SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષ સાઁગ્રહગ્ર થ મુથું ડ કાર વધુ બેકમાં મા પમાડે તેવા રાખી રહ્યા છે. આમ નઘ્ધિર દ્વીપના અવતાર સમુ અને ત્રણે લેાકમાં દેદીપ્યમાન લાગતું હોવાથી તેનું નામ, ત્રલેાકય દિપક રાખવામાં આવ્યું. પાંચ મેરૂ, ચારેય તરફ મોટા ગઢ, બ્રહ્માંડના જેવી ખાંધણી, ૮૨ દેરી, ચારેય તરફ ચાર પાળા, ૧૪૪૪ થાંભલા, એક દિશામાં કર નાવા, ચાય દિશાખાએ સાર વિશાળ રંગ મડો, સામ્બાટ, બાપ, અનેકમાંધરા, રામનામ નીચે પાદુકા, એક રાત્રુ ચ શિખર સ નારા બે હજર ભો જેના ઉપર નાટક કરતી પુતળીએ અને કુલ ૪૦૦ પ્રતિમાના બિરાજમાન છે. પગ તીથી સમવસરણ અને નદિશ્વરીપની સાગાપાંગ રચનાએ નિર્માણ કરેલી છે. આવા આણુના ખીન્ન અવતાર સમું આ મંદિર જોઈને અત્યંત ઉલ્લાસ અને સતાષ થાય છે. વિશાળ ધર્મશાળાઓ તથા ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે. (૯) માળા મહાવીર —પાડુરાવથી પૂ દિશામાં લગભ ૬ કિ. મી. દૂર બે સદીઓ પહેલાનુ પવિત્ર પ્રાચીન ની જગામાં આવેલું છે. જંગલમાં મ`ગલને ખ્યાલ કરાવતું ૨૪ જીનાલયાવાળુ વ્રત પ્લાસ્ટરથી ચકચકીત દેખાતા શિખરખ ધી મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની અઢી હાથ ઊંંચી સુંદર મૂર્તિ પરિકર સઽ બિરાજમાન છે. મૂર્તિ પ્રાચીન દેવાથી ભક્તિ થયેલી છે ક્યાંય મૂર્તિની પ્રાચીનતા ભવ્યતા અને ચમત્કારિતા આજે પ્રશ્ન અનુભવાય છે. મૂર્તિ મૂકી હતી, જે ઉપ૨થી મૂર્છાળા મહાવીરના નામે ઓળખાય છે. અહી ધર્મશાળા છે. ચૈત્ર સુદ ૧૭ સે મોટા મેળા ભરાય છે. જૈન જૈનેતર મેળામાં આવે છે. (૧૦) નાડલાઈ :—રાણી રેલ્વે સ્ટેશનથી મોટર રસ્તે લગભગ ૨૩ કિ, માઁ, પૂર્વ દિશામાં નોડલા ગામ છે. નારદજીએ વસાવેલી આ પ્રાચીન નગરીનું નામ તારકપુર હતું. એક કાળે જેનાથી નાથી ઝળળતુ હતુ, નાડાસ અને નાબાઇના પ્રદેશ એક જ નગરમાં સમાઈ જતા હતા. પાછળથી વસ્તી ઓછી થતાં, બને નગરા વહેંચાઈ જતાં, વચ્ચે છ છ માઈલનુ અંતર પડી ગયું, મૃત્યારે અહીંયા દેવમાસ જેવા ૧૧ જૈન. મદિરા એના ગૌરવનુ ગીત સંભળાવી રહ્યાં છે. ડાઈ કાઈ મંદિર એની ઉન્નત બાંધણીથી નારગાજીના મંદિરના ખ્યાલ આપી જાય છે. કહેવાય છે કે નગરની પશ્ચિમ દ્વારની બહાર શ્રી આદિનાથનું પૂરાણું શિખરબંધી વિશાળ જીનાલય મ`ત્રવિદ્યાના પારંગત શ્રી યશોભદ્રસૂરિજીએ પોતાની મ`ત્રશક્તિ વડે આકાશમાગે વલ્લભીપુરથી લાવી સવત ૯૬૪ માં અહી સ્થાપિત કર્યું. ગામની બહાર આવેલી બે ટેકરીએ શત્રુ ંજય અને ગિરનારની કરીઓ તરીકે ઓળખાય છે. (૧૧) નાડાલ ઃ—રાણી રેલ્વે સ્ટેશનથી મેટર રસ્તે ૧૩ કિ. મી. પૂર્વ ઉત્તર દિશામાં નાડાલ ગામ છે. અહીંના ખંડિયેરી Jain Education International ૩૭૭ શ્વેતાં કાઈ સમયે સમૃદ્ર નગર વાનો ખ્યાલ બાવે છે. બી નેમિનાથ ભગવાનના વિશાળ મંદિરમાં એક પ્રાચીન ભોંયરૂ છે. જે ખુલ્લુ' રહે છે. તેમાં અખંડ દીવા પ્રજવલિત રહે છે. તેમાં ાઈ જતુ નથી. કહેવાય કે આ ભોંયરાના માત્ર છેક નાડલાઈ સુધી જાય છે. ૩૦૦ વર્ષ પહેલા આ સ્થળે શ્રી માનદેવસૂરિજીએ યોગ સાધના કરી હતી અને શાકંભરીમાં વ્યાપેલા મહામારીના ઉપદ્રવની શાંતિ માટે અહીં બેસીને ‘ લઘુશાંતિ'ની રચના કરી હતી. ધાણેરાવ નાબાર્ડથી ચાલુરાવ ૩ કાચ ડર છે. દશ દિશ છે. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર પરમ નીચે છે, ભાવાની વસ્તી સારી છે. વિશાળ ધર્મશાળા છે. મંદિરમાં શ્રી કુંથુનાથજી, જીરાવાલા પાર્શ્વનાથ, ગાડી પાર્શ્વનાથ, શાન્તિનાથ, આદિનાથ, વભવ, અભિનંદન પ્રભુ, ચિત્તામણી પાનાથ ને ધમનાય વગરના છે. દીયાણાજી લાયાણાથી દિયાણા ચાર માઈલ છે. દીયાણાજીમાં શ્રી જીવિતસ્વામીની મૂર્તિ છે, ગલમાં મંગલ કરાવે તેવું આ સુંદર સ્થાન છે, ધર્મશાળાઓ પણ છે. આાવન જિનાજ્યનું આ મંદિર પ્રાચીન ભવ્ય અને પરમ દનીય છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની મૂનિ બગમ પ્રાચીન છે. પરમ વૈરાગ્યથી ભરેલી અમૃતરસને વર્ષાવતી આ મૂતિ જીવિત સ્વામીની મૂર્તિની ઉપમાને ચાંગ છે. કિમ પણ સુદર અને મનોહર છે. મૂળ ગભારામાં અહીંથી ત્રણ હાથની વિશાળ પરિકરવાળી શ્રી વર્ધમાન સ્વામીની મૂર્તિ છે. આ સ્થાન ધ્યાન કરવાલાયક છે. કાઈ જાપ કે ધ્યાન કે ચોગને માટે પરમ શાન્ત વાતાવરણ ઇચ્છતા મુમુક્ષુ-યાગીઓને જરૂર પ્રાણપ્રેરક પ્રશાંત સ્થાન છે. નીતેાડા ભાવન દીયાણાથી નીતાડા ૧૭ માઈલ દૂર છે. અહીં જિનામનું પ્રાચીન મંદિર છે. મૂળનાચ શ્રી ચિત્તામા પાસનાથની મૂર્તિ પ્રાચીન અને મનાર છે. અહીં શ્રાવકોના ૪૦ ઘર છે. ધ શાળા, ઉપાશ્રય છે. નીતાડાથી ચાર માઈલ દૂર સ્વરૂપગ જ છે. અહીં સુ ંદર ધાતુની મૂર્તિનું થતિ છે. મહાવીર જૈન ગુરૂકુળ ચાલે છે. ધમશાળ છે. સ્વરૂપગજથી ચાર માઈલ દૂર ચઢીડા ગામ છે. અહી મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી આદિનાથ અને શ્રી મહાવીર સ્વામીના ઠ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મોઢાં મ’દિરના પાછળનો ભાગમાં શત્રુંજય ગિરનાર, મા, પાવાપુરી, સમેતશિખર, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy