SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૪૪૫ -વસ્તુમાં એ શબ્દનો પ્રયોગ કરશે. જેમ કે યોદ્ધાને ગમે રામપણાનું અથવા રામપણાને પાત્ર છે. અહિં પાત્રનો ત્યારે દ્ધા કહેશે. જ્યારે એવભૂતનય ક્રિયાએ અર્થમાં જ્યારે અર્થ દ્રવ્ય કરીને જોઈએ તો આ દૃષ્ટાંત દ્રવ્યનિક્ષેપ અને જ્યાં સુધી પ્રવર્તતી હોય ત્યાં સુધી જ તે શબ્દનો બને છે. જ્યારે જેમાં વર્તમાનકાળે રામપણું નથી. પણ તે પદાર્થમાં પ્રયોગ કરશે. જેમકે પુનરી પૂજન કરતા હોય ભૂતકાળમાં હતું અથવા ભવિષ્યમાં આવવાનું. જે રામપણાથી ત્યાં સુધી જ એવંભૂતનય અનુસાર તે પુજારી છે. રામાયણુ શોભિત હોય તે રામ કહેવાય એ સ્વાભાવિક હિપ ા પ તથા આ પ્રકારે વિવિધ જ છે, એ “ભાવથી એટલે કે યથાર્થ પણે રામ હોઈ રીતે દર્શાવવામાં આવેલ છે. સંક્ષિપ્તમાં તે પંડિત સુખલાલજી ભાવ-રામ છે. “રામ” શબ્દનો આ અર્થ ભાવનિક્ષેપ કહેવાય. કહે છે તેમ, “ કોઈ એક અંશને અર્થાત દષ્ટિબિંદુને ટૂંકમાં આ રીતે નામ- સ્થાપના દ્રવ્ય – ભાવ એવા શબ્દના લઈને પ્રવૃત્ત થતા બધી જાતના વિચાર છે તે અને અર્થવિભાગ કરવામાં આવે છે. સૂચિત કરતા નયે જ છે.” ૩૩ સમાપન : જ્ઞાનમિમાંસામાં પ્રમાણ અને નયની સ્પષ્ટતા કર્યા જેનન્યાય જ્ઞાનાત્મક રીતે ચર્ચા કરતાં વસ્તુને અર્થ પછી નિક્ષેપની ચર્ચા સિવાય જૈનન્યાયશાસ્ત્ર અધૂરું લાગે સ્પષ્ટ કરવા માટે પ્રમાણુ, નય અને નિક્ષેપ ત્રણેને મહત્વ તેથી હવે નિક્ષેપની ચર્ચા જોઈએ. આપે છે. જો કે, નિક્ષેપને જન – તાર્કિક પ્રમાણુ અને નિક્ષેપ: નય જેટલું મહત્ત્વ આપતા નથી છતાં ઉપાધ્યાય શ્રીયશે વિજય નિક્ષેપને પણ જ્ઞાનમીમાંસામાં જરૂરી માને છે. ભાષારૂપી રથ પર આરૂઢ થઈ અમૂર્ત જ્ઞાન વ્યવહાર્ય અને તેથી જ જૈનતર્ક ભાષામાં પ્રમાણ પરિચ્છેદ અને નયબને છે. ભાષારૂપી આ રથને ચાર અા જોડેલા કપી. પરિછેદ પછી નિક્ષેપ પરિચ્છેદને સ્થાન આપવામાં આવ્યું શકાય – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ - એટલે ભાષા છે. ન્યાયની ચર્ચાનું સમાપન કરતાં આપણે કહી શકીએ ચાર સ્વરૂપે વ્યક્ત થાય. અને તેનો સાચે અર્થ જાણો કે ગમે તેટલી બૌદ્ધિક કસરત પણ આખરે તો સત્ય તરફ મુશ્કેલ બને અથવા સંદેહ અને અજ્ઞાન ઉત્પન્ન થવા જ દોરી જનાર છે. આ સત્ કોઈ એકનું હોઈ શકે નહિ. સંભવ રહે, જેનું નિરાકરણ કરવા માટે નિક્ષેપની રચના સત્ય કોનું? જે મેળવે તેનું, સત્ય સર્વત્ર, અનિયંત્રિત, કરવામાં આવેલ છે. નિક્ષેપ દ્વારા અભિપ્રેત અર્થ જાણી નિરાબાદપણે વ્યાપક છે. અને તેને પામવાના માર્ગો તે બીજા અર્થને જ્ઞાતા ત્યાગ કરી શકે છે. દા.ત. “રામ” જુદાજુદા દાર્શનિકો અને ચિંતકોના સિદ્ધાંતો છે. આ કેઈનું નામ હોય ત્યારે એ નામથી વ્યવહત થાય છે એ લેખનું સમાપન આપણે ભગવાન મહાવીરના ઉપદેશ નામ માત્રથી રામ હોઈ નામ - રામ છે. “રામ” શબ્દનો વચનથી કરીએઆ અર્થ નામનિક્ષેપ છે. રામના મૂર્તિ, છબી કે ચિત્રને પણ રામ કહેવામાં આવે છે – એ સ્થાપનાના રૂપે રામ હોઈ . પરિસા ! સરચમેવ સમભિજાણહિ! સચ્ચસ્સ આણાએ સ્થાપના – રામ છે. જેને સ્થાપના નિક્ષેપ કહી શકાય. અહિ સે વિડુિંએ મહાવી મારે તરઈ!” મૂળવતુને મૂર્તિ કે છબીમાં આરોપ કરવામાં આવે છે- “મનુષ્યો ! સત્યને સમજે ! સત્યની આજ્ઞાએ ચાલનાર જે ભૂતકાળમાં રામ હતો અથવા ભવિષ્યમાં રામ થનાર મેઘાવી મૃત્યુને તરી જાય છે.” ૩૪ - છે તેને પણ “રામ” કહેવામાં આવે છે. કેમકે, તે માણસ કરી ૩૩. જૈનધર્મને પ્રાણ. પંડિત સુખલાલજી. પૃ ૧૬. ૩૪. આચારાંગ, ૩-૩-૧૮. Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy