________________
૪૪૨
(૫) આગમ :
આપ ( પ્રામાઊિઁક ) પુરુષના વચન ઉત્પન્ન થાય છે તેને “આપ” અથવા કરે છે.
વિગેરેથી જે જ્ઞાન “શબ્દ પ્રમાણ
,,
જે જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, તર્ક વિગેરે પ્રમાણેાથી વિરૂદ્ધ ન હોય અને જે જ્ઞાન આત્મવિકાસ અને તેના માર્ગને પ્રકાશિત કરનાર બની શકે તેવા વચના એ ખરેખરતા ‘કે માગમ ” શાો છે. વળી જે પુરુષ અના વાસ્તવિક રૂપને સમજી તેના ઉપદેશ કરવામાં કુશળ ડાય તેને આસપુરુષ કહેવામાં આવે છે. તેમના વચના વર્ણ, પટ્ટ અને થાકરૂપ હોય છે. શ્યાગમજ્ઞાનના પત્ર (૧) લોકિક અને ( ૨ ) અલ કેક એવા બે પ્રકાર દર્શાવવામાં આવે છે. ૧ પ્રમાણોની ચર્ચા અહિં પૂરી થાય છે. જ્ઞાનમમાંસાના ક્રમમાં હવે ‘નય મિમાંસા કરવી જોઈએ પરંતુ, પહેલાં. જૈનશાઓ જે સિદ્ધાંતને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે. અને એની ભવ્યતા, ઉદારતા તેમ જ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે તેવા અનેકાંતવાદ કે સ્યાદવાદના સિદ્ધાતને બહુ જ ટૂંકમાં ચચી' લઈ એ 1
એ
સ્યાદવાદ...
જૈન...આગમાએ મહાવીરને વિજયાદી કહ્યા છે. ૧૭ વિભજયવાદના અ, પૃથક્કરણ કરીને સત્યાસત્યનું નિરૂપણ કરવું, તેવા થઈ શકે. માત્ર તત્વજ્ઞાનમાં જ નહિ; પરંતુ, માનવીના જુદા જુદા આચાર-વિચાર ઉપર ધ્યાન આપતાં પણ આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે જીવનનું સ્વરૂપ જ એવુ છે કે જે એકાંત દષ્ટિમાં પૂરેપુર અભિવ્યક્ત નથી ચઈ શકતુ પડિંત સુખલાલજી યોગ્ય જ કાંડું છે, “ માનવ વ્યવહાર પણ એવા છે કે જે અનેકાંતષ્ટિનું અવલબને લીધા વગર નભી શકતા નથી.” એટલે, ટૂંકમાં સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદના સિદ્ધાંતને કા કરવા હોય તો કહી શકાય કે વસ્તુનુ જુદા જુદા દૃષ્ટિબિન્દુથી અવલાકન કરવુ* કે કથન કરવું એ સ્થાવાના અધ છે. વસ્તુના સ્વીકાર વા અવીકાર મ્યાનું ” શબ્દથી સાત પ્રકારે થઈ શકે એટલે આ શબ્દ પ્રયોગને “ સપ્તભ’ગી ” પણ કહેવામાં આવે છે, ૧૮ 1 સ્પાનું અસ્તિ કઈક છે
6
૨ સ્યાત્ નાસ્તિ કઈક નથી
ૐ સ્થળે અસ્તિ નાસ્તિ કઈક અને નથી ૪ સ્થાત્ અવકતવ્યઃ કંઈક અવકતવ્ય
છે
૫ સ્થાત્ અસ્તિ ચ અવકતવ્ય: કઈક છે અને અવવનમાળમઃ । જૈન તર્ક
૧૫. આપ્તવત્તા યિમ્ તમ ભાષા op it.
૧૬. ભારતીય દર્શન. પ્રા. સી. વી. રાવળ. પૃ. ૬૮ ૧૭. સૂત્રકૃતાંગ. ૧. ૧૪. ૨૨.
૧૮. સાંધા : વાપ્રયોગઃ સુખભંગી અને તભાષા.
ત
Jain Education International
જૈનરનિયંતામિણ
કર્તવ્ય છે.
૬ સ્થાન નાસ્તિ ચ અવક્તવ્ય: કઈક નથી અને અવ
કતવ્ય.
હરાત અતિ ચ નાસ્તિ ચ અવક્તવ્યૂ: કઈક છે, નથી અને અવકતવ્ય છે.
માત્ર જ્ઞાનમિમાંસાત્મક રીતે તેા રામાનુજ જેવા જૈનતત્ત્વજ્ઞાનના તદ્દન વિધી આચાર્ય પણ શકરાચાર્ય ના માથાવાદના ખડનમાં પરાક્ષ રીતે અનેકાંત દષ્ટિનો ઉપયોગ કર્યાં છે.૧૯ પરંતુ ખરેખર તો સપ્તભંગીના ઉપયાગથી જીવનને અમૃતમય બનાવવાના ઉદ્દેશ સિદ્ધ કરવા જોઈએ અને તે જ તેનું મૂલ્ય એક દાર્શનિક સિદ્ધાંત તરીકે છે તેમ આપણે કહી શકીએ. કારણ કે પાંચમના તત્ત્વજ્ઞાનની માફક આપાં દ'ના માત્ર બૌદ્ધક કસરતને ચિંતન માનતા નથી. આપણે ત્યાં તો જેનાથી જીવન જીવવાનો રાહ પ્રાણ થાય
નય ઃ
અનાચાર્યોના મતે પડાય (વસ્તુ)ને અસંખ્ય ગુણા છે. અનંત ગુણયુક્ત વસ્તુનુ જ્ઞાન પ્રમાણુ દ્વારા મળે છે. આ પ્રમાણયુક્ત વસ્તુના નિશ્ચિત અંશને પ્રકાશિત કરનાર અને પ્રકાશિત અંશથી જુદા અંશના અનિષેધ કરનાર વિશિષ્ટ અભિપ્રાયને નય કહે છે. આ કથન એક દૃષ્ટાંતથી સમજીએઆંખ સામે કેઈ એક ગાય આવે ત્યારે, અમુક ક અને અમુક રગ એ તેની વિશેષતા પ્રધાનપણે ભાસે છે, પશુ તે વખતે એ વિશેષતાબાની પ્રધાનતા હતો અભિન રૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ગામ જ ષ્ટિ જ્ઞાનના વિષય બને છે, તેવખતે કઈ તેની અમુક વિશેષતા બીજી વિશેષતાઓ કરતાં જુદી પડતી નથી કે ગાય રૂપ અખંડ પદાર્થમાંથી આકાર વિગેરે તેની વિશિષ્ટતાઓ પશુ તદ્દન અલગરૂપે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે સમય ગાય જ અખંઠિતપણે આંખના વિષય બને છે. આ જ પ્રમાણુનો વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ગાયનું જ્ઞાન જ્યારે અન્યને શબ્દ દ્વારા કરાવવુ... હાય ત્યારે તે ગાયની અમુક વિશેના છે વિશિષ્ટતાઆથી બુદ્ધિ દ્વારા છુટી પાડી વક્તા કહે છે કે આ ગાય સફેદ છે, માટી છે, અથવા અમુક આકાર અને પ્રકાર ચુક્ત છે, તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે કાતાની જ્ઞાનક્રિયામાં ગાય ભાસમાન છતાં તે માત્ર ગૌણુ હાય છે અને તેની વિશેષતા, જે ત્રીજી વિશેષતાઓથી જુદી પાડી શ્રીમદ્ યવિજયજી.
૧૯ જૈનધર્મના પ્રાણ પર્વત સુખલાલજી રૃ. ૨૧૧, ૨૦. પ્રમાણપરિછિન્નસ્યાન તધર્માત્મકસ્ય વસ્તુન એકદેશગ્રાહિણુસ્તદિતરાંશાપ્રતિક્ષેપિણેાધ્યવસાવિશેષા નયાઃ । જૈનત ભાષા. શ્રીમદ્ યÀાવિજયજી દ્વિતીય પરિચ્છેદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org