SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સવ સંગ્રહગ્રંથ રેલાવે તે દેવ. અને ઘુ નામના લોકમાં વસે તે દેવ. આ પણ વ્યાખ્યા સાંભળવામાં આવી છે. મંદિર માટે શબ્દ વપરાય છે દેવળ. તે દેવળોમાં ઈશ્વર અર્થાત્ શ્રેષ્ઠતમ દેવળ તે દેવળેશ્વર, તેમાંથી દેવેશ્વર થતાં થતાં દેરાસર કે દહેરાસર શબ્દ વ્યુત્પન્ન થયો. પૂજા શા માટે? આવા દે-જિનેશ્વરોની પ્રતિમાઓ સમક્ષ જઈને સિદ્ધહેમ'માં “દેવ શબ્દ તેમની પાસે સ્તોત્રો ભણીને, દૂધ વડે યા જલ વડે પ્રતિમા. એનો અભિષેક કરતાં કરતાં પિતાના મનની વૃત્તિઓને સંસારમાંથી વાળી આ જિનેશ્વર ભગવંતે સાથે તેનું સંધાન કરવું અને તે ભગવતેના ગુણ અને મહિમાનું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ “સિદ્ધહેમ' અરણ કરતા કરતા સ્મરણ કરતાં કરતાં “મારે પણ એ જ માર્ગે જવું છે, નામના વ્યાકરણગ્રંથમાં “દેવ” શબ્દને સમજાવતાં લખ્યું 1. એવો સદાગ્રહ સેવવો. આંગી રચતી વખતે સુગંધી દ્રવ્યનું છે કે પોતાનાં સમ્યફ જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યક છે વિલેપન કરતાં કરતાં ભાવનાઓની સુગંધ મારામાંથી ચારિત્ર્યથી જે પોતે એટલું ઝળહળતું જીવન જીવે અને અને પ્રાણીમાત્ર પર રેલાય, રત્નાભૂષણોથી શ્રી જિનેશ્વરોનાં દે પણ જેને નમસ્કાર કરે તે દેવ અન્યત્ર આચાર્યશ્રી બિંબને અલંકૃત કરતાં મારા જીવનમાં દેવી સગુણાનાં, ફરી એક વાર લખે છે કે શાંતિપૂર્વક અને અલૌકિક જ્ઞાન, કેરી ને અને ચા જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનાં, શાસનસેવાનાં, સાધુ-સાધ્વી ધર્યથી જે દેવી, માનુષી અને ભૌતિક આપદાઓ-ઉપસર્ગોને ભગવ ર ભગવંતોની સેવાનાં અણમેલ રત્ન પ્રગટી ઊઠે એવી સહે, અમાના સહજ સ્વરૂપમાં અખંડ રમે અને જગતના ભાવના કરવાની છે. જીવમાત્રને પોતાના આત્મારૂપે ભાવીને સકલ કલેશ પિતાના શ્રી જિનેશ્વર ભગવંતોની પ્રતિમાઓ પણ અલૌકિક, કર્મોના વિપાક છે એમ માનીને પોતે ભગવી સવ દિવ્ય, આત્માનંદથી પરિપૂર્ણ, આત્માના ઓજસૂથી ઝળભૂતમાત્રનાં સુખ માટે પ્રયત્ન કરે અને સૌનું કલ્યાણ ભાવે હળતી અને પદ્માસને કે કાઉસ્સગ્ગ સ્થિતિમાં વિરાજેલ તે દેન દેવ છે. હોય છે. તેનું ધ્યાન કરતાં કરતાં મારે પણ આ પરમાર્ચપદે પહોંચવું છે. તે માટે આવતીકાલનો ભરોસે ન કરતાં આજથી જ હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ; એવા સંક૯પ દહેરાસરોમાં પૂજા કરવા જતાં શ્રાવક-શ્રાવિકા કરે તેવો વિચાર આ “દહેરાસર’ શબ્દમાં રહેલો છે. WA આ રથાપનાચાર્યજી શું છે? જનધર્મમાં પૂજા-- અર્ચનાને મહિમા એ અને શરીરને જગવંતોની સેવાના ચારિત્ર્યનાંશ આત્મારૂપે ભાલ ના વિપક જેની સન્મુખ શ્રમણુભગવંતે, શ્રમણોપાસકો સમ્યગદર્શન જેમ દશન-વંદન કરતાં પાપ ટળે અને વાંછિત ફળની અને જ્ઞાનચારિત્ર્યની ઉપાસના કરે છે તેમાં આવેલ “યજ્ઞો પ્રાપ્તિ થાય તેમ પૂજા-અર્ચના કરતાં સિદ્ધિ અને સમૃદ્ધિના પ્રાયે દક્ષિણાર્વત શંખમાંથી બનાવવામાં આવે છે. અને ગંજ ખડકાય. જેમ ચિંતામણિ રત્ન વગેરે જડ હોવા છતાં તેની પ્રાણપ્રતિષ્ઠા વિશષ્ઠ આચાર્ય ભગવંતો સૂરિમંત્ર વિધિપૂર્વકની પૂજાથી ફળ મળે છે તેમ સાક્ષાત્ ક૯પવૃક્ષ આદિની આરાધના દ્વારા કરે છે. તેમાં પંચપરમેષ્ઠી સ્થાપના સમાં જિનેશ્વર ભગવંતેની મૂર્તિની પૂજા કરતાં નાગકેતુની કરવામાં આવે છે, ગુરુતત્વની સ્થાપના કરવામાં આવે છે કે જેમ જીવ મોક્ષગામી પણ બની શકે છે. જે ચીજ જૈનમુનિભગતના પ્રવચન મીઠીકા ઉપર તેમજ ઉપાશ્રયમાં અવશ્ય જોવા મળે છે-દર્શન થાય છે. આવા જિનેશ્વર ભગવંતોની સેવાપૂજા પુણ્યાનુબંધી પુણ્ય જૈનધર્મના વિવિધ અંગોને ઉંડાણથી સમજવા ઘણી બધી બંધાવે છે. જ્યાં સુધી આત્મા મેક્ષમાં ન જાય ત્યાં સુધી તમન્ના અને તાલાવેલી હોવી જરૂરી બને છે. પુણ્યના ઉદયથી ધર્મ આરાધનાપૂર્વક સુખની સામગ્રી મળ્યા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy