________________
સ સંગ્રહગ્ર થ
બે પટ પણ છે. ઉપર શિખરમાં ૩ આરસની તથા ૨૧ ધાતુની નાની મોટી પ્રતિમા પણ છે. શાંતિનાથની ખડકીમાં ધાખા બધી ૪ ગભરાવાળુ શ્રી શાંતિનાય ભગવાનનુ કહેશર છે, તેના ભોંયરાંમાં શ્રી ધાનાય ભગવાન બિરાજમાન છે. દેસાઈવાસમાં કમળશીભાઈના વડવા શ્રી સુરજમલભાઈ તથા ગુલાબચદભાઈએ પાતાના ન્યાયપાર્જિત કલ્પી શ્રી કલ્યાણુ પાનાથ ભગવાનનું ભવ્ય દેરાસર બંધાવેલ છે. આ દહેરાસરમાં પાર્શ્વનાથ ભગવાનના દશભવ નંદીશ્વર દ્વીપ તથા પંચ કલ્યાણકની ભવ્ય ચિત્રમય રચના કરેલ છે. વળી વિ.સ. ૧૯૬૦-૬૧ માં ઈલાચીકુમારની આબેહુબ રચના તથા દહેરાસરનું રંગકામ તેમજ બહારના દેખાવ તથા અંદરનું સમસ્ત મીનાકારી તથા કાચન કામ શેઠ કમળશીભાઈએ કરાવ્યું. આખું દહેરાસર ચિત્રમય અને રળિયામણું છે. ખજુરીરરીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું ઘુમરખધી નાનું દહેરાસરછે તેના શિખરમાં ત્રણ પ્રતિમાજી છે. ધેાખીયાશેરી માં શ્રી સ ંભવનાથ ભગવાનનું દેરાસર છે. તેની ભ્રમતીમાં ૨૨ પ્રતિમા ગોખલામાં બિરાજમાન છે. કડવામતીની શેરીમાં કાળા ગચ્છ તરી શ્રી ધિર ભગવાનનું ૩ ગભરાવળ કહેરાસર ખાંધવામાં આવેલ છે. શ્રી કુંથુનાથ ભગવાનનું શિખરબંધી દહેરાસર છે. પરાંમાં ગાડીજીની શેરીમાં શ્રી ગાડી પાર્શ્વનાથ ભગવાનનુ ઘુટીવાળુ દહેરાસર છે. ભમતી બનાવી છે પણ તેમાં પ્રતિમાજી નથી. શ્રી ધર્મ નાય ભગવાનનું ભમતી અર્થનું દહેરાસર છે. પરામાં શ્રી ધુનાથ ભગવાનનું શિખરબંધી હેરાસર છે. ભાલાટ દરવાજા બહાર શ્રી ગાડી પાર્શ્વનાથ ભગવાનની પાદુકા દેરી કે જે વરખડીનું દહેરાસર નામે ઓળખાય છે. આ સ્થળ અાકારીક આાય છે. અને તેથી ઘણાં લ મહી દર્શનાર્થે આવે છે. આ સહેરાતા વહીવટનર્સની આ કરી રહેલ છે. (૧) શ્રી નવઘદ ખુરાલદ હું સાગરા ની ખેતી (૨) શ્ર ગેડીદાસ ડાસાચંદ ( વિજયગચ્છ )ની પેઢી તદ્ઉપરાંત અચળગચ્છ, કડવાગચ્છ, ખરતરગચ્છ, વગેરે ગચ્છા પણ કરે છે. પાઠશાળા ધમ શાળા, ભોજનશાળા તથા આ ખાડાર પાંરાપોળનો વહીવટ પણ અલગ અલગ સસ્થા કરી રહેલ છે. વીરમગામ
વીરમગામમાં ૪૦૦ ધર જેનેાના છે. છ ભવ્ય જીત મદિરા છે. હ ઉપાશ્રયા છે. શ્રી વિજયસુરી જૈન પુસ્તકાલય, જૈન પાઠશાળા, ઝર્વરી જૈન સંસ્કૃત પ્રાત પાશાળા, વિશાળ જૈન ધર્મશાળા, પાંજરાપોળ વગેરે જોવાજામાં છે. આ ખાખાનું, નરાળા છે.
