SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ સસ પ્રાથ કુવા પટેશના ખેતરમાંના એક વડ ા ખાતાં. ૧૯૩૦ વૈશાખ દાપ નાશજ શ્રી મલ્લિનાથ ભગવાન અને બે કાસીયા મૂર્તિ એમ ત્રણ પ્રતિમા પ્રગટ થઈ હતી એ પછી શ્રી સંધે અહીં અમથા પરનું ખેતર વેચાન લઇને આ કૃતિ અને એમાં પધરાવી અને સં. ૧૯૪૩ ના મહા સુદ-૧૦ ના મૂળનાયક શ્રી મલ્લિનાથ જ. ગાર્દિની ધામધૂમપૂમક પ્રતિંા કરવામાં આવી હતી. અ આ તી અંગે કહેવાય છે કે આ સ્થળ એક સમયે પદમાવતી નગરી તરીકે પ્રસિદ્ધ હતુ.. અહી ખેતી અને તળાવામાંથી મળી આવેલી મૂર્તિઓ અને ખંડિત અવશેષોની કલાકૃતિથી પ્રતીતિ થાય છે કે એ સ્થળ ધણુ પ્રાચીન હશે અને એ સમયે આ નગર અસંખ્ય જૈન મદિરાથી સમૃદ્ધ હશે. આ તીના મૂળનાયક શ્રી મલ્લિનાથ ભગવાનની શ્વેતવણી, પદ્માસનસ્થ ૧૪ સે. મી. ની બખ્ય તેજોમય પત્તિમાને જોતા જ મનમાં આનદ ભરાય છે. આ પ્રતિમા સમારી હોવાનુ મનાય છે. અહી રહેવા માટે સદર ધ શાળા તથા ભોજનશાળાની સારી સ્વસ્યા છે. આ તીર્થ શાંતિના ધામ સમુ છે. નૈત્રિક વાતાવરણમાં આવેલું છે. શહેરના ત્રસ્ત ધમાલીયા જીવનથી થાકેલાઓને ચારછ દિવસ અહીં ગાળવા જેવા છે. અહીં આવવા માટે અમદાવાદ, કડી, કલેાલ, વિરમગામ તથા શ'ખેશ્વરથી એસ. ટી. બસની સારી વ્યવસ્થા છે. આ મહિમાવત તીની સ્પના કરી પાવન થવા જેવું છે. પાનસર પ્રાકૃતિક સૌદર્યથી લચી પડતા આ તીર્થંસ્થામાં આવના સૌ કોઈ પ્રશ્નન બની જાય વ નિમળે અને આ લાઇ અહીંનું વાતાવરણ છે. પાસનર રેલવે સ્ટેશનથી માત્ર અર્ધા કિ. મી. ના અંતરે અમદાવાદ-મહેસાણા ધોરી માર્ગ પર આવેલ આ તીની પરાનાના આનદ લેવા જેવા છે. અહી' જ*ગલમાં મ`ગલ સમુ સાત ગભારા અને શિખરાથી ત્રણ ફક્ત વિશાળ ગગનચુંબી જિનમંદિર આક્રિશાન કમ્પાઉન્ડમાં શાભી રહ્યું છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભ ની ૮૧ સે, મી. ની શ્વેતવણી, પદમાસનસ્થ ભવ્ય પ્રતિમા દર્શનાથીઓમાં અનેરા ભાવ પ્રગટાવે છે. આ મંદિર ધાળવાના હતાસ એવા છે. આ મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભ. ની પ્રતિમા આ ગામના રાવલ જસા તેજાના ઘરમાંથી સં. ૧૯૬૬ના શ્રાવણ સુદ-રના પ્રગટ થઈ હતી. તેને પાનસર ગામના દેરાસરમાં પધરાવ્યા પછી ઘણા યાત્રાળુએ અહીં દર્શાનાર્થે આવવા લાગ્યા, તેથી સ. ૧૯૭૪ના વૈશાખ * ૪૫ Jain Education International ૩૪૧ સુદ–હું ના અહીં રેલવે સ્ટેશન પાસે એક વિશાળ દેરાસર બાંધવામાં માળ્યુ. અને આ પ્રતિમાર્ત મૂળનાયક તરીકે પધરાવી પ્રતિષ્ઠા કરવામાં આવી. સ ૧૯૯૧ના મહીના એક ટેકરાને ખાના પાંચ પ્રતિમા નીકળી. તેને પણ જિનાલચમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. પાનસર ગામમાં પણ શ્રી. ધમનાયામીનું પ્રાચીન જિનાય દર્શનીય છે. નોંધ સ્થળ પાસે જ રવે સ્ટેશન છે. ક મંદિરના પ્રાંગણ સુધી બસ અને કાર આવી શકે છે. રહેવા માટે વિશાળ ધર્મશાળા અને જમવા માટે ભાજન શાળાની વ્યવસ્થા છે. આ આહલાદક અને નયનરમ્ય તીના દર્શન કરી પાવન થવા જેવુ છે. સેરિસા કલેલથી આડ કિલોમીટરના અંતરે અમદાવાદ મહેસાણા ભાગ પર આવેલ આા પ્રાચીન તા પહેલા સાનાપુર નામથી સુપ્રસિદ્ધ હતું, આ તીનું શેરીસા નામ ક્રમ પાપુ એ સહૈં . ૧૫૬૨માં કવિવર શ્રી કાળગ્ય સમયે રચેલ મેરીસા તીય વનમાં માધ્યું છે કે ' એ નવણ પાર્ટી વિવર જાણી, ખાલ ગયા તગ વિસરી; અંતર એવડે સેરી સાંકડી, નયરી કહ ́તી સેરીસાકડી.' આ પદ્યમાં કડીની પાસે આવેલા સેરીસાને ધ્વનિ સુચિત થાય છે. જે નગરની સાંકડી શેરીમાં આ જિનાલય આવેલું હતુ તેમાં ભગવાનને અભિષેક કરાવતા એ સાંકડી શેરીમાં ખરે પાણી ફેલાઈ ગયું અને તેથી લાધ બે સ્થળને મેરીસા નામે કહેવા લાગ્યા હતા. આ તીર્થની સ્થાપના ખારમાં સૈકામાં નાગે ના શ્રી વરિષ્ઠના વરદ હસ્તે થઈ હતી. તીમાં મળી આવેલા એક ખંડિત પરિકર પર અંકિત લેખથી જાણવા મળે છે કે તેરમી સદીમાં મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે પોતાના ભાઈ માલદેવ તથા તેમના પુત્ર પુનિનાં પ્રેમાધે' આ નીમમાં નિમનાય ભગવાનની પ્રતિમા પ્રતિતિ કરાવી હતી. આ નાસા બાકકામ કરતા મળી આવેલા અવરોધ સ્તંભો, મૂર્તિ એ વગેરે પરથી આ તીર્થની પ્રાચીનતાના ખ્યાલ આવી શકે છે. સાળમાં સૈકા સુધી આ તીનું મંદિર વિદ્યમાન ાવાના ઉલ્લેખા મળે છે. એ પછી વર્કના કાઈ પ્રસાએ ત્યાંના થાણે બધીજ માં આ જમીનમાં બારી દીધી હતી અને ત્યાર પછી તીર્થ નષ્ટ થયું હશે એમ મનાય છે. આ તીર્થનું નુતન શિખરબધી ભવ્ય જિનાલય અમદાબાદના ધ્ધિવ સારાભાઈ ઝવાભાઈએ બંધાવેલ છે અને શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૨ના વૈશાખ સુદ-૧ના પ્રતિષ્ઠા કરાવી હતી. મૂળનાયક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy