________________
સ સ ગ્રહગ્રંથ
મહામુનિ વમાને કર્યું.” આ હકીકત પરથી આપણા પ્રશ્ન જરા વધુ સરળ બને છે. ભગવાન મહાવીરને આચાર વિચારના જે આધ્યાત્મિક વારસા મળ્યા તે કયા કયા સ્વરૂપે અને કઈ કઈ પર‘પરાથી પ્રાપ્ત થયા ? આ પ્રશ્નને સ ́ક્ષેપમાં નિશ્ચિત જવાખ એ છે કે મહાવીરને જે આધ્યાત્મિક વારસે મળ્યા તે પાર્શ્વનાથ ભગવાનની પરપરાગત ભેટ છે. અને આ વારસા મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. (૧) સંઘ (૨) આચાર અને (૩) શ્રુત.‘
ઉપલબ્ધ પ્રાચીન જૈન સાહિત્યને આગમ તરીકે આળખવામાં આવે છે. જેમાં કાઈના કોઈ સ્વરૂપે પાર્શ્વનાથ અથવા તેમની પર’પરાનું સૂચન થયુ' છે. પાંચ મુખ્ય ધાર્મિક ગ્રંથામાં...આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, ભગવતી અને ઉત્તરાધ્યયન સૂત્રના સમાવેશ થાય છે, જેમાં પાર્શ્વનાથ પર’પરાને વારસે। હાવાનું પણ જોવા મળે છે. એટલું જ નહિ તેમાં અનેક જુની વાતે કાઈના કાઈ સ્વરૂપે સુરક્ષિત
રહી છે.
દિગબર–વેતાંબર જૈન ગ્રંથામાં વના જોવા મળે છે કે પાર્શ્વનાથ ભગવાનના જન્મ કાશી-બનારસમાં થયા અને તેમનુ' નિર્વાણ સમ્મેતશિખર હાલના પાર્શ્વનાથ પહાડ પર થયું. ખ'ને સ ંપ્રદાયના ચરિત્ર વિષયક સાહિત્ય દ્વારા એટલું તા નિવિવાદ છે કે પાર્શ્વનાથનું ધમ પ્રચાર ક્ષેત્ર પૂર્વ-ભારતખાસ કરીને ગંગાના ઉત્તર અને દક્ષિણ ભાગ – હતું. જો કે પાર્શ્વનાથની વિહારભૂમિની સીમા બાંધવી મુશ્કેલ છે. પર`તુ તેમની પાશ્વ પત્યિકને નામે ઓળખાતી શિષ્ય પર પરાની વિહાર ક્ષેત્ર સીમાના નિર્દેશ જૈન અને બૌદ્ધ ગ્રંથા દ્વારા નક્કી થાય તેમ છે.
૯. opcit p. ૫.
૧૦. આચારાંગ, ૨, ભાવચૂલિકા ૩. સૂત્ર ૪૦૧, ૧૧. ભગવતી, ૨,૫.
Jain Education International
કેાઈ નગર હેાવુ જોઈએ. જેને આચાય વિજયકલ્યાણુસૂરિ આધુનીક તુંગી ગામ તરીકે ઓળખાવે છે ૨
૪૨૯
આ બધા ઉપરથી એક વાત સિદ્ધ છે કે જૈન આગમેામાં જોવા મળે છે તે પ્રમાણે રાજગૃહી વિગેરેમાં મહાવીર અને પાર્શ્વપત્યિકા મળ્યા હતા. તેમની વાણી પણ પ્રાકૃત-અ માગધીમાં ગ્રંથસ્થ જોવા મળે છે. અને બ્રાહ્મણ સિવાયના વ શ્રમણ – એક અÖમાં શ્રમ કરનારા – કહેવાતા જેમણે સ`સ્કૃત ભાષા સામે – પ્રાકૃત ભાષા અપનાવી કેમકે સામાન્ય માનવી આ ભાષા વધુ સરળતાથી સમજતા આથી ભગવાન મહાવીરે વારસાને અપનાવી લીધા હેાય તે શકય છે. હવે આપણે સૌંધ, આચાર અને શ્રુત વિશે વિચાર કરીએ.
