SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ જનરત્નચિંતામણિ અહીં કર્મ સંબંધ જન સિદ્ધાન્તનું સંક્ષેપમાં વિવેચન કરવામાં આવ્યું. ન્યાયદર્શન અનુસાર કર્મને અર્થ પુરુષકૃત પ્રયત્નમાત્ર છે. આ વાત ઉપર બતાવી ચૂક્યા છીએ. આવા પ્રકારના પ્રયત્નનું ફળ જ્યારે ન દેખાયું ત્યારે ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમમહર્ષિને કર્મફળનિયંતા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે. તેમણે આ સિદ્ધાંત સ્થાપિત કર્યો કે-કર્મની સાથે ફળનો સાગ કરાવવા ઈશ્વરના અધિકારમાં છે. બૌદ્ધમતાનુસાર કર્મ કેવળ પુરુષકૃત પ્રયત્નમાત્ર જ નથી, પરંતુ તે એક મહાન વિશ્વવ્યાપાર સંસારનિયમ છે, માત્ર સંસારની આધારશિલા છે. કર્મ જ સંસ્કારદ્રારા કર્મફળની ઉત્પત્તિ કરે છે. બૌદ્ધ કર્મફળનિયંતા ઈશ્વરને માનતા નથી. જૈનમતાનુસાર કર્મ એક જાગતિક ( -જગતને) વ્યાપાર છે. કર્મ જાતેજ ઈશ્વરથી નિરપેક્ષ, કર્મફળ ઉત્પન્ન કરવામાં સમર્થ છે. ક્યારેક કોઈ કારણ વિશેષને લીધે કર્મનું ફળ જોવા ન મળે, અથવા તેને અનુભવ ન થાય, પરંતુ કર્મનું ફળ અનિવાર્ય છે આ જૈન સિદ્ધાન્તને સાર છે. આ બધા કર્મોનું મૂળથી ઉચ્છેદન કરવાથી–થવાથી આત્મા નિજસ્વભાવમાં રમણતા કરે છે અર્થાત્ મુક્તિ = મોક્ષ પ્રાપ્ત કરે છે. સવ પ્રકારના ભેદભાવ ભૂલીને સૌને આત્માલિંગન આપી આત્માનંદમાં વૃદ્ધિ કરો. :. ". *.* ટir આહારદાન” –> બેડી તૂટી ચંદનાકી”—– ri છે '' કેણે કહ્યું : “સેવા માત્ર પિસાથીજ થાય છે! તમારી પાસે ભરચકક સમય હોય છે. એ સમયનું દાન કરીને દુઃખીઓની સેવા કરો. એ સમયથી સત્સંગ કરો. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy