SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૫૨૩ આ જ્ઞાન - લક્ષણ કર્મપુદગલ સાથેના તેના સાયુજ્યકાળ યથાર્થ જ્ઞાન છે. તે માત્ર શક્ય (સુષુપ્ત) જ્ઞાન નથી પરંતુ દરમ્યાન અસ્પષ્ટ રહે છે; નાશ પામતું નથી. જ્ઞાનાવરણ મૂર્તિમંત – વારતવિક જ્ઞાન છે. તે અનુમાન જેવું પરોક્ષ કર્મને સંપૂર્ણ ક્ષય થતાં તેને તેની મૂળ ભવ્યતા પ્રાપ્ત જ્ઞાન નથી, કારણ કે તે શંકાતીત અને નિશ્ચિત છે. તે થાય છે. અહીં તદન સીધું સાદું તર્કશાસ્ત્ર છે. જાણવું ઈન્દ્રિય - પ્રત્યક્ષ જેવું પરાધીન જ્ઞાન પણું નથી, કારણ કે જ્ઞાન મેળવવું એ આત્માને સ્વભાવ છે. જ્ઞાતા (આત્મા) તે રથળ-કાળની મર્યાદાઓથી પર છે. તે ઈનિદ્રયની અપેક્ષા અને જ્ઞાન વચ્ચે કોઈ અંતરાય ન હોય ત્યારે સ્વભાવિક વિનાનું સીધું, વિશિષ્ટ અને તત્કાલીન જ્ઞાન છે. પરંતુ તે રીતે જ જ્ઞાન સર્વાગ સંપૂર્ણ બને છે. આની સમજૂતી CC અર્થે વિવિધ સાદોને ઉપયોગ કરવામાં આવે છે. ઈન્દ્રિય પદાર્થ સંનિકર્ષ (સંબંધો પર આધારિત નથી. શ્રી હરિભદ્રસૂરિ નીચેના લોકપ્રિય સાટશ્યનો ઉપયોગ સર્વજ્ઞ ભૂત, વર્તમાન અને ભવિષ્યના સર્વે દ્રવ્યોને તેમના કરે છે : જ્યારે અંતરાય ન હોય ત્યારે જેમ અગ્નિ સર્વ ગુગ અને પર્યાય સહિત પ્રત્યક્ષ રીતે જાણે છે; તે બળતણને બાળે છે તેવી રીતે જ્યારે સર્વ અંતરાય દૂર જ ભૂત અને ભાવિને વર્તમાન તરીકે નહીં પરંતુ ભૂત અને થાય છે ત્યારે આત્મા સર્વ કંઈ જાણે છે. શ્રી અકલંકદેવ આજ ભાવિ તરીકે જ નિહાળે છે. તેને માટે કંઈ પણ અજ્ઞાત બાબતને સ્પષ્ટ કરવા માટે નિષેધક સદશ્યના ઉપગ નથી. કરે છે: “જેવી રીતે ધૂળથી આચ્છાદિત રતન તેનું સ્વાભાવિક શ્રી હેમચંદ્રાચાર્ય સર્વજ્ઞતાના અસ્તિત્વની સાબિતી તેજ પ્રતિબિંબિત કરતું નથી તેવી રીતે જ્ઞાનાવરણ કમ - માટે નીચેની તાર્કિક દલીલ કરે છે :- “જ્ઞાનના ક્રમિક વ.થી આવૃત આત્મા સર્વકંઈ જાણતો નથી. આ રીતે કર્મવાદની પરિભાષામાં સર્વજ્ઞતા આત્માના સંપૂર્ણ કર્મ – વિકાસની અંતિમ પરિણુતિની આવશ્યકતાની સાબિતીમાંથી સર્વજ્ઞતાની સાબિતી નિષ્પન્ન થાય છે. આ દર્શાવે છે કે ક્ષય બાદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનને કમિક – પ્રગતિશીલ વિકાસ સર્વજ્ઞના અસ્તિવિનો | સર્વજ્ઞતાનો ખ્યાલ આત્માના સ્વરૂપના આધારે પણ પાયા છે. જ્ઞાનની જુદી જુદી કક્ષાએ હોય છે અને નિષ્પન્ન કરી શકાય આમાં સર્વ – ગ્રહણ સામર્થ્યયુક્ત સર્વજ્ઞતા જ્ઞાનની પરિપૂર્ણતા છે. જ્ઞાનની શ્રેષ્ઠતાની કક્ષાના છે અને તેથી જ્યારે તેનું આવરણ દૂર થાય છે ત્યારે આવિષ્કારોની ક્યાંક પારિણતિ થવી ઘટે, કારણ કે આ કંઈ પણ અજ્ઞાત રહેતું નથી. પ્રત્યેક આત્મા તેની મૂળ જ સર્વ પ્રગતિની રીત – તરક્કો છે. તીર્થકર મહાવીરે સ્થિતિમાં સર્વજ્ઞતા કે શુદ્ધ જ્ઞાન ધરાવે છે. સર્વજ્ઞતા લાંબી તપશ્ચર્યાને અંતે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી. આત્માની મૂળ તેમજ મુકત બંને સ્થિતિમાં આત્માનું લક્ષણ છે. જો કે આમાં કર્તા છે અને જ્ઞાન કરણ (સાધન) શ્રી કુંદકુંદાચાર્ય સર્વજ્ઞતાનું કથન નિશ્ચય અને વ્યવહારછે, તો પણ આ બંને વચ્ચેનો ભેદ આવશ્યક નથી. તેમનો દૃષ્ટિથી નીચે પ્રમાણે કરે છે – સંબંધ આંખ અને દૃષ્ટિ વચ્ચેના સંબંધ સમાન છે. જ્ઞાન જાનાદિ પદિ સર્વ વ્યવહારનઅણુ કેવલી ભગવમાં આત્માની સ્વાભાવિક અને વિશિષ્ટ લાક્ષણિકતા છે. * સર્વજ્ઞતા આત્માનું સહજ, સુષુપ્ત લક્ષણ છે. કમ - પુ. કેવલજ્ઞાની જાનાદિ પસાદે નિશ્ચયનએણુ આત્માનમ ! ગલના સંપૂર્ણ રીતે નાશ દ્વારા આવરણ દૂર થતાં, આત્માનું વ્યવહારનયના (વ્યાવહારેક) દષ્ટિબિંદુથી, સર્વજ્ઞદેવ આ સુષુપ્ત લક્ષણે મૂર્તિમંત થાય છે. આ રીતે જ્ઞાનવિહોણે સર્વ પદાર્થને જુએ-જાણે છે; નેચવ નયન (નિરપેક્ષ) કેઈ આત્મા નથી અને આત્માવિહોણું કઈ જ્ઞાન નથી. દૃષ્ટિબિંદુથી, સર્વજ્ઞ માત્ર પોતાના બામાને જ જુએ-જાણે વાસ્તવમાં જ્ઞાન અને આમાં એકરૂપ છે. આત્મા જ્ઞાતા છે, છે. કુંદકુંદાચાર્ય વ્યાવહારિક દરે બંદુને અપર્યાપ્ત અને જ્ઞાન આત્મામાં નિહિત છે અને સર્વજ્ઞતા શ્રેષ્ઠ જ્ઞાન છે. અવાસ્તવિક માને છે અને જ્ઞાન પ્રવેને આંતરિક વાસ્તવિક સર્વજ્ઞતાને કેવળજ્ઞાન કહેવામાં આવે છે, કારણ કે તે અભિગમને સ્વીકારે છે. અટપાહુડ, સમયસાર, પંચાસ્તિકાય ઈન્દ્રિયોથી સ્વતંત્ર છે અને સર્વ પદાર્થોનું જ્ઞાન છે. તે સર્વ પ્રવચનસાર જેવા જૈન ગ્રંથ પણ સર્વજ્ઞતાને આતમજ્ઞાન પ્રકારના ઇદ્રિયજ્ઞાનથી ભિન્ન છે. સેવાતા આત્માનો જન્મ- કે આમ-સાક્ષાત્કાર સાથે એકરૂપ માને છે.' કવળીજાત સ્વરૂપની પૂર્ણ અભિવ્યક્તિ છે. અહીં સવકંઈનું ભગવાનને આત્માનો પૂર્ણ સાક્ષાતકાર છે. ગેન્દુજ્ઞાન થાય છે. અને કંઈ પણ અજ્ઞાત રહેતું નથી. સર્વજ્ઞતા દેવ પણ કહે છે, “જ્યારે આ માં જ્ઞાત થાય છે ત્યારે સર્વથળ – કાળ માટે સર્વ પદાર્થોનું (તેમના સર્વ ગુણ તેમજ પર્યાય સમેત) સીધું પ્રત્યક્ષીકરણ છે. સાચું અને હેમચંદ્ર, પ્રમાણમીમાંસા, સં. સુખલાલજી સંઘવી, ૧. હરિભદ્રબિંદુ પૃ. ૪૩૧. ૧, ૧૧૬. ૨. અકલંક-ન્યાયવનિય, ૨૩, ૪૬પ – ૪૬૬. ૧ કુંદકુંદાચાર્ય, નિયમસાર, પ્રકરણ ૧૦,૧૧ ગાથા૪ ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮, ૧૦-૧૧. ૧૪૯-૧૫૦,૧૫૮. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy