SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરનચિંતામણિ ઝગડિયા ભરૂચથી ૩૨ કિ. મી.ના અંતરે આવેલ આ તીર્થની રમણીયતા નૈસ િક સ દય ચિત્તને આકર્ષે છે. અહીં ગામની મધ્યમાં સુગાદિ જિનેશ્વર શ્રી આદીશ્વર ભગવાનનું . ને હુર શિખરબંધી જિનાલય જૈન ધર્મની વિજયપતાકા ઉછે: મ લહેરાવી રહ્યું છે. મુ. ના એક ધી આદિવ૨ પ્રભુની ૩૦ સે. મી.ની પદ્માસનસ્થ પ્રતિમા બાજુ માં આવેલ લી બાદરા ગામના ખેતરમાંથી મળી આવી હતી. તેના ઉપર લેખ જણાતા નથી. પ! ભીંતમાં દટાયલે હોવાનું કહેવામાં છે. આ મૂર્તિ પ્રતિમા વિધાનસશાસ્ત્રીજીની દષ્ટિએ ભ અને વિવેક છે. મૂળનાયકને જમણે હાથ તરફથી આરસની મડિ: નજીકના રાનીપુર ગામના ખેતરમાંથી મળી આવી હતી. આ મુ ના હોવા છતાં હુંદરતારાં ઓછી ઊતરે તેવી નથી. પ્રગટ થયેલી આ મૂતિઓને કારણે અ! સ્વી તીરૂપ બન્યું છે. સ. ૧૯૨૪ માં પાસ આ મૂતિઓ પ્રગટ થઈ હોવાનું કહેવાય છે. મંદિર માં વેરાતા જમણા હાથે ભણી ગોખલામાં પધરાવેલ શ્રી ચકેશ્વરી દેવીની મૂર્તિ પણ ઉપર્યુકત લીંબોદરા ગામના ખેતરમાંથી મળ અ.વી હતી. તેના પરના લેખ ઉપરથી જણાય છે કે સં. ૧ ૨૦૦૨ મૂર્તિ શ્રી પૃરવીપાલે કરાવી હતી. મંદિરની બીજી મુનિ એ ઉપર સોળમાં સકાના લેખ વાળી આવેલ છે. ઝગડિયાથી લીંબોદરા જતા રસ્તામાં પડેલો કાટોડે, અવશેષ અને વિસ્તાર જેનાં અસલના વખતમાં આ સ્થળે કોઈ પ્રાચીન નગરી હેવાને ખ્યાલ આવે છે. આ ગામના નરેશ શ્રી ગંભીરસિંહજીએ આ પ્રતિમા માટે એક ભવ્ય મંદિર નિર્માણ કરાવી વિ. સં. ૧૯૨૮ના મહા વદ પને પ્રતિષ્ઠા કરાવી હતી અને એ મંદિરને વહીવટ પણ તેઓ એ સંભાળ્યા હતા. સં. ૧૯૫૯માં અહીંના શ્રી સંઘે રાણુ ગર્ભસંહજીના પુત્ર રાષ્ટ્ર છત્રસિંહજી પાસેથી મંદિરને વહીવટ લઈ ફરી જિર્ણોદ્ધાર કરાવ્યું છે. અહીંથી નર્મદા નદી બહુ દુર નથી, કબીરવડ તથા શુકલલોથ પણ તીર્થસ્થળની તદન નેફ . ઝગડિયા રેલવે સ્ટેશન છે. અંકલેશ્વરથી ૬, પીપળ, જત! ન માગે આ તીડમાં અવાય છે. ભરૂસ્યવડોદરાથી અહીં !' ગેરસ. ટી. બસે વળે છે. આ તીર્થ ધર્મ શાળ! તન્ના એજનશાળાની રસંગ ડઢા છે નર્મદા નદીમાં મોટા વહાણે દૂર દૂરથી આવતા. વહાણથી તામ્રપ, સિંહલદ્વીપ થઈને સુવર્ણભૂમિ (બર્મા), રાતા સમુદ્ર, ઈજીપ્ત અને ઈરાનના અખાત અને બેબીલોન સુધી આયાત નિકાસ વ્યાપાર ચાલતા. મહામંત્રી વસ્તુપાળ તેજપાળ ભરૂચનાં આવ્યા હતા. ઉદયને સંબોની પ્રતિજ્ઞા પ્રમાણે તેમને તો આંબડ અને બા-ડે સુંદર મંદિર બંધાવ્યું હતું. શ્રી હેમચંદ્રાચાર્યના હસ્તે પ્રતિષ્ઠા થી હતી. મહારાજા કુમારપાળે અહીં આરતી ઉતારી હતી. મુસલમાની જમાનામાં આ મદિરને રૂ. દ બનાવી તેને ચિન્હો આજે પણ દેખાય છે. ભગવાન મુનિસુવ્રત સ્વામી પ્રતિષ્ઠાન થી વિહાર કરી એક દિવસમાં શું છે કારણ ભરૂચના કરંટ વનમાં રાજા છતશત્રુ જે પિતાના અધિનું બલિદાન આપવા તતપર થયા હતા તેને પ્રતિબોધ આપના આ હતા અને અને જીવને બચાવ્યો હતા. અ અનશન કરી પામી સેંધા લેક હર્ષિ દેવ . અહીં કેરટ વનમાં એક સમય મૃત્યુ સમયે મુનિવરનાં મુખથી નવકારમંત્ર સાંભળી સિંહલદેશના રાજા ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાને સાત પુત્રો પછી સુદંરના નામની પુત્રી જમી, તેને જાતિસમ રણુજ્ઞાન થવાથી કોટ વિના ચેત્યને ? દ્ધાર કરાવ્યું. ભરૂચમાં મુનિસુવ્રતસમીની પ્રતિમા જીવંતસ્વામી તરીકે પૂજાય છે. આ ભગુકચ્છ-ભરૂચ ઘણું પ્રાચીન નગર છે. ભરૂચમાં નવ સુવર્ણ મંદિરે છે. શ્રી યશોધરા પાર્શ્વનાથનું ભવ્ય મંદિર છે. અહીં ધરણેન્દ્ર–પદ્માવતીની ચમકારી પ્રતિમા ભરૂચ--ભગુક છે ઈ. સ. કવે ૧૦૦ માં ભારત ભારતમાં વ્યાપારી બંદર હતું. ન કચ્છમાં મગ--૨ ધ્યપ્રદેશ વ્યાપારી કાપડ લાવતા આવતા, [ G Jain Education Intemational dain Education Intermational For Private & Personal use only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy