SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ આનંદપુરના ચી પવિત્ર ચૈત્ર વરસેન રાજની સમક્ષ વીર નિર્વાણ સ. ૩ બિ. સ. ૧૨૩)ના જે મત્સવમાં એકડી થયેલ રાજસભામાં ‘કલ્પસૂત્ર ’ ની પહેલીવડેલી વાચના થઈ તે માનવરની કો પુષ તિ ન કર પરંપરા કહે છે કે ખુબસેન ના પુત્રના મરી એકઠી થયેલી રોકસભાને સાંત્વના આપવા માટે એ સમયના સમ નામ શ્રી ધર્મધરને ' કપલ' ત્યાંની ભળાવ્યું હતુ ગુર્જરના કુમારપાળે વડનગરમાં સ. ૧૨૮માં અભ્ય કિલા ધાન્યો છે જેના દરવાના નારાની શિલ્પકલા ના આજે ગુજરાતની પ્રાચીન શિલ્પકલાના સર્વોત્તમ નમૂનારૂપ ગણાય છે. આ નગર વડનગરા નાગરાની ઉત્પત્તિનું સ્થાન મનાય છે. પૂર્વે અહીં શ્રી સિદ્દાર ગિરની તળેટી લેવાના પણ ઉલ્લેખો મળે છે. ન ચા ટેકરા પર વસેલું આ નગર માટે ન એના વકાલીન ગૌરવનુ ભાન કરાવે છે. અહીં જૈન મંદિરનું સ્થાન પ્રસ્થાન છે. અહીં ભાગ્ય, વિશાળ અને ઉત્તગ શિખરાબાળા પાંચ જિનાલ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. તે પૈકી શ્રી ઋષભદેવસ્વામીનું તેમજ ચરમ તી કર શ્રી મહાવીરસ્વામીનું જિનાલય ખેરાલુથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલ આ નગરમાં મા શાળાની સુવિધા છે. ભોજનશાળાની વ્યવસ્થા નથી. રાંતેજ કાલથી બેચરા જતી ટ્રેનમાં વચ્ચે કાગજ તી { ાન | આવે છે. વહીવ ચાના આધારે આ ગામસ. ૯૦-૨૫૦ના અરસામાં વય મ લાગે છે. પૂર્વ માં ગામ ‘રત્નાવલી ” નામનુ મહાનગર હાવાના ઉલ્લેખા મળે છે. અહી જૈનાના ૭૦૦ ધરી હતા. ૩ ભવ્ય જિન મા, પાયો, પૌવાળાથી શાંતિ આ નગરના એ વખતે વખતે સુવર્ણ કાળ હતા. કાળક્રમે પડતી આવતા ચૌદમાં સકા સુધી કીતિના શિખરો સર કરી રહેલુ આ નગર ભાંગી પડયુ. એ પછી વિક્રમના સાળા સકાના આ નગરને નવેસરથી વસાવવામાં આવ્યું. આ નાનકડો છતાં રમણીય ગામ પેરાવેજ ખાનાની પુરાણી પ્રતિમાં ખેળવી રહ્યું છે. બિ. સ ૧૯૫ સુધી અહીં જિન મદશન માત્ર બરીયો હતા પણ કટાસણુના એક શ્રાવક ભાઈને અહીં જમીન નીચે મંદિર હૈવાનુ સ્વપ્ન બનાં ભાડામ કરતા ખાન જિનાલયનું મંદિર જાનમાંથી મળી આવ્યું ને માથે પ્રાચીન પ્રભાવથા કર નાનાય ભાની સાથે પીખ ૧૨ પ્રતિમાઓ મળી આવ્યા નથી Jain Education International જૈનનિયતાણિ અહી શ્રી સથે એક નગ્ધ જિનાલય બનાવી તેમાં સ. ૧૯૨૬માં . નિયાઓને પધરાવી ૫'. શ્રી. વિ૨૭ ના વસ્ત ધામધૂમથી મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુજી સહુ અન્ય પ્રતિમાની નિધ કરાવી. નીય પ્રતિષ્ઠા નૈમિનાથ પ્રભુની પ્રતિમા પ્રતિ મહારોગના સમયની જાય છે. પ્રતિમાનું તેજ એવુ છે કે ભાવિકાને તેમની પાસેથી ખસવાનું મન મનુ નથી. અહીં વિશાળ ચોકમાં બાવન જિનાલયની શોભા અપૂર્વ છે. અહીં ચાચાને ઉતરવા માટે ધર્મશાળા છે. વિશ્વને ભાત શું ખાય છે. આ સાથમાં ભોજનશાળાનુ મકાન તૈયાર થઈ ર છે અને એ તૈયાર થતાં માિિાને જમવાની સુવિધા પણ મળશે. ભાયણીથી ૧૫ કિ. મી.ના અ ંતરે આવેલા આ શાંત, રમણીય તીર્થ સ્થળે આવનારને અનેરા આહ્લાદ પ્રાપ્ત થાય છે. જીવનમાં એકવાર તા આ તાપની સ્પના કરવી જોઇએ. માયા વિરમગામ-કલાલ-બેચરાથી એસ. ટી બસ મારફતે પણ આ તીર્થમાં આવી શકાય છે. ઝી’ઝુવાડા ભારાયોથી ૨૫ કિ. મી. અને પરિવાથી ૩૦ કિ. મી.ના આવેલ મા પ્રાચીન ગામ પૂર્વે ઝીગપુર કે ! “ઝાપુર ! કે ળખાતુ હતું. કહેવાય છે કે સિદ્ધરાજ જચિસ હતા જન્મ રબારીને ત્યાં થયા હતા ગામ વાવ્યું હતુ આ ગામના જંગલમાં ઝુંઝા નામના નથી સિદ્ધરાજે એ રબારીના નામે આ અંત થી રાજ્કીય વિષે માં ગામ સીમા ઉપરનું ઢાબાથી તન સુરક્ષા થઇ સિંહરાજે આવી ગામ કરતા વિશાળ અને મજબૂત કિલ્લો બંધાવ્યા હતા. જો કે આ કિલ્લા માજે જિષ્ણુ દશામાં છે. કિલ્લાના મુખ્ય દરવાજા ઉપર ‘મહુ· ઉદ્દલ ' આટલા શબ્દો ઊતરેલા છે. એ ઉપરથી જણાય છે કે સિદ્ધરાજ જયસિ’ધની આજ્ઞાથી મંત્રીશ્વર ઉદયને આ કિલ્લો બંધાવ્યા હશે. સ્થાપત્યની દષ્ટિએ ગુજરાતમાં આ કિલ્લા નમૂનેદાર ગણાય છે. તરમી સદીમાં શપુર તાઇના પ્રભાવથી જેના ધ્રુદ્ધ ગ નષ્ટ થયા હતા તે દુનશલ્ય રાજા આ ગામના નરેશ હતા તેણે મુંબેશ્વરના જિનાલયનો જિર્ણોદ્વાર પણ કરા હતા. અહી ગામની મધ્યમાં બે માળનું કશું ગભરાયુક્ત થ રાખરાવાળું વિશાળ અને ભવ્ય મંદિર મા રૂપ છે, ખંતે માળમાં મૂળનાયક શ્રી શાંતિનાપ પ્રભુની મનોહર મૂર્તિ દરની છે. સં. ૧૯૦પના મહા સુદ-૫ ની આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ છે. ઉપાશ્રય તથા પશાળાના મકાનો છે. જેનેાની સારી એવી નિય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy