________________
સસ ગ્રહગ્ર થ
અંગેની માહિતી આપે છે. એ જ પ્રમાણે ત્વચા ( સ્પર્શે - ન્દ્રિય ) પદાર્થની મૃધ્રુતા-કઠણુતા અંગે માહિતી આપે છે. અન્ય ઇન્દ્રિયા પણ સૃષ્ટિનાં અન્ય પાસાં અંગે પરિચય આપે છે. અનુભવ ખાદ્યસૃષ્ટિ સાથે સપર્ક સ્થાપે છે અને અનુભવના વિષય તરીકે પુદ્દગલ દ્રષ્ટા સમક્ષ સૃષ્ટિનું સ્વરૂપ પ્રકટ કરે છે. અને આ રીતે પુદ્ગલની આ વ્યાખ્યાની અગત્ય એ છે કે તે જૈનદર્શનના વાસ્તવવાદી અભિગમ અસદિગ્ધપણે સ્પષ્ટ કરે છે.
પુદ્ગલના પ્રકારો : પરમાણુ અને રક ધ :
પુદ્દગલના બે પ્રકારે છે. ૧ પરમાણુ ( atom ) અને ૨ સ્ક"ધ (molecule).
૧. પરમાણુ :- જે દ્રવ્ય સ્વય આદિ, મધ્ય અને અંત છે, તેમ જ અવિભાજ્ય છે તે પરમાણુ કહેવાય છે. પરમાણુ પુદગલના વિભાજન દ્વારા પ્રાપ્ત શકય સૂક્ષ્મતમ ભૌતિક અંશ છે. પરમાણુ ઇન્દ્રિય દ્વારા અગ્રાહ્ય-અષ્ટ છે. છતાં તે અરૂપી નથી પણ રૂપી છે. પરમાણુઓનું સંવેદન છે પરંતુ આપણે તેનાથી સભાન નથી. અર્થાત્ આપણને પરમાણુઓનું પ્રત્યક્ષીકરણ નથી. તે પુગલનું અંતિમ ઘટક છે, મૂળ તત્ત્વ છે. જૈન મતે, પરમાણુ અભેદ્ય, અગ્રાહ્ય અને નિરવયવ છે. ન્યાય-વૈશેષિક દનના પરમાણુઓની જેમ પરમાણુએ વચ્ચે કોઈ ગુણાત્મક ભેદ નથી અને તેથી અહી પૃથ્વી, પાણી. આગ્ન અને વાયુના પરમાણુ ભિન્ન અને
અલગ નથી.
૪૦૯
સ્કે ધનુ વિભાજન તેમ જ સયેાજન શકય છે.
છે. જ્યારે સ્કંધ દૃષ્ટ છે અને ઇંદ્રિયા દ્વારા જાણી શકાય છે. (૨) પરમાણુઓ ઇન્દ્રિયા દ્વારા અગ્રાહ્ય છે. તેએ અષ્ટ
Jain Education International
(૩) પરમાણુઓ વચ્ચે ગુણાત્મક ભેદ નથી. સ્કંધા સ્પ, રસ, ગંધ, વધુ અને શબ્દના લક્ષણયુક્ત છે.
(૪) સ્કંધના છ ભેદો (પ્રકાર) પુદ્ગલના છ પેટા પ્રકાર :
વિજ્ઞાન પદાર્થની ત્રણ સ્થિતિએ દર્શાવે છે. ૧ ઘન, ૨ પ્રવાહી અને ૩ વાયુરૂપ. જૈનનમાં વ્યાપક રીતે પુગલના પરમાણુ અને સ્કંધ એવા બે વગેર્યાં છે. પુગલ નીચેના છ વર્ગોમાં પણ વિભાજિત કરવામાં આવે છે. આ તેમનાથી વય ભિન્ન નથી પણ તેમના પેટા પ્રકારો છે.
(૧) સ્થૂલ-સ્થૂલ (ઘન ) : આ સ્કંધ પ્રકાર વિઞાજિત થતા તેનું મૂળ અવિમાજિત સ્વરૂપ પુનઃ પ્રાપ્ત કરી શકતા નથી. ઘન પદાથે આનાં વિશિષ્ટ ઉદાહરણા છે. જેમકે માટી, પથ્થર, લાકડું વિ. આ બધા વિભાજિત થતાં ત્રીજા કશાકના ઉપયાગ વિના સયેાજિત થઈ શકતા નથી.
(૨) સ્થૂલ (પ્રવાહી ) : આ સ્કંધ–પ્રકારમાં વિભાજિત થયા બાદ પણ પુનઃ સયાર્જિત થવાની શક્તિ છે. આના ઉદાહરÀા તરીકે પ્રવાહીના નિર્દેશ કરવામાં આવે છે. જેમકે દૂધ, દહી, પાણી વગેરે વિભાજિત થયા બાદ આ ત્રીજી વસ્તુની દરમિયાનગીરી વિના સ્વયં સ’ચાજિત થઈ
શકે છે.
૨. સ્કંધ ઃ સ્કંધ પરમાણુ એની સયેાજનપ્રક્રિયા દ્વારા ઉદ્દભવે છે. સ્કંધ દૃશ્યમાન છે, ઇંદ્રિય દ્વારા જાણી શકાય છે. પરમાણુઓનું પ્રત્યક્ષીકરણ સ્કંધ સ્વરૂપે જ શકય છે. અને તેના આધારે જ પરમાણુઓને રૂપી માનવામાં આવે છે. સ્કંધ જ પુદ્ગલાસ્તિકાય છે. માત્ર લેક (વયાજન),
દેખાય છે, પરંતુ વાસ્તવમાં સૂક્ષ્મ છે. કારણકે ન તા તેનુ (૩) સ્થૂલ – સૂક્ષ્મ ( શક્તિ ) : આ સ્કધ-પ્રકાર સ્થૂલ વિભાજન શકય છે, ન તા તેની આરપાર જઈ શકાય છે. ન તા તે હાથ દ્વારા ગ્રહણ કરી શકાય છે. સૂર્ય, ગરમી,
માત્ર સંધાત (સચેાજન), કે એકી સાથે વિયેાજન-સ’ચા-પ્રકાશ, અંધકાર, છાયા, વીજળી વગેરે આનાં ઉદાહરણા છે. આનાં સૂક્ષ્મ તત્ત્વા-અશા ઇન્દ્રિયાને સ્પષ્ટ છે. ધુમાડો, છાયા વગેરે સ્થૂલ દેખાય છે છતાં અવિભાજ્ય છે.
જનની સયુક્ત પ્રક્રિયા દ્વારા સ્કંધની રચના શકય છે. પરમાણુઓનુ સ’ચૈાજન સ્કંધ ઉત્પન્ન કરે છે અને ધાતુ સયેાજન પદાર્થ, નાનામાં નાના સ્કંધ છે પરમાણુઓનું સ’ચેાજન છે અને મોટામાં મેોટા સ્કંધ અનંતાનંત પરમાણુ આનુ' સંયેાજન છે. કંધા સ્પર્શી, રસ, ગંધ, રૂપ અને શબ્દના ગુણા ધરાવે છે અને તેમને લીધે જ આપણે વિભિન્ન ગુણાનુ' પ્રત્યક્ષીકરણ કરીએ છીએ.
(૪) સૂક્ષ્મ-સ્થૂલ (વાયુ) આ સ્કંધ-પ્રકાર સ્થૂલ દેખાય છે ખરા પર’તુ સૂક્ષ્મ પણ છે. સ્પર્શ – ગંધ – ૨ગશબ્દનાં સવેદના આનાં દૃષ્ટાન્તા છે. આ સર્વેને સૂક્ષ્મ હાવા છતાં ઇંદ્રિયગમ્ય છે.
(૫) સૂક્ષ્મ : આ સ્કંધ-પ્રકાર સૂક્ષ્મ છે. ક-પુ ગલા અદૃષ્ટ છે અને તે આનું ઉદાહરણ છે. તે વિચારપ્રવૃત્તિઓ માટે જવાબદાર છે. આ પ્રકાર ઇંદ્રિય-પ્રત્યક્ષથી પર છે.
૩. પરમાણુ અને સ્કંધ વચ્ચે તફાવત:
(૬) સૂક્ષ્મ-સૂક્ષ્મ ઃ આ સ્કંધ -પ્રકાર પણ ઇંદ્રિયા
(૧) પરમાણુઓનું વિભાજન અશકથ છે. અને તે સચાજિત થઈ ને સ્કંધ ઉત્પન્ન કરવા જ શક્તિમાન છે. સ્ક'ધનું વિભાજન શકથ છે અને તેમનુ રૂપાંતર પરમાણુ-તીત છે. કર્મ-પુદ્ગલથી પણ અત્યંત સૂક્ષ્મ સ્કંધ છે. આમાં શકય છે. એટલું જ નહીં પરંતુ તેમના પરસ્પર એકાકી પ્રાથમિક તત્ત્વા ( Particles)નાં સ્વરૂપે અત્યંત સયાજન દ્વારા જુદા જુદા પદાર્થો ઉત્પન્ન થાય છે. આમ સૂક્ષ્મ પુદ્ગલનાં બનેલાં છે.
જે પર
For Private & Personal Use Only
www.jainelibrary.org