SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૫૪૭, લગાડી માં આવી છે. આ છે. તેવી રીતે લેના વખતમાં સો વર્ષ બળ હતુ ઉપવાસ કરી શક્તિ ખીલવવા માટે, ઉપસર્ગો કે પરિષહોને જીતવા માટે પ્રતિજ્ઞા પણ લેવાય છે અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત કરવામાં આવે છે. સાધક જંગલ, ગુફા, સમશાનભૂમિ, વિષયનું ધ્યાન કે ચિંતન કરાય છે. (ઠાણેણં, મણેલું, ખંડિયેર વગેરે એકાંત સ્થળમાં જઈને અભિભવ કાઉસગ્ગ ઝાણેણં અપ્રાણું વોસિરામિ) કાસમાં જે ધ્યાન ધરાય છે એ જ શુભ પ્રકારનું રહે છે તે ઉત્તમ કોટિની અભિભવ કાયોત્સર્ગ અચાનક કોઈ સંકટ આવી પડે સાધના બને છે. કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરનાં મેટાં ત્યારે પણ કરવામાં આવે છે. આગ લાગવી, ધરતીકંપ અશુભ કર્મોને ઝડપથી ક્ષય કરી શકાય છે. કાકૅસગ્ન થ, હોનારત થવી, દુકાળ પડે, યુદ્ધ થવું, રાજ્ય તરફથી આત્મામાં રહેલા દોષોને, દુર્ગણોને દૂર કરે છે અને ગુણેની દમન – પીડન થવું વગેરે પરિસ્થિતિમાં સાધક અભિભવ વૃદ્ધિ કરે છે, કાઉસગ્ગથી આત્માની શુદ્ધિ થાય છે, અને કાઉસગ્ગ – ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. અથવા એવા ? શુદ્ધિમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતાં, અર્થાત્ સંપૂર્ણ શુદ્ધિ પામતાં કાઉસગ્ગમાં રહેલા મહાતમા ગજસકમાલ, દમદત રાષિ મુક્તિ પ્રાપ્ત થાય છે. જે દોષ કે અતિચારાની શક્તિ એકલા પ્રતિક્રમણથી પણ થતી નથી તે શુદ્ધિ કાયો-સર્ગથી વગેરેની જેમ, ઉપસર્ગો થવા છતાં જરા પણ ચલિત થતા નથી, જરૂર પડે પ્રાણત્યાગ થવા દે છે. થાય છે એમ કહેવાય છે. ચઉસરણ પન્નામાં કાઉસગ્ગને માટે ત્રણ ચિકિત્સાની ઉપમા આપવામાં આવી છે. જેવી | અભિભવ કાર્યોત્સર્ગ ઓછામાં ઓછો અંતરમુહર્તન રીતે ગૂમડાને મલમપટ્ટા લગાડી રોગ નિર્મૂળ કરવામાં અને વધુમાં વધુ એક વર્ષનો હોય છે. શક્તિ અનુસાર તે આવે છે, તેવી રીતે જીવનમાં રહેલી અશુભ વૃત્તિઓ કે અ૯પ સમય, દિવસ, રાત, પક્ષ, ચાતુર્માસ કે એક વર્ષ અશુદ્ધિઓને નિર્મૂળ કરીને આત્માના શુદ્ધિકરણનું કાર્યો સુધી કરાય છે. ભગવાન ઋષભદેવના વખતમાં સળંગ એક કાયોત્સર્ગથી થાય છે. વર્ષ સુધીના ઉપવાસ કરી શકાતા હતા. ત્યારે તેવું શરીરબળ હતું. બાહુબલિએ પોતાના ભાઈ ભરત મહારાજા કાઉસગ્નમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની એકાગ્રતાનું સાથે યુદ્ધ છેડી દઈને યુદ્ધભૂમિમાં જ એક વર્ષ સુધીના અનુસંધાન થતાં ચિંતનધારા વધુ ઉકટ ને વિશેષ ફલવતી કાસગ કર્યો હતો. દયાનમાં તેઓ એવા લીન હતા બને છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયાસ ધ્યાનમાં ઉગ્ર અને શરીરથી એવા અચલ હતા કે પક્ષીઓએ એમની તપશ્ચર્યા કરે છે. એ જઈ શ્રેણિક રાજા એ ભગવાન મહાવીરને દાઢીના વાળમાં માળા બાંધ્યા હતા. કરેલા પ્રશ્નનો જવાબ ભગવાન બે વખત જુદા જુદા આપે છે. શુભ વિચારધારામાંથી અશુભ વિચારધારામાં રાજર્ષિ ઉત્તરાધ્યયનના ૨૯મા અધ્યયન માં કાયોત્સર્ગનો મહિમા એટલા નીચે ઊતરી જાય છે કે જે તે વખતે દેહ છોડે સમજાવવામાં આવ્યા છે. પ્રભુ મહાવીર સ્વામીને પ્રશ્ન તે સાતમી નરકે જાય પરંતુ ત-ક્ષણ પોતાની અવસ્થા પૂછવામાં આવે છે: “હે ભગવાન કાસર્ગથી જીવને શે તથા પિતાનું મૂળ આત્મસ્વરૂપ વિચારી, શુભ ધ્યાનની લાભ થાય છે ?” પરંપરાએ તેઓ ચડવા લાગે છે. જો તેઓ તે વખતે દેડ ભગવાને કહ્યું : “હે આયુષ્યમાન, કાયોત્સર્ગ થી ભૂત છોડે તો સર્વાર્થસિદ્ધિની દેવગતિ પામે પરંતુ રાજર્ષિ તો અને વર્તમાનકાળના અતિચારાની શુદ્ધિ થાય છે. જેમ શુભ ચિંતનધારામાં એથી પણ ઊંચે ચડ્યા અને શુકલ મજૂર પોતાના માથેથી જે ઉતારી નાખ્યા પછી હળવે ધ્યાન વડે કેવળજ્ઞાન પામ્યા. ધારો કે આ પ્રકારનું શુભાશુભ થાય છે, તેમ જીવ કાયોત્સર્ગથી કર્મના ભારને ઉતારીને ધ્યાન રાજર્ષિએ કાઉસગ્ગ વિના એમ ને એમ કર્યું હોત હળવો બને છે. કાર્યસર્ગથી પ્રશસ્ત અધ્યવસાયમાં વર્તત તો? તે કદાચ આટલા તીવ્ર શુભાશુમ પરિણામની શક્યતા જીવ સુખપૂર્વક વિચરે છે.” અને અશુભમાંથી શુભમાં જવાના પરિવર્તનની આટલી - જૈન માન્યતા અનુસાર કાસર્ગના શ્વાસરછુવાસથી ત્વરિત શક્યતા ન હતા. કાઉસગ્ગ ધ્યાનની આ વિશિષ્ટતા છે. દેવતાનું આયુષ્ય બંધાય છે. અલબત્ત, જીવની પોતાની સંયમની આરાધના માટે ત્રણ પ્રકારની ગુપ્તિ બતાવવામાં કક્ષા અને કાયોત્સર્ગના પ્રકાર ઉપર પણ એને ઘણો આવી છે. મન ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્ત. કાયગુપ્તિ આધાર રહે છે. ભવ્ય જીવો કાથો સગેના એક શ્વાસ- બે પ્રકારની છે : એક પ્રકારની કામગુપ્તમાં શરીરની કોઈ રચ્છવાસથી ૨,૪૫,૪૦૮ પાયમ જેટલું દેવગતિનું આયુષ્ય પણ પ્રકારની ચેષ્ટાને સર્વથા અભાવ હોય છે, અને બીજા બાંધે છે. એક લેગસના પચીસ શ્વાસરૃવાસમાં ૬૧,૩૫.- પ્રકારની કામગુપ્તિમાં શરીરની ચેષ્ટાઓ નિયંત્રિત હોય છે. ૨૧૦ પલ્યોપમનું આયુષ્ય બંધાય છે. આમ શ્રદ્ધા, મઘા, ઉપદેશપ્રાસાદમાં લહમીસૂરિએ કહ્યું છે : ધી, ધારણુ, અનુપ્રેક્ષા ઇત્યાદિ વડે કરાયેલા ઉત્તમ કાયમુસિદ્ધિ પ્રેરંગ, ચેષ્ટાનવૃત્તિલક્ષણા કાયોત્સર્ગનું ઘણું મોટું ફળ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. યથાગમ દ્વિતિય ચ, ચેષ્ટાનિયમલક્ષણા કાયોત્સર્ગમાં કાયાને એક જ સ્થળે સ્થિર કરી દેવાની પ્રથમ પ્રકારની કાયગુપ્તિમાં જે ધ્યાન ઉમેરાય તો તે પ્રતિજ્ઞા લેવાય છે. એની સાથે વાણીની સ્થિરતાની – મૌનની કાઉસગ્ગ બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા ઉપસર્ગને * ગતિ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy