________________
શ્રમણ દર્શન એ જ જૈનદર્શન
—શ્રી પ્રા. નાનકભાઈ કામદાર,
[નોંધ-જૈનદર્શનમાં કમ વાદ પર વિસ્તૃત ખ્યાલ અપાયા છે. અન્યદશામાં કવાદ વિષે આટલી ઊંડાણ, ગહનતા, ગ‘ભીરતા જોવા મળતી નથી. આથી શરૂઆતમાં જનર્દેશનના કવાદ શું છે ? કઈ અંગેની ટૂંકી જાણકારી રજૂ કરી છે. આ વિષય અતિ ગહન છે જેનું આલેખન સ`ક્ષિપ્તમાં કર્યું છે, ]
શ્રમણ શબ્દના પારિભાષિક અર્થ “ૌદ્ધ કે જૈન પણ સ્વીકારતા હાય તેમ જણાય છે. આથી જ કદાચ સાધુ” તેવા અને શ્રમણ સસ્કૃતિ એટલે “ બૌદ્ધ અને જૈન-પાછળથી સાંખ્યદર્શીને ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર કરતાં કાળમાં પ્રવતેલી સંન્યાસપ્રધાન સંસ્કૃાંત ” તેવા થાય છે. તેને ક્રિક માન્યતા મળી હાય તેમ કહી શકાય. આ અમાં જ જોઈ એ તેા શ્રમણ દર્શન એ જૈનદર્શન છે. તે સિદ્ધ કરવા બાકી કઈ કહેવાપણું રહેતું નથી. આમ છતાં શ્રમણ શબ્દથી શું અભિપ્રેત છે અને હિંદુ સસ્કૃતિ સાથે જ આવી શ્રમણ સંસ્કૃતિ કયારે ઉદ્ભવી, વિકસી અને પેાતાનું પ્રદાન કર્યું તે બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
હિન્દુસ્તાનમાં બ્રાહ્મણ અથવા વૈદિક ધર્મનુયાયી સ'પ્રદાયના વિરાધી સ ́પ્રદાય શ્રમણ સ`પ્રદાય કહેવાય છે. આ સપ્રદાય ભારતમાં વૈદિક યુગના પ્રવેશ પહેલાથી કાઈ ને કાઈ સ્વરૂપે કાઈ ને કાઈ પ્રદેશમાં હતા તેની અનેક શાખાઓ અને ઉપશાખાઓ પણ હતી. જેમાં સાંખ્ય, બૌદ્ધ, જૈન, આજિવક વિગેરે નામેા પ્રખ્યાત છે. આમાંની કેટલીક તેા શરૂઆતમાં વેદની વિરાધી રહી પર’તુ પાછળથી એક યા બીજા કારણેાથી વૈદિક સાહિત્યમાં લુપ્ત થઇ ગઈ. જેમકે, પહેલાના વવ અને શૈવ આગમા વૈશ્વિક સંપ્રદાયથી જુદા હતા એટલું જ નહિ પરંતુ તેના વિરાધી પણ હતાં અને આથી વૈદિક સપ્રદાયના સમર્થ આચાર્યાં તેમને વેદવરાધી હાવાથી વેદમાં સ્થાન આપતા ન હતા. આવુ' જ કઈક સાંખ્યની ખાખતમાં પણ હતું તેવા પંડિત સુખલાલજીના મત છે. પરંતુ અહિ' એટલી સ્પષ્ટતાની જરૂર રહે છે કે વેદો અપૌરુષેય હતા જ્યારે બીજા બધા આગમા પૌરુષેય હાવાના સંદર્ભે તેમને વેઢમાં સ્થાન ન મળ્યુ' હાય તે સ્વાભાવિક છે. શ્રમણ સ`પ્રદાય સ્વાભાવિક રીતે જ વેઢના અપૌરુષેય અને ઈશ્વરરચિત સ્વરૂપના સ્વીકાર કરતા નથી એટલી વાત તા પડિત સુખલાલજી ૧. સાથે ગુજરાતી જોડણીકેશ. ૯ મી આ. ગુજ. વિદ્યા
પીઠ. પા. ૮૦૯.
२. दर्शन और चिंतन पंडित सुखलालजो. द्वितीय વધુ પા. પુ
૩. એજન. પૃ. ૫૦
Jain Education International
જૈન અને બૌદ્ધ સાહિત્યના સબંધ નક્કી કરવા માટે જેવા કે પ્રા. લાસેન, પ્રા. વેખર અને પ્રા. જેકાબીના લગભગ સવાસેા વર્ષાં સુધી પશ્ચિમના જુદા જુદા વિચારકા એકબીજાથી ભિન્ન ભિન્ન મતવ્યા પ્રગટ થયાંપ એ પૈકી પ્રા. જેકેાખીના મત સ્વીકારીએ તેા પૉંડિત સુખલાલજી કહે છે તેટલું તારતમ્ય અવશ્ય નીકળી શકે કે જૈન સ`પ્રદાય અને બૌદ્ધ સ`પ્રદાય અને શ્રમણ સ ́પ્રદાય છે અને તેથી તેમના સબંધ ભાઈચારા જેવા છે. છતાં, એક બાબત નોંધનીય છે કે યુદ્ધ પેાતાના મત સાથે કોઈ સમકાલિન કે પૂર્વાંકાલિનના સ્વીકાર કરતા નથી. તેમણે માત્ર પેાતાની માલિક વિશિષ્ટતા દર્શાવી છે જ્યારે મહાવીર સ્પષ્ટપણે પેાતાના તત્કાલિન ભગવાન પાર્શ્વનાથ સંપ્રદાયના અનુયાયીએ સાથે પેાતાના સુધારાએ અથવા પરિવનાના સમન્વય કરે છે. એટલે જેને અત્યારે જૈન દન તરીકે ઓળખાવીએ છીએ તે ભગવાન મહાવીરના આચાર વિચારના વારસા ખરેખર શ્રમણ સંપ્રદાયની ભેટ છે કે કેમ તે નક્કી કરવુ* જરૂરી છે.
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩. ગાથા ૧૨ પ્રમાણે "चाउज्जामा य जो धम्मा जो इमा पाँच सिक्खओ । देसिओ वद्धमाणेण पासेण य महामुणी ॥
આ ચાતુર્યમ ધર્મ છે જેનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું અને પંચશિક્ષાત્મક ધર્મ છે તેનું પ્રતિપાદન ૪. opeit p. 51
૫. The sacred Book ot The East vol. XxII Intro. p. 19&18
૬. વાન ભૌ ચિંતન પંડિત તુલજાજગી વ્૩ ૨. પૃ ધ્ ૭. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩,
For Private & Personal Use Only
www.jainelibrary.org