SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જેનરત્નચિંતામણિ છીએ. જ્યારે આપણે પદાર્થના આ વિશિષ્ટ ધમ અંગે છે અને નહીં કે નિરપેક્ષ અર્થમાં. કેઈ નિર્ણય નિરપેક્ષ કથન કરીએ છીએ ત્યારે આપણે સ્થાત્ ” શબ્દનો ઉપયોગ રીતે સાચો નથી અને કોઈ નિર્ણય નિરપેક્ષ રીતે પેટે કરવાનો રહે છે, અર્થાત્ અમુક વિશિષ્ટ દષ્ટિબિંદુથી, આ નથી. પ્રત્યેક નિર્ણય અમુક અર્થમાં સાચે છે અને અન્ય પદાર્થ આવે છે અને અન્યથા નથી એમ કહેવાનું રહે છે. અર્થમાં ખોટો છે. ” દા. ત. “ઘડો સત્ છે” એમ કહીએ ત્યારે આપણે ઘડાના અસ્તિત્વના પાસાની પસંદગી કરીએ છીએ અને તેના અન્ય યાદ્વાદ વાસ્તવિકતા અંગેનો નિશ્ચિત ખ્યાલ છે. પાસાંની નહીં. તેથી “સ્યાનું ઘડો સતુ છે” એમ કહેવામાં આમ છતાં પ્રત્યેક વિધાનની પૂર્વે “સ્થા” હોવાને લીધે, આવે છે. એ જ પ્રમાણે, “ગાંધીજી” ભારતના રાષ્ટ્રપિતા છે કેટલાક સમીક્ષકના મતે, સ્યાદ્વાદ નિશ્ચિયવાદ નહીં પરંતુ એમ કહીએ ત્યારે ગાંધીજીના અનેક પાસાંમાંથી આ એક સંશયવાદ છે. તેમના મતે, એક જ વસ્તુને સત્ – અસતુ પાસાની પસંદગી આપણે કરીએ છીએ. ગાંધીજી કસ્તુરબાના કે નિત્ય – અનિત્ય કહેવી એ સંશયવાદ સિવાય અન્ય કંઈ પતિ, તેમના પુત્રોના સંબંધમાં પિતા, તેમના પિતાના નથી. આ ટીકા યોગ્ય નથી. વસ્તુ સત્ તેમ જ અસત્ છે સંબંધમાં પુત્ર વ. પણ છે. સ્યાદ્વાદ એક જ વસ્તુમાં ભિન્ન પરંતુ તે જે સ્વરૂપમાં સતું, છે તે સ્વરૂપમાં અસતું નથી. તે ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન ધર્મો–લક્ષણોનું કથન કરે છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી સત્ તેમ જ અસત્ છે. નિર્ણય વાસ્તવિકતા અંગે છે અને તે વાસ્તવિકતાના પાસાં નિદેશે આ રીતે યાદ્વાદ અર્થાતુ વિધાનોની સાપેક્ષતાનો છે અને વાસ્તવિક્તા આગે કે નિશ્ચિત મતવ્ય સિદ્ધાંત નિર્ણયની સાપેક્ષતાનો સિદ્ધાંત છે. પદાર્થ અને વાસ્તવમાં શક્ય નથી, કેઈ પણ એક નિર્ણય વાસ્તવિકતાનું કાંતાત્મક (અનેક લક્ષણયુક્ત) છે અને જ્યારે પદાર્થ વિશિષ્ટ સંપૂર્ણત : આકલન કરી શકે નહીં. સ્વાભાવિક રીતે જ નિર્ણયના સ્વરૂપમાં વ્યક્ત થાય ત્યારે આ અભિવ્યક્તિને કેઈપણ નિર્ણય અત્યંત જરૂર અને અનેકાંત એવા સ્યાદ્વાદ” તરીકે ઓળખાય છે. પદાર્થના લક્ષણોની વાસ્તવિકનું વર્ણન કરવા પર્યાપ્ત નથી. વાસ્તવિકતા અંગે અભિવ્યક્તિ વિભિન્ન દૃષ્ટિબિંદુઓથી કરી શકાય અને આ વાસ્તવમાં કોઈ નિશ્ચિત ખ્યાલ શક્ય નથી અને આ દષ્ટિબિંદુઓ “ચાત્' શબ્દ સાથે વ્યક્ત કરવામાં આવે છે. વાસ્તવિકતા અંગેનો જૈન દર્શનને નિશ્ચિત ખ્યાલ છે. અનેકાંતાત્મક પદાર્થ અંગેનો નિર્ણય “સ્યાદ્વાદતરીકે સ્થાદ્વવાદ વસ્તુતઃ સંશયવાદ નથી પરંતુ સાપેક્ષ નિશ્ચયવાદ ઓળખાય છે. છે. આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવ સમુચિત રીતે દર્શાવે પદાર્થ અનેકાંતામક છે અને તેથી જ તેના અગેનો છે: “ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ દ્વારા અવલોકન કર્યા વિના નિર્ણય સાપેક્ષ છે. અનેકાંતાત્મક પદાર્થના અભાવમાં કઈ પણ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે સાપેક્ષ નિર્ણય અશકય છે. આમ નિણ યની સાપેક્ષતા નહીં, આ માટે સ્યાદ્વાદ ઉપયોગી અને સાર્થક છે.. અનેકાંતાત્મક પદાર્થ અંગેનો સાપેક્ષ નિર્ણય છે. તેથી સ્યાદ્વાદ સંશયવાદ નથી” સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી સ્યાદ્વાદને અનેકાંતવાદ પણ કહી શકાય. અનેકાંતાત્મક અપેક્ષાએ અવલોકન કરવાનું, અનેકાંગી અવલોકન દ્વારા પદાર્થ અંગેના નિર્ણયને “ અનેકાંતવાદ” તરીકે પણ નિર્ણય કરવાનું દર્શાવે છે. એક જ પદાર્થ માં વિભિન્ન ઓળખાવી શકાય. “સ્થા દ્વાદ”માં “સ્યાત શબ્દ પદાર્થના અપેક્ષાઓથી વિરોધી ગુણુયુક્ત હોવાને નિશ્ચય કરવા એ અનેક પાસાં વ્યક્ત કરે છે અને તેથી તેને “ અનેકાંતવાદ' સ્યાદ્વાદ છે. આ રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન તરીકે પણ નિદેશી શકાય. અપેક્ષા દૃષ્ટિએ ભિન્ન ભિન્ન ગુગે (વિરુદ્ધ જેવા લાગતાં પણ) સંગત થતાં જણાતા હોય અને આને સ્વાદમાં આ રીતે “પદાર્થ સ્વયં” અનેકાંત છે. અર્થાત્ અનેક પ્રામાણિક સ્વીકાર કરવામાં આવતો હોય તે તેને સંશયવાદ લક્ષણાનું અધિષ્ઠાન છે. પદાર્થના પ્રત્યેક લક્ષણની અભિ- કેવી રીતે કહી શકાય? સ્યાદ્વાદ સંશયવાઢ નહી પરંતુ વ્યક્તિ “સ્થાત્ ” શબ્દ સાથે કરવામાં આવે છે અને તેથી સાપેક્ષ નિશ્ચયવાદ છે. પદાર્થ અગેને નિર્ણય “સ્યાવાદ” છે. આ નિર્ણય અને કાંતાત્મક પદાર્થની અભિવ્યક્તિ છે અને તેથી તેને અનેકાંતવાદ ન તે અસ્પષ્ટ છે, ન તો સ્વ – વિરોધી “અનેકાંતવાદ”નું નામ આપી શકાય. છે. તે પદાર્થના અત્યંત અર્થમય ખ્યાલની સુવ્યવસ્થિત દાસગુપ્તા “સ્યા ” શબ્દની અગત્ય દર્શાવતાં જણાવે - અભિવ્યક્તિ છે. વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા શક્ય સમન્વય છે, “પ્રત્યેક કથનનું સત્ય...માત્ર શરતી છે અને નિરપેક્ષ ૧ કરી કે ભિન્ન કે વિરુદ્ધ દેખાતા મતને સમુચિત રીતે સમન્વય દષ્ટિબિંદુથી અકથ્ય છે. તેથી યથાર્થતાની ખાતરી માટે, અનેકાંત દષ્ટિનું સ્વરૂપ છે. અનેકાંતવાદ સમન્વયવાદ છે. પ્રત્યેક કથન પૂર્વ સ્થાત્ ” શબ્દ મૂકવામાં આવે છે. આ ૧ Dasgupta's, A History of Indian Phloiદર્શાવે છે કે કથન માત્ર સાપેક્ષ છે, અમુક દૃષ્ટિબિંદુથી sophy, P. 179 (Cambridge University Prks s અને અમુક મર્યાદા હેઠળ, કેઈક રીતે કરવામાં આવલ 1922, Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy