SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ જેનરત્નચિંતામણિ વડા છે, તેના કાંક કાંક ભાગ એટલે કે હિમામ ચેતન પર આ વિપરી આ રીતે બે વિકલ્પ થયા : સ્યાત્ અસ્તિ, સ્યાત્ વસ્તુના ધર્મને વિશેષતા અર્પિત થાય ત્યારે તે ધર્મને નાસ્તિ ! અર્પિત–ભાવ કહેવાય અને વિશેષતા વિનાના ધર્મને ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત જે છે તે “સ્થાતુ અસ્તિ” , “અનર્પિત કહેવાય. વિકલ્પમાં આવે અને ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યથી જે રહિત આત્માના સ્વપર્યાય અને પર પર્યાયની ભિન્ન ભિન્ન છે તે “સ્થાત્ નાસ્તિ” વિક૯૫માં આવે. અપેક્ષાઓ નજર સામે રાખીને આ સાત વચન પ્રકારો બતાવાયેલા છે. આ રીતે આત્મસ્વરૂપનો બાધ વ્યાપક - ત્રીજો વિકલ્પ છે. સ્વાદતિ ચ નાસ્તિ ચા આ ભંગ બને છે. વિકલ્પ ઉભયરૂપ છે. આ વિકલ્પને એક સ્કૂલ ઉદાહરણથી ? સમજીએ. ગ્રંથકાર મહર્ષિ, ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્યને વિશેષ દા. ત. એક ઘડો છે, તેને કાંઠલો, કાંઠલાની અપેક્ષાએ સ્ટ સત્ છે અને પેટની અપેક્ષાએ અસત્ છે. બીજા ભાગોની “સત્ ”નું લક્ષણ બતાવ્યું : “ઉત્પાદવ્યય ધ્રૌવ્યયુક્ત સત” અપેક્ષાએ અસત્ છે. પેટ, તળિયું વિગેરે ભાગો પેત-પિતાની એટલે જે ઉત્પત્તિ, વિનાશ અને નિત્યતાથી યુક્ત હોય તેને અપેક્ષાએ સત્ છે. કાંઠલાની અપેક્ષાએ અસત્ છે. એક જ સત્ કહેવાય. વિશ્વના તમામ જડ-ચેતન પદાર્થોમાં આ ત્રણ ઘડામાં છે પણ, નથી પણ' આ બે વિક૯પ ઘટે છે અથવા અંશે હોય જ છે. માટે સમગ્ર તત્વજ્ઞાનની જનની આ ત્રિપદી એમ પણ ઘટાવી શકાય કે ઘડો ઘડારૂપે સત્ છે અને કપડા- છે. ધર્મતીર્થની સ્થાપના કરનારા તીર્થકર પિતાના ગણધરોને રૂપે અસતુ છે. માટે ઘડાને “છે પણ બો અને નથી પણ સર્વ પ્રથમ આ ત્રિપદી આપે છે. ત્રિપદી આપીને તેઓ વિશ્વના ખરો” એમ ઉભયરૂપે કહી શકાય. જડ-ચેતન તમામ દ્રવ્યોમાં થઈ રહેલી સૂકમ પ્રક્રિયાને પરન્તુ, આ “છે પણ અને નથી પણ’ બને ધર્મોને બેધ આપે છે. દરેક દ્રવ્યમાં જે સ્થિરઅંશ હોય છે તેને ધવ-અંશ કહેવાય છે. અને અસ્થિર અંશને ઉત્પત્તિરૂપ, એક સાથે કહેવાની વિવેક્ષા હોય તે ચોથે વિક૯પ “ સ્વાદ અને વિનાશરૂપ અધ્રુવ અંશ કહેવાય છે. અવક્તવ્ય” બને છે. એવું કઈ વચન જ નથી કે બે ધર્મોનું એક સાથે કથન કરી શકે ! માટે “અવક્તવ્ય કહેવાય, ઉત્પત્તિ : માટીનો પિંડ પડ્યો છે, તેમાં ઘડો દેખાતો અકથનીય” કહેવાય. નથી... એ જ ઘડાને જ્યારે પિતાના પર્યાયોથી અને એકીસાથે બહાર જઈને આવ્યા, તે માટીનો પિંડો ઘડો બની સ્વ-પર પર્યાયથી વિવક્ષિત કરવામાં આવે ત્યારે તે ઘડો ગયે છે ! છે પણ, અને અવક્તવ્ય છે,” એમ કહેવાય. સ્વાદસ્તિ ચ | કુંભકારે એ માટીના પિંડને ચક્રપર ચઢાવીને ઘડો અવક્તવ્ય” આ પાંચમો વિકલ્પ છે. એક સાથે સ્વ-પરના બનાવી દીધું છે... આનું નામ ઉત્પત્તિ. પહેલાં માટીના પર્યાયાનું કથન-વક્તવ્ય નથી થઈ શકતું. પિંડમાં ઘડો દેખાતો ન હતો અને વર્તમાનમાં દેખાય છે! એ જ ઘડાને જ્યારે પર પર્યાની અપેક્ષાએ અને એક વિનાશ? માટીને ઘડો પડ્યો છે. અખંડ છે, સુંદર છે. સાથે સ્વ-પર પર્યાની અપેક્ષાએ વિવક્ષિત કરવામાં આવે ત્યારે તેને “સ્વાદસત્ અવક્તવ્ય ચ” કહેવાય અર્થાત્ “અસત્ બીજા દીવસે જોયું તે ઘડો દેખાતો નથી....ઠીકરા પણ છે અને અવક્તવ્ય પણ છે” એમ કહેવાય. દેખાય છે ! એ જ ઘડાને જ્યારે ક્રમશઃ સ્વપર્યાયોની અપેક્ષાથી, કોઈ માણસે પ્રહાર કરીને ઘડે ફાડી નાંખે છે.. પર પર્યાની અપેક્ષાથી અને એક સાથે રવ-પરના પર્યાયની ઘડે નાશ પામ્યો છે. અપેક્ષાથી વિવક્ષિત કરવામાં આવે ત્યારે તેને “ સ્વાદસ્તિ ૧ ત્યારે તને * સ્વાદોસ્ત પહેલાં ઘડો દેખાતો હતો. હવે નથી દેખાતો. આ સ્યાન્નાસ્તિ અવક્તવ્યગ્ન” કહેવાય. અર્થાત્ છે પણ, નથી નામ વિનાશ. પણ અને અવકતવ્ય છે” એમ કહેવાય. આ રીતે વચનના સાત પ્રકાર છે. ધ્રૌવ્ય : ઘડો ન હતો અને ઉત્પન્ન થયો. - આ સાત પ્રકાર ગૌતા અને મુખ્યતાના ભેદથી થાય છે. ઘડો હતો અને નાશ પામ્યો. વસ્તુના જે ધર્મની વિવેક્ષા હોય છે તે ધર્મને “અતિ’ પરંતુ માટી તે કાયમ જ રહી ! ધ્રુવ રહી! અર્થાત્ મુખ્યપ્રધાન કહેવાય અને જે ધર્મની વિવક્ષા ગૌણ ઘડો ઉત્પન્ન થયે ત્યારે મારી હતી, અને ઘડો નાશ હોય છે–નથી હોતી તેને “અનર્પિત” અર્થાત્ ગૌણ કહેવામાં પામ્યા ત્યારે પણ માટી તો હતી જ ! માટી છે તે જ ઘડો ઉત્પન્ન થાય છે અને ઘડો નાશ પામે છે ! પિત્ત અને પરંતુ મા મને અર્પિત ઓફ નથી હોતી તે વય અને જે Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy