SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ૦ જેનરત્નચિંતામણિ આર્યદેશ અને આર્યકુળને સાર્થક કરનારી સંત કેટીની અનેક વિભૂતિઓ પોતાના જ્ઞાનતેજના ઝબકારથી જૈન શાસનને અનોખી પ્રતિભા આપી ગઈ છે. તપશ્ચર્યા અને સાધનાની સુવાસથી મઘમઘતા અનેક સાધુ ભગવંતોએ વિવિધ પાસાંઓનું તત્ત્વાન્વેષણ જગતના ચેકમાં જન સંસ્કૃતિનું ભારે મોટું ગૌરવ વધાર્યું છે. ધર્મભાવનાને બળવત્તર બનાવનારા પરિબળા અને પ્રતિભાઓએ આ અહિંસા-પ્રધાન મંગલ ધર્મના સબળ સવને સૌન્દર્યમંડિત કર્યું છે. વર્તમાનકાળમાં પણ આ જૈન ધર્મ પતાકા અને યશકલગી સમાં એક એક આયોજન અંગે એવા કેટલાયે વ્યવહારકુશળ શ્રેષ્ઠીઓના પાસા ઉપર રચાયેલી ઈમારત જગતને સુખશાંતિ બક્ષનારી સંપર્ક માં આવવાનું બન્યું છે, જેમને આંગણે સદાકાળ બની રહેશે. એ ભાવાર્થને સમજાવવા કલમને ટાંકણે મીઠાં અમૃતજળ અને અમૃતસમા આતિથ્યને માણવાનો શબ્દના ફલક ઉપર અમે જૈન સર્વસંગ્રહ ગ્રંથને કંડારવાનો, લહાવો મળ્યો છે. આલેખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ઘર-આંગણે અમે આપને જૈનધર્મના વિવિધ એશ્વર્યોની, ધર્મગુરુઓએ પ્રબોધેલા સંસ્કાર અને સંસ્કૃતિ એ કાંઈ માત્ર વાણીવિલાસ નથી; જ્ઞાનની વિકાસયાત્રાની, માનવજીવનનાં અતલ રહસ્થાની પણ એક પ્રેરક બળ છે. પુણ્યની અનંતી રાશિ જ્યારે એકઠી ચર્ચા કરતા વિભાગવાર વિષયનું અત્રે આલેખન થયું છે. થાય છે ત્યારે જ જનમ જેવા ધર્મ મળે છે. જૈન આગમગ્રંથની વાણી અને ઈતિહાસના સીમાચિહ્ન જેવી પરંપરાએ સંસ્કાર-વારસાની આ દિવ્ય જ્યોતને સદાય ભૂતકાળની ભવ્ય નિશાનીઓને પ્રકાશપુંજ આ ગ્રંથમાં ઝળહળતી રાખી વિશ્વના પ્રાંગણમાં પ્રગટાવી-પ્રસરાવી છે. આપ જોઈ શકશે. અત્યંત વ્યાપક અને સમન્વયશીલ આ ધર્મ-સંસ્કારનાં એ ચિરંતન શાશ્વત મૂલ્ય જનોને દૈનિક મંગલ દર્શનનાં વિવિધ પાસાંઓને સાક્ષરોની કલમે કિયાકાંડમાં અને વ્યવહારમાં આજે પણ સારા પ્રમાણમાં આલેખાયેલ અને સાધનાથી મહેકતી પગદંડીનો, આવે, સચવાઈ રહ્યાં છે; કારણ, એ મૂલ્ય તત્ત્વના દઢ પાયા ઉપર આપને પરિચય કરાવીએ. રચાયેલાં છે. પ્રસંગે પ્રસંગે ચિંતકોએ આવાં શાશ્વત મૂલ્યોને શાસ્ત્રોની મર્યાદામાં રહીને જનતા સમક્ષ આધુનિક સ્વરૂપે રજૂ કર્યા કરવા જોઈએ અને તેમાંથી જ મુક્તિમાર્ગ ઉપર દોડવાની કઈ ધન્ય પળે, પુણ્યપળ આપણને પ્રાપ્ત ઘર્મનિષ્ઠાની પ્રતીતિ થાય તેવી પ્રાર્થના છે. પ્રસંગોપાત ઉજવાતા જન પર્વો જનસમાજને ઘણું ઘણું કહી જાય છે. જૈન ગૃહસ્થ કાળી ગરીબીમાં જીવત હશે તે પણ તેની હું છું ! શ્રમણ-સંસ્કૃતિ–સંદર્ભ : ધર્મ માટેની પ્રબળ તમન્ના અને દિલની અમીરાતે અમને વિશિષ્ટ આયોજન ઘણી વખત આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. જૈન સમાજ સાથેના તે અમારો દોઢેક હજાર વર્ષનો સંબંધ; એટલે જૈનોની આગવી પરંપરા અને પ્રણાલિકાઓથી અમે પરિચિત હાઈ એ જ. જૈન દર્શનનો આ એક ગ્રંથમણિ-પ્રાચીન-અર્વાચીન સર્વગ્રાહી ચિત્રને સમાવી લેત, જૈન દર્શનના સેંકડો અમારાં કાર્યક્ષેત્રોમાં અમે જોયું છે – આત્માનો સાચે પ્રમાણભૂત ગ્રંચને સારભાગ એક જ ગ્રંથમાં સમાવવાના આધ્યાત્મિક શાશ્વત આનંદ જિન ધર્મગુરુઓ પાસેથી આશયથી માહિતી કે જ્ઞાનકોશ જે જ; પણ આધ્યાત્મિક વિશેષ મળ્યો. બધા જ ધર્મોનો સુંદર સમન્વય અત્રે જોવા ચેતનાને આવિર્ભાવ જેમાંથી વિશેષ સાંપડે, માનવ મળે. જીવનસાફલ્ય માટે મનમંદિરમાં સમતાનું અમૃત જીવનના પરમ લયનું દૃષ્ટિબિંદુ જેમાંથી મળી રહે, આ ઘળાવું જ જોઈએ એવો દૃઢ વિશ્વાસ અહીંથી જ પ્રાપ્ત ગ્રંથ એક એક જૈન પરિવારનું મહામૂલું આભૂષણ બની થયે. માનવમાંથી મહામાનવ બનવાની ઉચતમ ભૂમિકા રહે તેવા શુભાશયથી આ ધર્મગ્રંથનું આયોજન તજજ્ઞોના અત્રેથી જ સાંપડી. નવી જ ચેતના અને સ્કૂર્તિ અત્રેથી જ સહયોગથી હાથ ધર્યું છે. આવા પ્રયાસો દ્વારા પરમાત્મા પ્રાપ્ત થયો. આપણને મેઘ જેવા ઉદાર અને ગિરિરાજ જેવા ઉન્નત આત્મશ્લાઘા નહીં, ભૂતકાળને વાગોળવા માટે નહીં બનવાનું સામર્થ્ય અર્પે તેવી પ્રાર્થના છે. પણ આવા ધાર્મિક પ્રકાશનના આયોજનથી શાસનના Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy