________________
૩૯૦
સ. ૧૯૩૯માં શ્રી મોદીશ્વર ભગવાન વગેરે પ્રાચીન મૂતિ નીકળી હતી. આજે અહીં ૧૬૦ જૈનાની વસ્તી છે. ૨ ધમ શાળા અને ૧ જૈનમદિર વિદ્યમાન છે. ગામ બહાર આવેલા શિખરબંધી શ્રી આદીશ્વર ભગવાનના નવીન ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા સવંત ૧૯૦માં થયેલી છે. અને જે પ્રાચીન મૂર્તિઓ જમીનમાંથી નીકળી આવી હતી તે ધ. આ મદિરમાં પધારાવવામાં આવી છે.
વાગીણ
એરપુરા રોડ સ્ટેશનથી ૧૬ માઈલ દૂર અને પાવઠાથી ઉત્તર પશ્ચિમમાં ૧૫ માઈલ દૂર વાગીણુ નામે ગામ છે. શ્રી શાંતિનાથ ભગવાન, મદિરમાંથી સ ૧૩૫૯ના લેખ મળ્યું છે. તેમાં આ ગામનું નામ · ત્રાપસા ” કલેખ્યું છે. ૧ જૈન ધમશાળા આ અને જૈનમદિરા પ્રાચીન કાળમાં જૈનોની વસ્તી સારી હોવાને માત્ર ખ્યાલ આપી શકયા છે. જૈન ધર્મશાળામાં નિશાળ બેસે છે. મંદિરો પૈકી ૧ શ્રી શાંતિનાથ ભગવાનનુ” અને બીજી શ્રી આદી ભગવાનનું મંદિર છે. બન્ને મંદિશ એક જ ચુડામાં છે.
બર્ગ મદિરા અત્યંત રમણીય અને પ્રાચીન શિલ્પકળાના સ્માર છે. શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય પ્રાચીન અને બેઠી ખાંધણીનું છે. ઘૂમ્મટમાં કરેલી કાતરણી શિલ્પવિદ્યાના નમૂનારૂપ છે. શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર પણ પ્રાચીન અને સર છે.
ઝાડાલી
અજન શક નથી વાયરામાં ૩ માઈલ દૂર ઝાડાથી નામનું ગામ છે. શિલાલેખામાં આ ગામને ગાડવલી તથા માધવલી તરીકે આળખાવ્યું છે. જ્યારે શ્રીમંત કવિ ખાને ગાત્ર કહે છે. આ કાવતરાના ૪૫ પર અને એક ઉપાય છે. વળા શ્રી કાન્તિનાથ ભગવાનનું વિરાળ અને પ્રાચીન મંદિર છે. જેના માિથી માર્યાંઈને ઉપયુક્ત ધારા વર્ષાદેવની ખી∞ રાણી શારીયાએ આ મહિને એક સુર ટ ચેટ કર્યાના કલ્લેખ છે. આજે મંદિરનાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. છતાં લા તેમને ઈત્તેનાધ ભગવાન કહે છે. સમગ્ર મંદિરમાં માત્ર આ એક જ મૂર્તિ છે. મદિરના અંદરના ભાગ તાહર લાગે છે. મૂળ ગભારા, ગૂઢમ`ડપ, છ ચાકી, સભામ’ડપ, શૃંગાર ચેાકી, શિખર અને ગાજાઓ નાવ્યા છે.
ગેાહલી
સુજનથી ૧૬ માઇલ અને સિરાહીથી વાયવ્ય ખૂણામાં ૨ માઈલ દૂર ગાડલી નામે ગામ છે. અહીં આપેલ જૈન મંદિરની ભીંતમાં સ. ૧૯૪પના આ આવેલ શિલાલેખમાં ગામના નિર્દેશ સ્પષ્ટ કરેલા છે. અહી” ચૈતાંબર જૈનનાં ૨૫
લ
Jain Education International
જૈનરયિ તાણુ
ઘર છે. ૧. ચંપા, ૧ ધર્મશાળા અને એક જૈનમંદિર છે. શ્રી ગાડીપાનાથ ભગવાનનું ખાવન જિનામ મદિર ભવ્ય છે, આખુંચે શિખરબધી મંદિર મકરાણાનું બનેલું છે. મૂળનાયકની મૂર્તિ પ્રાચીન નથી. છતાં મનોહર છે. આ મંદિર સ્તરમાં સુ વાંસે વધુ પ્રાચીન જેવુ ઇચ્છે.
દેલદર
કીરવલી સ્ટેશનથી અગ્નિખૂણામાં ૨ માઈલ દૂર દેલદર નામનું ગામ આવેલું છે. અહી શ્રાવકાનાં લગભગ ૬ ધરા છે. રૂપાબંધો તૂટી ગયેલા જણાય છે. મૂળનાયક શ્રી સંભવનાથ મગબાનનું આ મંદિર, મૂળ બાવા, ગૂમડપ, ચોકી, મામકપ, શૃંગારકી, શિખર અને દરવાનની બન્ને બાજુની ૧૨ રીઓ તેમ જ ભમતીના કાટવાળુ` છે. દેવની દંડ નથી. બારે દેરીઓ જાલી છે. એક પ્રાચીન પરિકરની ગાદી એક દેરીમાં છૂટી પડેલી છે. તેના ઉપર સંવત ૧૩૧૪ના જેમ શુદી ૬ને ૩ને રાજ લખે છે. એ જ મહાતી”માં બીક દેવકુલિકામાંરાખેલાં, પાયાનુ એક જિનબિંબ, અને ૧ ઋષભદેવની ચેાવીશી કરાવી. શ્રી ગિરનાગ તીથમાં શ્રી મિનાથ ભગવાનના પાદુકામ’ડપમાં ૧ ગોખલો અને ૧ તેમિનાથનું બિંબ કરાવ્યું”.
સાંડેરાવ
ફાલના સ્ટેશનથી ૭ માઈલ દૂર સાંડેરાવ નામનું ગામ મહાદેવ પારીની નીચે વસેલ છે રાવ સાંડાઇએ વસાવ્યું હોવાથી આનું નામ સાંડેરાવ પડયુ' છે. અહી` શ્વેતાંબર જૈનનાં ૩૦૦ ઘર વિદ્યમાન છે. ૨ ઉપાશ્રય, ૨ ધ શાળાઓ અને ર શિખરથી માજ છે. મૂળનાયક શ્રી રાાંતિનાથ ભગવાનનું મંદિર ધસેન રાજના સમયમાં બનેલું હોવાનું કહેવાય છે. મૂળનાયકની મૂર્તિ તા અને પરિકર સહિત છે. અન્ય પડખે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. ખીજુ ચિખલધી જિનાલય પામેલ જવાના રસ્તે દરવાનની પાસે છે. આ મદિર પોરવાડ મેાતીના વરદાજીની પત્ની શ્રાવિકા હાંસીખાઈએ નવુ બધાવ્યું છે. આ મંદિર નાનું હોવા છતાં રમણીય છે.
જાકેાડા
એરણુપુરા રાડ સ્ટેશનથી ૪ માઈલ દૂર જાકાડા તીક્ષ્ આવેલું છે. અહી” મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું' શિખર'ધી મંદિર છે. મૂળ નાયકની મૂતિ સંપાિર છે. પરંતુ પરિકર બીજી કારું શ્રી પાપનોંધ મંત્રવાનની મૂર્તિનુ" ચાયેલું જાય છે. પરિકરમાં સ. ૧૫૦ ના લેખ છે. આ લેખના ભાવાય એવા છે હું સં. ૧૫માં શ્રી ધલપુરીય નગરમાં તપાગચ્છીય શ્રી સામસુ ંદરસોંરના શિષ્ય શ્રી જયસ્ત્રિ મૂળનાયક શ્રી પાનાથની મૂર્તિના પતિની પ્રતિષ્ઠા કરી, આ 'દિરમાં પાષાણુની છે, અને
For Private & Personal Use Only
www.jainelibrary.org