક અશક્યતા છે. એકાંત સત્ અને અસત્ પરસ્પર અંગેનું સમગ્ર સત્ય સાત દષ્ટિબિંદુઓના સંયોજનમાં નિષેધક છે અને તેથી એક અને સમાન વસ્તુમાં બંનેનું એકી નિહિત છે. વસ્તુમાત્ર અંગેના નિર્ણયની આ નય સપ્તભંગી સાથે આરોપણ અશક્ય છે. આથી “ઘડો અવક્તવ્ય છે” જૈન કંવાદની વિશિષ્ટ અને અદ્વિતીય પદ્ધતિ છે. આ એમ કહેવામાં આવે છે. તંદ્રાત્મક પદ્ધતિ સ્યાદ્વાદના સિદ્ધાંતને અનુસરે છે. બીજા તૃતીય અને ચતુર્થ વિધાન પ્રકારો પ્રથમ બે વચન શબ્દોમાં, સ્યાદ્વાદ આ પ્રકારની ધાત્મક પદ્ધતિ દ્વારા જ પ્રકારના સંયોગથી ઉદ્દભવ્યા છે. પ્રારંભના બે વિધાન વ્યક્ત કહી શકાય. સ્યાદ્વાદ જન દર્શનનો પાયો છે. જે અર્થ દર્શાવે છે તે જ અર્થને તૃતીય વચનપ્રકાર કમિક ' જેવી રીતે અસ્તિતવદિ ઘડાને ઉપરોક્ત ઉદાહરણુમાં લાગુ રીતે દર્શાવે છે, જ્યારે ચતુર્થ વચન પ્રકાર ક્રમ વગર– પાડવામાં આવેલ છે તેવી રીતે શાશ્વત-અશાશ્વત, એકયુગપ-એકીસાથે દર્શાવે છે. અનેક, વર્ણનીય-અવર્ણનીય જેવા પદો પણ કેઈપણ પદાર્થને ઉપરોક્ત ચાર મૂળભૂત વિધાનો છે અને પ્રથમ, દ્વિતીય લાગુ પાડી શકાય. વિધાન આ શબ્દફેર સાથે સમાન જ અને તૃતીય વિધાનોમાં ચતુર્થ વિધાન ઉમેરતા અનુક્રમે રહેશે. દા. ત. સ્યાત્ ઘડો નિત્ય છે (તેના દ્રવ્યના દષ્ટિપાંચમું, છઠું અને સાતમું વિધાન આવે છે. બિંદુથી), સ્યાત્ ઘડો નિત્ય નથી (તેના પરિવર્તનશીલ સ્વરૂપ-પર્યાય-ના દષ્ટિબિંદુથી). (૫) સ્વાતુ ઘડે અસ્તિત્વમાન છે અને અવક્તવ્ય છે? એ વિધાનો અર્થ એ છે કે ઘડો તેના અસ્તિત્વદશી શ્રી મોહનલાલ મહેતા જન ઢંઢવાદ-આન્ધીક્ષિકીના સ્વરૂપનાં સંબંધમાં અતિવમાન છે, પરંતુ જે તેના સપ્તભંગીનયનું હાર્દીિ નીચે મુજબ દર્શાવે છે: અસ્તિત્વદશી" અને અભાવદશી સ્વરૂપને એકી સાથે લેવામાં ૧. વાદ કે પક્ષ (વિધાયક) Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy