________________
૩૯૮
આ સિવાય દેરલા, સાવજ્રામ, બકાની, વડગામ, ખીડ વગેરે સ્થળે પ્રાચીનકાળના અવશેષો જોવામાં આવે છે.
૩ ધાણા કે મુબઇથી નિક રતા ય લાઈન ઉપર ચારાનું માન આવેલું છે. અત્રે મુનિસુવ્રત સ્વામીનું મંદિર છે, જેમાં શ્રીપારાના વનચરિત્રના ધનના મ પત્યે મનાવવા છે. ધમ શાળા પણ છે.
૪ અગાશી :–મુંબઈ સેન્ટ્રલથી ઉત્તરે અગાશી તી નાસ્તરમાં પ્રસિદ્ધિમાં આવેલ મેં બાર સ્થાન ચાવીરા કિલો મીટર છે. જ્યાંથી આઠ કિલો મીટર પશ્ચિમમાંથી મુનિત સ્વામીનું મંદિર આવેલ છે. મૂર્તિ શ્રીપાળમાજના સમયની પ્રભાવિક અને દવાય છે. મુબઈથી પનમ ગાદિ દિવસને રવિવારે અનેક યાત્રિકો આવે છે.
મુંબઈના જૈન દેરાસરો
મુંબઈ ાનગરીનુ આંતરરાષ્ટ્રીય રાહેર તરીકેનું ક્ય આજે પણ જ વધી ગયું છે. મુંબઈમાં શ્વેતાશ્મર મૂર્તિપૂજા, દિગબરા, સ્થાનકવાસો અને તરાપથી એમ બધાજ ફીરકાના જેના બિંદ્યમાન છે. મુળમાં છે. મૂર્તિપૂજક જૈનસપના અનેક ભવ્ય જૈનમંદિશ બઘાન છે જેની વિસ્તૃત નોંધ હવે પછીના પ્રકાશનમાં આવરી શું અત્યારે મંત્ર ા વાસીની દૂરી નોંધ અને માત્ર નામાવલી રજૂ થાય છે.
પાપની ઉપરનું ગોટીન પાપનાથનું દેરાસર દાઢસો વ પહેલાનુ પ્રાચીન છે, લાકડાનું સુંદર કામ છે શુદ્ધ ઘીના પિ અને મ`ડપમાં કોપરેલના દીવા રખાય છે તે ખાસ અહીંની વિશિષ્ટતા છે. વિશાળ ઉપાશ્રય છે. પાઠશાળા, જ્ઞાનભંડાર વગેરે છે. હવે આ દેરાસરા જીર્ણોધાર થઈ રહ્યો છે.
પાચધુની ઉપરના શ્રી મહાવીરસ્વામી દેરાસરમાં નીચેના ભાગમાં ખરતર ગુચ્છના મહાન પ્રભાવક શ્રી જિનદત્તસૂરિશ્વરજી મારાજ ચમત્કારિક શ્રી ધટાણું મહાવીરની ભુત મૂર્તિ' છે. હરા યાત્રિકા દર્શને આવે છે.
ગાવાલીયા ટેન્ક ખંભાલા હીલ રાડ ઉપર આરાધના ભુવનમાં શ્રી શખેશ્વર પાર્શ્વનાથ (૩૯ ઈંચના ) ભવ્ય રમણીય જિનાલયની સ્થાપના પૂ. આ. શ્રી વિજયધમસુરિશ્વરજી મહારાજના સઉપદેશથી થયેલી છે. મરમાં પણ મૂર્તિ ઘણી જ ભાવવાહી અને દર્શનીય છે. મુંબઈના કાટ વિસ્તારમાં આવેલ શ્રી શાંતિનાથજી જૈન દેરાસરી ૧૫ વર્ષ થતાં લાજેતરમાં મુખ્ય ઊજવણી કરી સમમ શહેરનું ધ્યાન માં ખૂનામાં જૂના દેરાસર તરફ ખેચેલ છે. આજથી ૧૫ વર્ષ પહેલાં મુંબઈની યુતિ માત્ર અઢી લાખની હતી. તેમાં માત્ર ૧૫ ટકા મહારાષ્ટ્રીય
Jain Education International
જૈનચિતામાંય
હતા. અને ભાટીયા, વૈષ્ણવ, હિંદુ તથા જૈનોની જ વસતિ હતી. પાર તૈનાની ૩૨ ટકા વતિ હતી. મેં દિવસોમાં ઘરમાં જ આપણા જૈના વસતા હતા અને વિક્રમ સંવત ૧૮૬૫ ના મહા નદી ૫ ના દિવસે શેઠ શ્રી મેાતીશા અમીચંદના ભાશ્રી તેમાદ અમીચંદના હસ્તે આ દેરાસરમાં પ્રતિષ્ઠા થઈ હતી હતી. એકસા વર્ષ બાદ કાઈપણુ જિનાલય તીર્થની કક્ષામાં આવે છે. તે મુજબ આ નિાવાય તીર્થરૂપ છે. ગુલાબવાડીમાં આવેલું શ્રી ચિંતામણી પાર્જનીપજી ભગવાનનું વીસમું જિનમંરિ તિ પ્રાચીન છે. મૂળનાયક નયા બીન જિનબિંબાની પ્રત્તિષ્ક વિ. સંવત ૧૮૮૭ના શ્રાવણ વદી ૫ ના મંગળ મુદ્દત થઈ છે. ગત શ્રાવણ વદી પંચમીના રૉજ ૧૫૩મી સાલગરિ ભવ્ય રીતે ઉજ્જાઈ ગઈ. પ્રતિ વર્ષ સાર્થરિ દસ દસ દિવસના સાથે ખૂબ જ ધામધૂમપૂર્વક બબ્બે રીતે ઉજવવામાં આવે છે, દાદાની પ્રતિમા ખૂબ જ ચમત્કારી અને પ્રભાશાળા છે. તેના મહિમા અપર પાર છે. શ્રદ્ધાળુ લેાકેા દૂર દૂરથી પણ દાદાના દર્શન-પૂજન અર્થે ખાસ આવે છે. મુંબઈના પ્રાચીન મદિરામાં આ મંદિરનુ સ્થાન છે.
વ
એ જ પ્રમાણ વિલે પારસા ( પૈસ્ટ)માં આવેલું શ્ર શોપર પા નાથનું મંદિર ૬૦ વર્ષોં જૂનું છે અને મંદિરમાં પધાતુના સંપ્રતિ ાન વેતની કણી ભદ્રવીર, પરાકાવીર, શાસનદેવી પદ્માવતીજી, ધમળ અને સરસ્વતીની પ્રતિભા વિદ્યમાન છે. આ મંદિરમાં જિનાલય, ઉપાશ્રય, વમાન તપ આયંબીલ ખાતુ, પાઠશાળા અને સેનેટારિયમ પણ છે. આ મંદિરના વહીવટ માટે મહેસાણા નિવાસી શેઠશ્રી ડાહ્યાભાઈ ઘેલાભાઈએ ટ્રસ્ટ સ્થાપિત કર્યુ છે. વાલકેશ્વર ઉપર આવેલ ઝૌંદ પ્રતાપસંદ સુપ નાય દેરાસરમાં સ ૨૦૩૨ના પાષ વદી ૧૦ના રાજ શ્રી મહાવીર સ્વામી ( ૧૯ ” ) શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી પદ્માવતીમાતા, શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠા પૂ. મા. શ્રી વત્સધ સુરિશ્વરજી મ. સા.ની નિશ્ચમાં પ છૅ. જિનાલના ડીબેટ શ્રી ભાઈચંદ ઝવેરચના સર્વે બી બીપીનભાઈ વગેરે કરે છે. વાલકેશ્વર – રીજ રોડ પર શ્રી ભામ્બરદાદાના દેરાસરમાં સ. ૨૦૧૯માં પૂ. આ. શ્રી વિજય ધર્મસૂરિશ્વરજી મ. સા.ની પ્રેરણાથી શ્રી સીમંધર સ્વામી, શ્રી પુડરિકસ્વામી, ગૌતમસ્વામી, શ્રી પદ્માવતીદેવી અને શ્રી લક્ષ્મીદેવીની ભવ્ય આકર્ષક પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. મંદિરની સામે ઉપાય પાસે શ્રી ધટા વીરની પણ કરી છે. મુંબઈના કમાટીપુર – આઠમીગલીમાં તેમિનાથનું દેરાસર આવેલું છે. ઉપાશ્રય, પબિલ ખાતુ, વગેરે બધી સગવડ છે.
સારી રીતે ૩
આ દેરાસરને કહીવટ મારવાડી મા છે. ઉપરાંત શ્રી મુનિસુગનામાં જૈન રાસર પાટકોપર-માં મહારાષ્ટ્રમાં–મુબઈમાં સષ્ઠ આ મંદિર પ. પૂ. મા. દેવું શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org