SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરાતિમાં નવતત્ત્વ લેખક- પૂ. પંન્યાસ શ્રી ભદ્રગુપ્તવિજયજી ગણિવર નવતની સંક્ષિપ્ત વ્યાખ્યાઃ ૯. મોક્ષઃ સર્વ કર્મોનો નાશ અને આત્માનું આત્મામાં આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે મુમુક્ષુ આત્મી અવસ્થાન. એએ “નવ તત્ત્વોને જાણવાં જોઈએ અને એ તત્ત્વોનું આ નવ પદાર્થોનું વિસ્તૃત અને ઊંડું જ્ઞાન ગ્રંથકાર ચિંતન-મનન કરવું જોઈએ. સર્વજ્ઞના ધર્મશાસનના આ સ્વયં જ આગળની કારિકાઓમાં કરાવે છે. સર્વ પ્રથમ મૂળભૂત તો છે. બધાં શાસ્ત્રો..ગ્રંથ અને આગ આ “જીવ” પદાર્થના ભેદ [ પ્રકાર નું નિરૂપણ કરે છેઃ નવતાને વિસ્તાર છે. “પ્રશમરતિ” ગ્રંથના રચયિતા શ્રી ઉમાસ્વાતિજીએ એ નવ તરોનાં નામ બતાવીને અનુરોધ ૧ કર્યો છે કેઃ “આ નવત પર ઊંડાણથી ચિંતન કરજે.” જીવોના મુખ્ય બે પ્રકાર છેઃ મુક્તજીવ અને સંસારી જીવ. આ નવતની સંક્ષિપ્ત વ્યાખ્યા આ પ્રમાણે છે: આઠ કર્મોના બંધનથી જેઓ મુકાય છે, મુક્ત થાય છે, - ૧. જીવઃ આયુષ્ય કર્મના યોગે જે જીવ્યો, જીવે છે અને તે મુક્ત જીવ કહેવાય છે. એક વખત મુક્ત થયેલા છે, જીવશે, તેને જીવ કહેવાય + જે પ્રાણ [ બળ, ઈન્દ્રિય, પછીથી ક્યારે પણ કર્મોથી બંધાતા નથી-લેપાતા નથી– આયુષ્ય અને શ્વાસે રવાસ ]ના આધારે જીવ્યો છે, અવરાતા નથી. મુક્ત આત્મા ક્યારે પણ સંસારી બનતે જીવે છે અને જીવશે, તેને જીવ કહેવાય. બળ નથી એટલે મુક્તાત્માની સ્થિતિ “સાદિ-અનન્ત” કહેવાય ઇન્દ્રિય-આયુષ્ય અને શ્વાસોચ્છવાસ “ દ્રવ્યપ્રાણ” છે. સાદિ = શરૂઆત-સહિત, અનન્ત = અન્તરહિત. કહેવાય, જ્ઞાનપગ અને દશનો પગ એ “ભાવપ્રાણ મુક્તનો પર્યાયવાચી શબ્દ છે “સિદ્ધ.” સિદ્ધ આત્માઓનું કહેવાય. આચારાંગ સૂત્રમાં આ રીતે સ્વરૂપ દર્શન કરાવવામાં ૨. અજીવઃ જેમાં દ્રવ્યપ્રાણુ અને ભાવપ્રાણ ન હોય તેને આવ્યું છેઃ “તે દીર્ઘ નથી, હસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ અજીવ કહેવાય. નથી, ચતુષ્કોણ નથી, પરિમડેલ નથી, લાલ નથી, લીલા નથી, શુક્લ નથી, કૃષ્ણ નથી, નીલ નથી, દુર્ગધ નથી, ૩. પુણ્યઃ જેને ઉદય શુભ હોય છે તેવી ૪૨ કર્મ પ્રકૃતિ. સુગંધ નથી, તીખા નથી, કડવા નથી, ખોટા નથી, કાષાયી ૪ પાપઃ જેને ઉદય અશુભ હોય છે તેવી ૮૨ કર્મ પ્રકૃતિ. નથી, મધુર નથી, મૃદુ નથી, કર્ક રા નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રુક્ષ નથી, શરીરી ૫. આસવઃ શુભ અને અશુભ કમ ગ્રહણ કરવાના હેતુઓ નથી, હક નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી.' ૬. સંવરઃ આસ્રાને નિરોધ. મુક્ત જીવો અશરીરી હોવાથી, શરીરના તમામ ધર્મોથી મુક્ત હોય છે. સર્વ કર્મોથી મુક્ત હોવાથી, કર્મજન્ય સર્વ ૭. નિર્જરાઃ પૂર્વબદ્ધ કર્મોને તપશ્ચર્યાથી કે ભગવટાથી પ્રભાવોથી મુક્ત હોય છે. નાશ. તેઓ અનન્ત જ્ઞાની હોય છે. અનંત દર્શની હોય છે. ૮. બંધઃ કર્મ-પુદગલે સાથે જીવ પ્રદેશને એકાત્મ સંબંધ. ક્ષાયિક ચારિત્રી હોય છે. અનઃ સુખી હોય છે. અનન્ત #ફ “ જીવઃ પ્રાણધારણે અજીવન જીવતિ છવિષ્યક્તિ વીર્યવંત હોય છે. અક્ષય સ્થિતિવાળા હોય છે. અમૂર્ત આયુર્યોગેનેતિ નિરુક્તવશાદ જીવાડા - “જીવવિચારે હોય છે અને અગુરુલઘુ પર્યાયવાળા હોય છે. ટીકાયામ અલબત્ત, મુક્ત જીવોમાં, ‘જીવ’ની કરેલી પરિભાષા – જીવતિ છવિષ્યતિ જીવિત પૂર્વો વા જીવડા – પંચાસ્તિ- આયુષ્ય કર્મના યોગે જે જીવે છે, જીવે છે અને જીવશે, કાય” ટીકાયામ તેને જીવ કહેવાય,’ નહીં ઘટે.” પ્રાણેના આધારે જે જીવ્યો - + પાહિ ચદહિં જીવદિ જીવન્સદિજ જીવિદો પુળ્યું છે...” આ પરિભાષા પણ નહીં ઘટે. કારણ કે મુક્ત જીવન સો , પાણી પુણુ બલમિંદિયમાઉ ઉસ્સાસે ૩ “આયુષ્ય કર્મ' નથી હોતું અને બળ, ઇન્દ્રિય આદિ દ્રવ્ય - પંચાસ્તિકાયે પ્રાણે પણ નથી હોતા. મુક્ત છાનું અસ્તિત્વ એમના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy