SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરનચિંતામણિ અંજનશલાકા અને યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવો સાગરને પાર કર. જેને શ્રદ્ધા-વિશ્વાસ સાથે પોતાના નાનામેટા દરેક આયોજનમાં વાસક્ષેપની પ્રક્રિયાને સારું એવું મહત્ત્વ આપતા રહ્યા છે; જ્યારે દિગમ્બર સમ્પ્રદાયમાં વાસક્ષેપને રિવાજ નથી. Tir પ્રભાવના પ્રાણપ્રતિષ્ઠા ચ્યવન કલ્યાણ સાથે સંબંધિત છે. અને અંજનવિધિ એ કેવળજ્ઞાન કલ્યાણુકરૂપ છે. જો કે મોક્ષમાંથી પ્રતિષ્ઠિત તીર્થકર ભગવંતનો આત્મા અત્રે આવતો નથી; પણુ ભગવંતના આત્માની સાથે પોતાના આત્માને અભેદ ઉપચાર ગુણ દ્વારા કરીને જે પ્રતિમા કરવામાં આવે છે તેમાં સ્થાપના કરવામાં આવે છે. આવા અભેદ ઉપચારને આહાય જ્ઞાન કહેવામાં આવે છે, અને તે દરેક વ્યાયદર્શનકારને માન્ય છે. આ પ્રાણપ્રતિષ્ઠા મૂળ પાંચ દિવસની હોય છે પણ અન્ય વિધિવિધાનોને લીધે નવ અગર અગિયાર દિવસ સુધી કરવામાં આવે છે. તેમાં ભગવાનના ગર્ભધારણુથી મોક્ષ સુધીનાં પાંચ કલ્યાણક ઊજવવામાં આવે છે અને પ્રતિમાને સૂરિમંત્ર દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. અર્થાત્ ભદ્રાસને વિરાજિત કરવામાં આવે. આવા મહોત્સવ દ્વારા ભવ્ય જીવોની દશનશુદ્ધિ થાય છે. આવા પ્રતિષ્ઠાના દિવસે માં અનુકંપાદાન, ઉચિત દાન આદિ કરવામાં આવે છે. આ કાળમાં કદમ્બગિરિ અને આગમમંદિરની પ્રતિષ્ઠાને જરૂર યાદગાર ગણાવી શકાય. અન્યત્ર પણ આવા યાદગાર મહોત્સવ ઊજવાયા છે. સ્વયંને લાભ તે ભાવ અને તે દ્વારા અન્યને લાભ તે પ્રભાવના. જૈન ધર્મમાં “પ્રભાવના” એક અતિ પ્રચલિત શબ્દ છે. પ્રભાવ પડે તેવું કામ પ્રભાવના કહેવાય છે. ધર્મપ્રભાવના એટલે ધર્મ તરફ લોકોનું આકર્ષણ વધે તે કાર્ય પ્રકાર, આ ધર્મભાવના આઠ રીતે થાય છે. ઉત્તમજ્ઞાન, ઉત્તમવિદ્યા, ઉત્તમકલા, ઉત્તમ વક્તા, ઉત્તમતપ, મહાન સત્તા અને અતિ ધન વડે પ્રભાવક કાર્યો થાય છે. આ આઠમાંથી કેઈપણ એક પ્રકારે ધર્મભાવના કરનાર વ્યક્તિ પ્રાભાવિક પુરુષ કહેવાય છે. છે. જન દર્શનમાં અહિંસા, અનેકાંત, અપરિગ્રહ Lી -RSS અનેક મનીષીઓએ જૈનધર્મની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. કારણ ઉપરોક્ત ત્રણ બાબતની વાત અને તેની સૂકમ બે ત્રણ વાસક્ષેપનો મહિમા વિવેચના એવી સુંદર રીતે કરાયેલ છે કે આજે નહીં પણ ભવિષ્ય તટસ્થ દૃષ્ટિથી જોનાર કોઈપણ માનવ આ દર્શનથી મુગ્ધ થયા વિના રહેશે નહિ. આ અપૂર્વ ત્રિપુટીને કારણે પરદેશના અનેક ચિંતકો જૈનધર્મના ચુસ્ત અનુયાયીઓ બન્યા છે. જૈનાચાર્યોએ તો અહિંસાની મહત્તાનાં ગીતે જૈનધર્મના શ્વેતાંબર જૈનસંધમાં એક એવી પ્રણાલિકા ભરપેટે ગાયાં છે. એટલું જ નહિ પણ તે અહિંસાને છે કે જ્યારે જેને પોતાના આત્માની ઉન્નતિ માટે કંઈપણ જીવનમાં આચરી બતાવી છે. અહિંસાનું અમૂલખ માહાતમ્ય પ્રકારનું ઉત્તમ અનુષ્ઠાન શરૂ કરે છે તે પૂર્વે ત્યાગી-વૈરાગી સમજાવતાં કહેવાયું છે કે આ અહિંસા શબ્દમાંથી જ જગતની એવા પિતાના ગુરુવર્યો પાસે પોતાના મસ્તક ઉપર વાસક્ષેપ સર્વ સુંદર ભાવનાઓ જન્મ લ્ય છે. અહિંસા પર જ નખાવે છે. વાસ એટલે જેમાં સુગંધી દ્રવ્ય રહ્યા છે તેનો આખી દુનિયાનું મંડાણ થયું છે... પ્રેમ આમાંથી જ જન્મે. ક્ષેપ કરો. આ દ્રવ્ય જેમ સુગંધ પ્રસરાવે તેમ હું આ વિધવાત્સલ્ય પણ આમાંથી જ જાગે... અને વિશ્વોદ્ધારની અનુષ્ઠાન દ્વારા મારા આત્મામાં ગુણોરૂપી સુગંધને ધારણ સુંદર વિચારધારા પણ આમાંથી જ ઉદ્દભવે. એ હકીકત સ્પષ્ટ છે કે કષાયોનું શમન કર્યા વગર અને ગુરુ વાસક્ષેપ કરે છે ત્યાર પછી “નિથારગ પારગાહહ ઈદ્રિયદમન કર્યા વિના અહિંસા જીવનમાં આવતી નથી. એ પ્રમાણે કહે છે. એટલે કે ભવ્ય જીવ! તું આ સંસાર- પરિગ્રહની તીવ્ર લાલસા હિંસાને નિમંત્રે છે એટલે મમતાને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy