________________
જૈનરત્નચિંતામણિ
જીવની પ્રકૃતિ અને સાંસારિક ઘટનાઓ ઘડે છે. કના સ્વાતંત્ર્યના સ’પૂર્ણ રીતે લાપ કરતું નથી. માનવી પેાતાના અભાવ એટલે જ મુક્તિ.
૧૦ કવાદ અને સ્વાતંત્ર્ય
કાર્ય દ્વારા પેાતાનુ ભાવિ નિર્માણ કરી શકે છે. તેનામાં પેાતાના માર્ગની પસંદગી માટેનું સ્વાતંત્ર્ય છે, જેમ જેમ તેના સ્વાતંત્ર્યને આવૃત કરતાં અંતરાયા નિળ થતાં જાય તેમ તેમ તેનાં સ્વાતંત્ર્યમાં વૃદ્ધિ થતી જાય છે.
આગળ દર્શાવ્યા મુજબ, કર્મવાદ ક્રિયા-પ્રતિક્રિયાના નિયમ છે. સારી ક્રિયાનું સારું અને ખરાબ ક્રિયાનુ’ખરાખ પરિણામ અચૂક નિષ્પન્ન થાય છે જ. કર્મની સત્તા અત્યંત પ્રબળ અને અખાધિત છે. ક સંપૂર્ણ સ્વાધીન છે અને સ્વયં ફળ-પ્રદાન શક્તિયુક્ત હાવાથી કફનિયતા તરીકે ઈશ્વરની કાઈ આવશ્યકતા નથી. કૃતકમ પરિપકવ થતાં પાતે જ સ્વબળે પ્રદાન કરે છે.
પર
કવાદ નિરપેક્ષ સ્વાતંત્ર્યવાદ (‘ઈચ્છા તે કરેા’ એવા સિદ્ધાંત ) નથી. એક બાજુએ નિયતિવાદ અને બીજી બાજુએ નિરપેક્ષ સ્વાતંત્ર્યવાદ એ બ'ને આત્યતિક સિદ્ધાંતા છે. સિદ્ધાંત મુજબ વ્યક્તિ ન તા સંપૂર્ણ સ્વતંત્ર કે ન પરતંત્ર છે, કવાદ આ બેની વચ્ચેના મધ્યમમાગી સિદ્ધાંત છે. આ
જીવ અનાદિકાળથી કમ પર પરામાં જકડાયેલ છે. પુરાણા કર્માના ભાગ અને નૂતન કર્માંબધન અનાદિકાળથી ચાલ્યા
તે અશતઃ સ્વતંત્ર અને અંશતઃ પરતંત્ર છે. અહી' અમુક અંશે માનવપ્રયાસની મહત્તા અને મૂલ્યના સ્વીકાર છે. શ્રી જે. એલ. જૈની સમુચિત રીતે દર્શાવે છે તેમ અન્ય
પાર્જન કરે છે. જીવે કૃતકમ-ફળ કોઈક ને કોઈક સ્વરૂપે અવશ્ય ભાગવવા પડે છે. આમાં કેાઈ વિકલ્પ કે છૂટકઆરી નથી.
કરે છે, જીવ પેાતાના કૃતકમાં ભાગવે છે અને નૂતન કર્મ-કાઈ કરતાં જૈનદર્શન માનવીને નિરપેક્ષ ધાર્મિક સ્વાતંત્ર્ય અને મુક્તિ બક્ષે છે. આપણે કરેલ કર્યાં અને ફળ વચ્ચે કંઇ પણ આવી શકે નહીં. કર્મા એકવાર કરતાં તેઓ આપણાં માલિકા બને છે. અને ફળ પ્રદાન કરે છે જ. જેમ મારુ સ્વાતંત્ર્ય મહાન છે તેમ મારી જવાબદારી તેની સાથે સમવ્યાપ્ત છે. ઇચ્છું તેમ જીવી શકું, મારી પસંદગી અફર છે. પરંતુ હું તેના પરિણામેામાંથી છટકી શકુ નહી.
શું કમ વાદ, નિયતિવાદ કે અનિવાય તાવાદ્ય છે ? શું જીવ સ’પૂર્ણત : કર્માધીન છે? શું તે તેની આત્મશક્તિનો ઉપયાગ કરવા સ્વતંત્ર નથી ? ક્રિયા માત્ર કમૂલક હોય તેા જીવને પાતા પર કે અન્ય પર કઈ અધિકાર હાઈ શકે ખરા ? શું તેની સારીયે ક્રિયા સ્વયંસચાલિત યંત્ર જેવી છે? જો જીવના પુરાણા કર્મી સ્વયં ફળ પ્રદાન કરતા રહે અને તેની તત્કાલીન નિશ્ચિત કર્માધીન પરિસ્થિતિ મુજબ નૂતન ક બંધ થતા રહે અને આ નવાં કર્યાં ભાવિમાં તેનુ ફળ પ્રદાન કરતાં રહે તે ક પર પરા યંત્રની જેમ જ બરાબર આગેકૂચ કરતી રહે અને પરિણામે કવાદ, નિયતવાદ કે અનિવાર્ય તાવાદમાં પરિણમે અને વ્યક્તિના જીવનમાં સંકલ્પસ્વાતંત્ર્ય કે સ્વતંત્રતા માટે કેાઈ અવકાશ રહે નહી. નિયતવાદ્ય મુજબ જે કાય જ્યારે થવાનુ` હાય ત્યારે થાય છે જ, ઘટનામાત્ર નિયત-પૂર્વનિશ્ચિત છે અને ભૂતકાળની જેમ ભાવિ પણ સુનિશ્ચિત અને અફર છે. આ નિર્યાત કે ભવિતવ્યતા છે. કર્મ અને ભવિતવ્યતા એક નથી, બે વચ્ચે તાત્ત્વિક ભેદ છે. જે સામાન્ય રીતે ખાસ કારણ વિના અકસ્માતે બને તે ભવિતવ્યતા-ભાવિભાવ – નિયતિ છે. આ જીવની પ્રગતિમાં રૂકાવટ કરે છે.
કવાદ નિયતિવાદ નથી. જીવકૃત કર્મ-ફળ ભાગની બાબતમાં પરતંત્ર છે. પરંતુ નૂતન કર્મોપાર્જનની બાબતમાં
સ્વતંત્ર છે – તે તેને રાકી શકે છે. એટલુ જ નહી. પરંતુ પૂષ્કૃત કર્મોને અમુક હદ પ ́ત જલ્દીથી કે વિલ`ખથી પણ ભાગવી શકે છે. આ રીતે જીવ કર્મ કરવાની બાબતમાં સંપૂર્ણતઃ પરાધીન – પરતંત્ર નથી પરંતુ તેને અમુક હદ સુધી સ્વાતંત્ર્ય છે ખરું. આ રીતે કવાદમાં ઇચ્છા ( સૌંકલ્પ )– સ્વાતંત્ર્ય માટે અવકાશ છે ખરા. કમ જીવના સંકલ્પ –
Jain Education International
આમ જૈન કમ – સિદ્ધાંતમાં સ`કલ્પ – સ્વાત ત્ર્ય માટે પૂરતા અવકાશ છે. કના ખ્યાલ અને સ'કલ્પ – સ્વાતંત્ર્યના ખ્યાલ પરસ્પર વિરોધી નથી. કમ જીવાત્માનું વાતાવરણ નિશ્ચિત કરે છે. પરંતુ જીવાત્મા વિશિષ્ટ પરિસ્થિતિ સજોગ કે વાતાવરણમાં પાતે પસંદ કરેલ રીતથી પ્રતિક્રિયા કરવા સ`પૂર્ણ રીતે મુક્ત -- સ્વતંત્ર છે. આ જૈન કમ – સિદ્ધાંતનું હાર્દ છે. આમ જૈત કવાદ્ય સંકલ્પ – સ્વાતંત્ર્યવાદ સાથે તદ્ન સુસંગત છે.
(૧૧) કવાદ અને સર્વજ્ઞતા :
કમ-સિદ્ધાંત અને સર્વજ્ઞતા – સિદ્ધાંત વચ્ચે ગાઢ સંબ`ધ છે. કમ કે કફળમાં માનનારા સર્વે સજ્ઞતાના સિદ્ધાંતમાં માને છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ, ‘સજ્ઞ’ અને ‘સર્વજ્ઞતા' જ્ઞા (જાનાતિ)-જાણ્યુ એ પરથી ઉદ્ભવેલ છે. આમ સન'ના અર્થ જે સર્વ જાગે છે તે’ થાય છે અને સર્વજ્ઞતાના અર્થ સર્વાંનું જ્ઞાન’ એવા થાય છે.
જૈન દર્શનમાં આત્મા કેન્દ્રિય તત્ત્વ છે. અને તે જ્ઞાન, નીતિમત્તા અને આધ્યાત્મિક પ્રયાસાની ભૂમિકા છે. તે
તત્ત્વતઃ જ્ઞાતા – શ્રેષ્ઠ જ્ઞાતા છે. અગ્નિ અને ગરમીની જેમ, આત્મા અને જ્ઞાનને એકબીજાથી અલગ પાડી શકાય નહીં, તેએ એકબીજાની સાથે સમવ્યાપ્ત છે. પરંતુ આત્માનુ
૧. Jaini J. L. outlines of Jainisn
P. 314.
૨. શ્રી કુંદકુ ́દાચાર્ય, પ્રવચનસાર : ૧, ૨૩-૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org