________________
૩૯૬
ડુંગરપુર
વલાદ સ્ટેશનથી પ માઈલ દૂર ડુંગરપુર શહેર આવેલ છે. આને ગીરીપુર પણ કહે છે. શહેરની ચારે બાજુ કાઢ છે. તે કાટ થાણા ગામમાં રહેતા મત્રી શાલાશાહે બંધાવેલ છે. અત્યારે અહીં છે જેમાંની થતી છે. કે ઉપાશ્રય, ૫ ધર્મશાળા, ૪
જિનાલય મદિર વિદ્યમાન છે.
પાટી પર જૂના હોલ્લામાં મંત્ર રચાવામાટે પાલ બાવન જિનાલય દરરરોધી છે. મૂળનાયક શ્રી પાનાય ભગવાનની ૧૫ ફૂટની મા બિરાજે છે, બીજું મંદિર શ્રીમહાવીર સ્વામીનું છે. તેમાં ૨ ફૂટની શ્યામવણી પ્રતિમા છે. ત્રીજી, માણેકચેાકમાં આવેલ મંદિરમાં વિશાળકાય ધાતુની પ્રતિમા હતી. પદ્મ મુસાના સંબંધુના કાથી મહિને ગળાથી નાખી. ત્યાર બાદ રાા ફૂટની આરસની પ્રતિમા પધરાવવામાં આવેલ છે. પાષાણની હર ધાતુની ૨૩ ગતિમાઓ છે. ફ્રાના ઘેલામાં શિખરબંધી મદિર છે. તેમાં શ્રી શાંતિનાય ભગવાનની પ્રતિમા બિરાજમાન છે, મૂળ પ્રતિમા દ્વૈતવણી ૧૫ હાથની છે, ના લેખ સ. ૧૯૦૮ના છે.
સેબાલીયા
રતલામથી ૬ કાશ પર અને નીમલી સ્ટેશનથી નજીકમાં સંભાલીયા આવેલું છે. અહી શાંત્તિના પ્રાચીન મંદિર છે. પ્રતિમાજ ભળ્યું તથા ચમત્કારિક છે.
આવલીજી
રતલામથી આગળ જતાં નીમલી સ્ટેશનથી ૪ માઈલ પર આવલીયામાં પા નાયનું સુંદર મંદિર આવેલું છે.
તક્ષશીલા
પ જાળ અને સિન્ધના પ્રાન્તાના સબંધ ધણી વખત કાધિકાર દળ શ્રી છે. 'ત્તિની દષ્ટિએ ન પ્રાન્તાબે આપ-લે કરી છે. એ જોતાં બન્ને પ્રાંતામાં થયેલા જૈન ધર્મના પ્રચાર અને ધર્માં સ્થાનાનુ` આછું દર્શીત કરી લઈએ. આ બન્ને પ્રાંતાના મોટા ભાગ પાકિસ્તાનની હકુમત હેઠળ છે. તે વખતે જૈન ધર્મ તક્ષશીલા, સિંહપુર, પાવતીકા–નગરકાટ ( લાડાર ) વિગેરે અનેક સ્થળે ફેલાયેલા હતા. મુખ્ય ધામ તક્ષશીલા કહેવાતું
તુ ભગવાન બલભદેવ તથા તેના તેના પુત્ર મા ગલીના સાધ તક્ષશીલા સાથે હોવાની નોંધ જૈનોના ભાગમ ચચામાં આપેલ છે. તક્ષશીલા સમગ્ર ભારતનું મુખ્ય વિદ્યાકેન્દ્ર હતું. સમ્રાટ સંપ્રતિએ પોતાના પિતા કુણાલના શ્રેષ્ઠ માટે તક્ષશીલામાં છનમ"દિર ખધાવ્યુ હતું, જે * ારૂપ' નામે પ્રસિદ્ધિ પામ્યું હતુ, વિ, શ, ૧૮ શત્રુંજય તીના જીર્ણોદ્ધાર કરાવનાર મધુમતી ( મહુવા )ના
Jain Education International
જેનરનચિંતામણિ
શ્રેઢી જાવડશાકે ભગવાન ઋષભદેવની મૂર્તિ નક્ષીલામાંથી મેળવીને શત્રુંજય તીથમાં મૂળનાયક તરીકે સ્થાપન કરી હતી.
સિયાલકોટ
સિયારામાં શ”. ૧૭૯માં શ્ર પાકનાથ ભગવાનનું મંદિર બિંદ્યમાન હતું, તેમને માનનાર જૈન તેમજ જૈનેતરા હતા. ખાનકા ડોગરા
મુખ્ય કાટ રેલવે સ્ટેશનથી છ માઈલ અને લાહેારથી ૪૭ માઈલ દૂર ખાના ચગર નામે ગામ છે. ગામની બારમાં આવેલ શ્રી શાન્તિનાથ ભગવાનનું સુંદર શિખરબંધી મંદિર શ્રી સ સ. ૧૯૮૩માં બબાલ
ન
રામનગર
સાયલપુરથી વજીરાબાદ જતી રેલ્વે લાઈનમાં એકલગઢ સ્ટેશન છે. ત્યાંથી ૬ માઈલ દૂર રામનગર ગામ છે. ગામની વચ્ચે શ્રી પાનાથ ભગવાનનું મંદિર છે, ખાવુ વિશાળ અને મન્ચુ મંદિર પાણમાં એય નથી. મંદિર ઋતુ થયુ છે. મૂળનાયકની પ્રતિમા પર ૧૫૪૯નો લેખ છે. હી ૧૦ જનોની થતી, ૧ કાય, ૧. જૈન ધર્મશાળા અને કે જૈન પુસ્તક બડાર છે. ભેરા
અકાલગઢ સ્ટેશનથી ભેરા જવા માટે વકતરાબાદ લાણુમુસા તથા મકવાલ જંકશનાએ ગાડી બદલી મોટી લાઈનમાં છેલ્લા આવેલ ભેરા સ્ટેશન છે. સ્ટેશનથી ભેરા ગામ ૧ માઈલ દૂર છે. રાવાલાના મહોલ્લામાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું દેરાસર છે.
લાહાર
લાહોર પુરાતન નગર છે. એની દત્તકથા એવી છે કે શ્રી રામચંદ્રના પુત્ર લવે લવપુર વસાવ્યું. અને કુશે કુશપુર વસાવ્યું. એટલે કસુર વસાવ્યું. એ લવપુર લાહેારના નામે પ્રસિદ્ધ છે. લાહારમાં શ્વેતાંબર મૂર્ત્તિ પૂજકનું એક માત્ર મંદિર છે.
પિંડદાદનખાન
ભેરાથી પિડદાદનખાન જવા માટે મલકવાલ જંકશને ગાડી બદલવી પડે છે. ત્યાંથી ત્રીજી સ્ટાન પડદાદનખાન આવેલુ છે. સ્ટેશનથી ના માઈલ દૂર કાટ તળાવ પાસે શ્રી સુમતિનાથ ભગવાનનું મંદિર આવેલ છે. હી ૧ નાની વસતી છે.
કાલાબાગ
માંતઈન્ડસ અને કાલાબાગ વચ્ચે સિંધુ નદી આવેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org