SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સક્યોરિટ્યનું સ્વરૂપ વિમલકુમાર મોહનલાલ ધામી. નદર્શનમાં સમ્યગદર્શન - સમ્યગ જ્ઞાન અને સમ્યક અને માટે વેરઝેર બંધાય છે. જ્યારે સમ્યકવિ માનવીને ચારિત્રનું સ્વરૂપ સુંદર રીતે વર્ણવીને ધર્મઆરાધન, ધર્મ સાચી દૃષ્ટિ આપે છે. ધર્મની દિશા બતાવે છે અને છેવટમાં પાલન અને ધર્માચરણમાં અતિ મહત્ત્વનું અંગ બતાવ્યું છે. તે અનંત સુખના માર્ગે લઈ જાય છે. શાસકાર ભગવતે કહે છે કે સમ્યગદર્શન વિના સમ્યગ- આથી સમ્યકત્વ અમૂલ્ય રત્ન છે. આ રત્નની પરખ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સમ્યગૂજ્ઞાન વિના સમ્મચારિત્રની કરવાની દૃષ્ટિ લાધે તે સંસારના તમામ સુખે, વૈભવ પ્રાપ્તિ થતી નથી. તે રીતે સમ્યકચારિત્ર વિના સકલ કર્મોનો ક્ષય કરી શકાતો નથી, અને જ્યાં સુધી સકલ કર્મોનો ક્ષય સ્વ. વૈદ્ય મોહનલાલ ધામી લિખિત તસ્કર રિખવદત્તનું ન થાય ત્યાં સુધી નિર્વાણુ, મુક્તિપદ, પરમપદ કે મોક્ષની દૃષ્ટાંત કેટલું યોગ્ય અને સૂચક લાગે છે ! રિખવદત્ત નામને પ્રાપ્તિ થઈ શકતી નથી. ચોર જૈનદર્શનના બધા આદર્શોને સત્કારતો હતો. એક માત્ર જન દર્શનમાં રત્નત્રયીની આરાધના પર ખૂબ ભાર ચેરીની ભાવનાને તે ઠેલી શકતો નહોતો. તે ચોરી કરતો મૂકવામાં આવ્યા છે તેની પાછળ ચિંતનાત્મક દૃષ્ટિ છુપાયેલી પરંતુ નિયમિત રીતે નહિ. જરૂર પડે ત્યારે તે ચોરી કરવા છે. જનદર્શનના ત્રણેય અમૂલ્ય રત્નને કમશઃ અભ્યાસ નીકળી પડે. ઘરમાં વૃદ્ધ માતા અને જુવાન પત્ની હતી. કરીશું. પત્ની વારંવાર પોતાના પતિને સમજાવતી કે કોઈને ત્યાં ચોરી કરવી તે એક મહાપાપ છે, તેથી ભયંકર કર્મ બંધાય સમ્યગ્દર્શન છે. માનવી એ કમબંધનમાંથી છટકી શકતો નથી. પરંતુ દશન એક દીવડો છે. એ દીવડાના તેજોમય પ્રકાશની રિખવદત્ત શાંતિથી ઉત્તર વાળતો અને પોતે અન્યની ભલાઈ પાંખે ચડીને ઉડનારાઓ જ્ઞાનરૂપી અમૃતનો અમરકુંભ પ્રાપ્ત માટે ચોરી કરે છે તે પણ જણાવત. કરી શકે છે. જ્ઞાનરૂપી અમૃત મેળવીને જન્મ, જરા અને એક દિવસ રિખવદત્તની પત્નીએ ચોરી કરવા અંગે ઉગ્ર મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આ વિજય વિરોધ કર્યો ત્યારે રિખવદરે છેલી ચોરી કરવા જશે તે પ્રાપ્ત કરવા માટે વિશુદ્ધ દૃષ્ટિશક્તિની જરૂર હોય છે. અંતર જણાવ્યું. ત્યાર પછી કયારેય ચોરી નહિ કરે. પત્ની તેના દૃષ્ટિ એ જ દર્શનને દીવડો છે. સ્વામીની વાતમાં સહમત થઈ. સમ્યગદશન અંગે શાસ્ત્રકાર ભગવતેએ તેને અપૂર્વ અનીતા કહ્યા પ્રમાણે તે છેલ્લી ચારી કરવા ની . મહિમાં જણાવતાં કહ્યું છે કે : ધૂનમાં ને ધૂનમાં તે એક ઉપાશ્રયમાં પહોંચી ગયો. સમ્યક્ત્વર. નાન્ન પર હિ રતન, મોટા મહારાજ નવકારવાળી ગણતાં બેઠા હતા. ચાર સમ્યફમિત્રાન પર હિ મિત્રમાં પિતાના સાધુને જોઈને લાગણીશીલ બની ગયું. તેને થયું સમ્યકત્વબંધન પર હિ બધુ : કે આજ પિતે બાજુના ઘરના બદલે અહીં આવી ગયો છે. સમ્યકલાભાન પર હિ લાભ : મહારાજ સાહેબે કહ્યું: “ભાઈ આમ મધરાતે તું અર્થ સમ્યફવ રત્નથી કોઈ શ્રેષ્ઠ રત્ન નથી. સમ્યકત્વ ક્યાંથી આવ્યો? અને તું કોણ છે ?” વથી કાઈ શ્રેષ્ઠ મિત્ર નથી. સમ્યક્રવ બંધુથી કાઈ શ્રેષ્ઠ કપાનાથ, હ’ ભૂલથી અહીં આવી ગયો છું. હું બંધુ નથી અને સમ્યકત્વના લાભથી વધારે કઈ લાભ નથી. એક કરી જ લાભ નથી. એક ગરીબ જન છું પણ પરહિત માટે ચોરી કરવા નીકળ્યો શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યફ વના ગુણ ગાતી વેળાએ છું. એટલે હું એ રીતે શ્રાવક હોવા છતાં ચાર છું...” દર્શાવ્યું છે કે સમ્યફવરત્નથી, કોઈ શ્રેષ્ઠ રત્ન નથી. મહારાજસાહેબે કરુણભાવે જણાવ્યું: “ભાઈ, અમે તો હીરાઓ, ૨, માણેક, રાજવૈભવ વગેરે કુકર્મોના કારક છે. સાધુઓ છીએ, સર્વત્યાગી છીએ છતાં તારે જે જોઈએ તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy