________________
જૈનદર્શનમાં દ્રવ્યચર્ચા (પદ્ધવ્યચર્ચા)
૧ : પ્રારતાવિક – તત્ત્વવિજ્ઞાન
બ્રેડલે દર્શાવે છે તેમ, તત્ત્વવિજ્ઞાન માત્ર આભાસની વિરુદ્ધ વારતવિકતાને જાણવાના પ્રયાસ છે. તે વાસ્તવિકતા અતિવ, તત્ત્વ કે દ્રવ્યના અંતિમ રવરૂપને સમજવાના અને ગ્રહણ કરવાના પ્રયાસ છે. વારતવિકતા તત્ત્વવિજ્ઞાનના ચાવીરૂપ પ્રત્યય છે. અને તેમાં જીવન અને જગતના ખ્યાલના સમાવેશ થાય છે. પ્રત્યેક દન વિશ્વના અસ્તિત્વને સ્વીકારે છે પરંતુ તે પ્રત્યેક તેના વિશિષ્ટ ષ્ટિબિંદુથી તેને સિદ્ધ કરવા મથે છે. આ રીતે, વિશ્વનું પ્રત્યેક દન લેાકના રવરૂપને સમજવાના પ્રયાસ છે. લાક અનુભવના વિષય છે. મૂર્ત જગત છે. જૈન તત્ત્વજ્ઞાન વારતવિકતાના સ્વરૂપ અંગે ચર્ચા કરે છે. વાસ્તવિકતાની આ સૃષ્ટિમાં લેાક અને અલાકના સમાવેશ થાય છે. લેાક ( મૃત જગત્ ) આપણા અનુભવના વિષય છે અને અલેાક આથી પર છે. અને તેમાં શુદ્ધ અવકાશને સમાવેશ થાય છે. જૈન તત્ત્વવિજ્ઞાન દ્રષ્ટાના મનની બહાર સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતી એવી સૃષ્ટિને નિર્દેશ છે. આમ સૃષ્ટિ અહીં મનની રચના માત્ર નથી; પરંતુ તેને તેનુ રવતંત્ર અસ્તિત્વ છે. આમ જૈનદર્શન વાસ્તવવાદી છે. સગ્રહ નયના દૃષ્ટિ`િદુથી દ્રવ્ય-સત્ એક છે. વારતવિકતા એક છે અને વારતવિકતા અતિત્વ (સત્ ) છે. સત્ એક માત્ર દ્રવ્ય છે. ( એકતત્ત્વવાદ) જૈનતત્ત્વ (સત્તા) મીમાંસા (ontology સના સ્વરૂપની ચર્ચા કરે છે. જેન તત્ત્વવિજ્ઞાન વિશ્વને જીવ અને અજીવ (જેમાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળના પણ સમાવેશ થાય છે તે ) એવા બે રવતંત્ર પદાર્થોમાં વિભાજિત કરે છે (દ્વૈતવાદ ). જૈન તત્ત્વવિજ્ઞાનમાં જીવ, પુદ્ગલ, ધ, અધર્મ, આકાશ અને કાળ એમ કુલ છ દ્રવ્યની ચર્ચા-વિચારણા કરવામાં આવે છે ( અનેકતત્ત્વવાદ જૈન તત્ત્વવિજ્ઞાન આ રીતે વાસ્તવવાદી અને અનેક તત્ત્વવાદી છે કારણ કે તે જવા અને પદાર્થોની અનેકતામાં માને છે. આ પ્રત્યેક વાસ્તવિક અને આપણા જ્ઞાનના પદાર્થ પણ વાસ્તવિક છે. માત્ર વિચારો નથી. ૨ : પર્યાયવાચી શબ્દો
)
)
Jain Education International
શ્રી ઝવેરીલાલ વિ. કાહારી
કર્યું, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ બધા માટે ઉપયોગમાં લે છે. ‘ અ’ શબ્દ દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણે પદાર્થો માટે અનામત રાખે છે. ન્યાયદર્શન ‘ સત્ ’ શબ્દના ઉપયાગ તેના ૧૬ પદાર્થો માટે કરે છે. સાંખ્યદર્શીન તેના પુરુષ અને પ્રકૃતિના સિદ્ધાંતા માટે ‘તત્ત્વ ’ શબ્દ પ્રયાજે છે. અન્ય ભારતીય દર્શીનાની જેમ, જૈન પણ વાસ્તવવાદી છે, પરંતુ અહીં વાસ્તવિકતા સત્, દ્રવ્ય, પદ્મા વગેરે શબ્દો વચ્ચે કોઈ ભેદ નથી.
૩: તત્ત્વમીમાંસા : વાસ્તવિકતાની વ્યાખ્યા : સત્ અને અસ્તિત્વ.
જૈન તત્ત્વવિજ્ઞાન સત્-દ્રવ્યનું' તત્ત્વવિજ્ઞાન છે. શ્રી ઉમાસ્વાતિ મ. વાસ્તવિકતા માટે ‘ તત્ત્વ ’ શબ્દને સ્થાને ‘ દ્રવ્ય ’ શબ્દના પ્રયોગ કરે છે. આમ દ્રવ્ય અને વાસ્તવિકતા વચ્ચે અહીં કાઈ ભેદ નથી. વાસ્તવિકતા દ્રવ્ય છે અને દ્રવ્ય વાસ્તવિકતા છે. સંગ્રહનયના દૃષ્ટિબિ‘દુથી દ્રવ્ય એક છે. સત્ એકમાત્ર દ્રવ્ય છે. આ દૃષ્ટિએ ચેતન-જડ, સામાન્ય-વિશેષ, જ્ઞાતા-Àય, એક- અનેક વચ્ચે કાઈ ભેદ નથી. શ્રી ઉમાસ્વાતિ દ્રવ્યની વ્યાખ્યા સત્ દ્વારા કરે છે. સત્ દ્રવ્યનું લક્ષણ છે. આમ સત્ – અરિતત્વ – સત્તા – વાસ્તવિકતાના મુખ્ય અને આવશ્યક માપદંડ છે. જે અસ્તિત્વવાન હાય તે વારતવિક છે. અતિત્વમાં સર્વ કઈ સમાવિષ્ટ છે. બીજા શબ્દોમાં
કહીએતા, અસ્તિત્વ (સત્ વારતવિકતા છે. અથવા વાસ્તવિકતા અસ્તિત્વ (સત્ ) છે. અસ્તિત્વ દ્રવ્ય છે. આ દૃષ્ટિએ, સર્વ કાંઈ એક છે. કારણ કે સર્વ કાંઈ અસ્તિત્વમાન છે. ( સ નિવાર્તી) સ્થાનાંગસૂત્રમાં એક આત્મા એક વિધ વગેરે ખ્યાલા જોવા મળે છે. (ને ાથા Ì છે ). આ ખ્યાલ ઉપનિષદના સત્યતા એક જ છે પરંતુ વિદ્વાન તેને અનેક પ્રકારે વર્ણવે છે.’ ( સત્ વિમા વધુધા વવૃત્તિ) એવા ખ્યાલ સાથે સામ્ય ધરાવે છે. સંગ્રહનયના દૃષ્ટિબિંદુથી અદ્વૈત-એકત્વના ઉપરાક્ત ખ્યાલ યથા છે, અને તે શકરના નિરપેક્ષ આદર્શીવાદ અને બ્રેડલેના ઃ અનુભવ 'ની સમીપ પહોંચે છે. આપણી બુદ્ધિ આ સમગ્ર વારતવિકતાનું વર્ણન કરી શકે નહિ પરંતુ અંતઃકુરણા દ્વારા જ તેના સાક્ષાત્કાર કરી શકાય અને તે સપૂર્ણ રૂપે તે માત્ર કેવલી 'ને જ સુલભ છે. આંશિષ્ટરૂપે
જૈનદર્શનમાં વાસ્તવિકતા માટે સત્, સત્તા, તત્ત્વ, અર્થ, પદાર્થ, તત્ત્વાર્થ આદિ પર્યાયવાચી શબ્દોના ઉપયાગ કરવામાં આવે છે. અન્ય ભારતીય દર્શના આ શબ્દો સમાન અર્થમાં પ્રત્યેાજતા નથી. વૈશેષિક દાન ‘ પદાર્થ’ શબ્દ દ્રવ્ય, ગુણ,સચષ્ટિ સાધકાને પણ થઈ શકે.
જે પત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org