આ
મુજફ્ફરપુર જિલ્લાનું વૈશાલી અથવા હાલનું ખસા, વાસુકુડ કહેવામાં આવતું' પ્રાચીન ક્ષત્રિયકુંડ અને નિયા તરીકે ઓળખાતુ' વાણિજ્યગ્રામ આ બધે ઠેકાણે પાર્શ્વપત્યિક લેાકેા રહેતા કે જ્યારે મહાવીરના જીવનકાલ ચાલતા હાય છે. મહાવીરના માતાપિતાને પણ જૈનગ્રંથામાં પાર્શ્વપત્યિક માનવામાં આવ્યા છે. તેમના માતૃપક્ષના દાઢા ચેટક તથા મોટાભાઈ નન્દીવર્ધન વિગેરે પાપત્યિક હાયપેઢાલનુ તા નવાઈ નથી. ગંગાના દક્ષિણે આવેલુ. રાજગૃહી કે જે આજે રાજગર તરીકે ઓળખાય છે તેમાં જ્યારે ભગવાન મહાવીર ધર્મોપદેશ કરવા આવ્યા ત્યારે તુગિયાનિવાસી પાર્શ્વપત્યિક શ્રાવકા અને પાર્શ્વપત્યિક સ્થવિર વચ્ચે ચાલતી ધ ચર્ચા ગૌતમ દ્વારા સાંભળે છે. તુંગિયા રાજગૃહ નજીક ८. पंडित दुखलालजी दर्शन और चिंतन खण्ड૨-૬ ક
11
સહ્ય :
ભગવતી ૧-૯-૭૬માં કાલાસવેસી પાશ્ર્વ પત્મિકનુ‘ વર્ણ ન છે. જે પ્રમાણે તે કેાઈ વિરને મળ્યા અને તેમણે સામયિક, સયમ, પ્રત્યાખ્યાન, કાયાત્સ, વિવેક વગેરે ચરત્ર્ય સ...બધી મુદ્દા પર પ્રશ્ન કર્યા. સ્થવિરાએ આ પ્રશ્નાના જે જે પ્રશ્ના જે પરિભાષામાં કર્યા એ પર આપણે વિચાર કરીએ જવાબ આપ્યા, જે પરિભાષામાં આપ્યા અને કાલાસવેસીએ પરિભાષા જૈન પરિભાષા સાથે સંબધિત છે. તે આપણે નિશ્ચિતરૂપે કહી શકીએ કે આ પ્રશ્નો અને
ભગવતી ૫-૯-૨૨૬માં કેટલાક ઘેરા (વૃદ્ધ સાધુએ )નુ વર્ણન છે. તે રાજગૃહીમાં મર્યાદાપૂર્ણાંક ભગવાન મહાવીર પાસે જાય છે. અને તેમને આ પરિમિત લાકમાં અનત રાદેવસ અને પરિમિત રાતદિવસ અંગેના પ્રશ્ન પૂછે છે. મહાવીર ભગવાન પાર્શ્વનાથના હવાલા આપતાં કહે છે કે છૅ. પછી, તે અપેક્ષાલેથી રાત-દિવસની અનંત અને રિપુરિસાદાણીય પાવ દ્વારા લાકનુ સ્વરૂપ પરિમિત કહેવાયું મિત સખ્યાના ખુલાસા કરે છે. જે સાંભળી થેરાને શિષ્યત્વ સ્વીકારે છે. મહાવીરની સજ્ઞતાની પ્રતીતિ થાય છે અને મહાવીરનુ
સૂત્રકૃતાંગ (૨-૭-૭૧,૭૨,૮૧ )માં પાર્શ્વ પત્યિક ઉદ્યક વર્ણન છે જેમાં નાલંદાના એક શ્રાવકની ઉદ્યક શાળામાં જ્યારે ગૌતમ હતા ત્યારે તેમની પાસે એક પાપત્યિક આવ્યા અને તેમણે ગૌતમને કેટલાક પ્રશ્ના પૂછ્યા. એક પ્રશ્ન એ હતા કે તમારા કુમાર-પુત્ર વિગેરે નિગ્રંથ જ્યારે ગૃહસ્થાને થુલત સ્વીકાર કરાવા છે. ત્યારે એ સાબિત નથી થતું કે નિષિદ્ધ હિ`સા સિવાય અન્ય હિીંસક પ્રવૃત્તિએમાં સ્થુલવ્રત આપવાવાળા નિથાની સંમતિ છે ? અમુક હિ‘સા ન કરા–એવી પ્રતિજ્ઞા કરાવતી વખતે આાઆપ ફલિત થાય છે કે બાકીની હિંસામાં આપણી સંમતિ છે. આવા પ્રશ્નનેાના ગૌતમે વિસ્તારપૂર્વક જવાબ આપ્યા જેની ઉદક
૧૨. આ. વિજયકલ્યાણુસૂરિ કૃત. શ્રમણ ભગવાન મહાવીર
પૃ. ૩૭૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org