ગુજરાત-સૌરાષ્ટ્રનું નાક વીરમગામ ગ્ણાય છે. મીનલ તળાવ માટું તે પ્રસિદ્ધ છે.
સૌરાષ્ટ્રનુ મોટું જક્શન છે. આ ઉપરાંત મી, મુજપુર,
જે ૪૮
Jain Education International
૩૬૫
ચંદુર, હારીજ, વડગામ, માંડલ, દસાડી, પાટડી, પ ́ચાસર વગેરેમાં નાના મોટાં દેરાસરા છે.
મહેસાણા
તારંગા, પાટણ, દિલ્હી, અમદાવાદ રેલ્વે લાઈનનું મુખ્ય કરાન મહેસાણા છે. મહેસાણામાં સત્ર પાંચ મોટા અને પાંચ નાના મા દસ મંદિશ છે. ધાર્મિક શિક્ષકને તૈયાર કરવા માટે અહી” તુી વીધી શ્રી પરાવિશ્વ જૈન પાઠશાળા તથા શ્રી શ્રેયસ્કર મફળ, સંસ્કૃત-પ્રાકૃત પાશાળા સુંદર કા કરે છે. તેમજ સ. ૨૦૨૮માં નૂતન ભગ્યે જિન મંદિર શ્રીમ‘ધર સ્વામી ભગવાનનું મંદિર સ્ટેશનથી કાં માર્કેલ દૂર બાંધવામાં આવેલું છે. અને તેની પ્રત્તિ આચાર્ય ભગવાન શ્રી કુલાસાગર મહારાજ સાહેબે કરાવી છે. આ મદિર અત્રે આવનાર ભાગ્યશાળીઆને જોવા તથા દર્શીત કરવાલાયક છે.
મારા
ગુજરાતના પ્રાચીન તીર્થ સ્થાનમાં માઢેરાનું નામ ઉલ્લેખનીય છે. ગામ વાર એક સુંદર જિનમંદિર છે. જો કમદિરનુ ડિયર જ ઉભું છે છતાં જૈન મંદિરના પરથી મળે છે. ત્રી વ્યાપરિનની દીક્ષા અને ગાય ી જ થયાનો ઉલ્લેખ છે.
મેઢેરા મેઢ વિષ્ણુકાની ઉત્પત્તિનુ સ્થાન છે. મેઢ વિષ્ણુકાએ ઘણાં મંદિશ 'ધાવ્યા છે. કલિકાલસર્વ શ્રી હુમાયા પણ મોઢે હતા. વસંતવિલાસ મકાવ્યના કર્તા મહાકવિ શ્ર બાલચંદ્રજી પણ્ માઢ હતા. પાચ્છુના પચાસરા પાર્શ્વનાથના મંદિરમાં અાક મબીની સ ૧ની સાલની મૂર્તિ કે ને પણ માઢ હતા.
હાલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીનું મદિર છે.
ગાંભુ
ગાંભુ પણ પ્રાચીન શહેર છે. ગાંભુ પાટણ વસ્યા પહેલાનું ગણાય છે. અહીં ૮૨૬માં શ્રી પાર્શ્વનાથ ગણીએ શ્રાદ્ધ, પ્રતિક્રમણ વૃત્તિ રચી હતી. ૧૫૭૧માં બી બર રિંગ લખાયું હતું. શ્રી શીલ‘કાચાર્ય શ્રી આચારાંગસૂત્રની ટીકા આ ગ ́ભૂતા-ગાંભુમાં સમાપ્ત કરી હતી.
અહી' સુંદર ચમત્કારી શ્રી ગંભીરા પાર્શ્વનાથની પ્રતિમા છે. મદિર છે. માળનું પ્રાચીન છે. પ્રતિમા પ્રભાવિક જાય છે. કહેવાય છે કે અહીં પૂજારીને પ્રભુના હાથમાં રાજ રૂપાનાણું મળતું પણ ત્યાંના તિષય બનવાથી બંધ કરોખ્ખુ,
ભીલડીયાન
ઘેસાણાથી ઘણીવાળા તેમજ ગાંધીધામ જતી ૨૧ ન
For Private & Personal Use Only
www.jainelibrary.org