SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ જય સમગધ શ્રી અમીઝરા વાસુપૂજય સ્વામીને નમ : સુરેન્દ્રનગર શ્રી અમીઝરા વાસુપૂરવાની પ્રાસાદ લેખક : શાહ બાપાલાલ મનસુખલાલ મ`ત્રી શ્રી. મૂ. પૂ. ત. ધ સુરેન્દ્રનગર થી એક સો વર્ષ ઉપરાંતના રસમાં જ્યારે ભારતમાં કોટીરા સલ્તનતની હુકુમત હતી ત્યારે કાઠિયાવાડમાં ઝારાવાડ પ્રાંતમાં જૂના વઢવાણમાંપની સ્થાપના સપત ૧૯૩૦ માં થઈ ત્યારે શ્રાવકોના ગણ્યાગાંઠચા જૂજ ઘર હતાં. મોટાભાગના લાકા વ્યાપાર મયે સાવૅ વઢવાણ શહેરથી મળતાં અને સાંરે પાછાં જ્યાં. જે ખૂજ શ્રાવાના ધર હતાં તેમણે દન-પૂજન અને ભક્તિ માટે ઘર દેરાસરજી કરાવેલુ હતુ. ત્યારબાદ સંવત ૧૯૩૮ના મહાસુદી ૧૪ બુધવાર તા-૧-૨-૧૮૮૨ના વઢવાણુ સીવીલ સ્ટેશનના શ્રાવક ધારણ ધર્માદાના મેનેજર રોડ ઠાકરી ડાયાભાઇ તથા વારા કપુર ત્રીકમ તથા વકીલ મુલચંદ્ર ચતુરભાઈ તથા વકીલ કલાલ મુલચ મીસ્ટર ઍન્ડરસનની કંપની પાસેથી પ્લોટ ત. ૨૮ ની કુલ જમીન વાર ૯૮૦૩,૧૦૦૦-૦૦ અંકે એક હાર રોકડા આપીને અવાક વૈચા દસ્તાવેજ નથી વેચાણ રાખેલ તે જમીન તે શ્રાવકાએ ઝાલાવાડ પ્રાંતના મહેરબાન ડેપ્યુટી આસીસ્ટંટ પેાલીટીકલ એજન્ટ સાહેબની કાર્ટ માં પોતાના નામ ઉપરથી કાઢી ક Jain Education International 2005 MAAAAA સદરહુ જમીન પ્લાટ ન. ૨૯ કુલ વાર ૯૬૮॰ શ્રાવક લેાકાના મદિરખાતાના નામ ઉપર ટ્રાન્સફર કરવા અરજી આપતાં આ. . એજન્ટ ઝાલાવાડે તા.૧૮-૫-૧૮૮૨ ના રાજ મંજૂર કરેલ છે, જમીન ઉપર સબત ૧૯૪૨માં નિમદિર બાંધવાની રરૂઆત થઈ. સવત ૧૯૪૨ ના પાત્ર ર્કિટ રાનિવારના રાજ વઢવાણુ રાહેર નિવાસી નગર હારી ડાયાભાઈએ દેરાસરજીનુ ખાતમુ ક" હતું. રાસરનું બાંધકામ વીલ મુદ ચતુરભાઇએ તથા વા યાય કુલ બેકનષ્ઠાથી ક હતું. જૂના વઢવાણ કાંપમાં ગામની મધ્યમાં વિશાળ જમીનના પ્લેટમાં ઉના અને હગ એવા વિખરી, . શિયાળા ભબ્ધ જિનપ્રાસાદ તૈયાર થઈ જતાં સંવત ૧૯૪૬માં પરમ પૂજ્ય મુલ્ય છ માહારાજશ્રીના (બી મુક્તિવિક વિરાના) શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજશ્રી ચાભવૃવિંગજી મહારાજ - સાહેબની શનિષ્ઠામાં વઢવાણ શહેર નિવાસી શાહ સ્કુબા પાનચંદે વઢવાણુ કૅમ્પમાં ( હાલના સુરેન્દ્રનગરમાં ) આવી પોતાના નામથી કાતરી કાઢી દેશ પરદેશ માકલી પ્રતિષ્ઠા મહોત્સવ ભારે માંડબર અને ઉત્સાહપૂર્વક ઉન્મ્યા હતા. પ્રતિષ્ઠાના શુભ અવસરે અનેક ગામની ટાળી આવી હતી. દસ-બાર ઉત્તર માણસાની જનમેદની એકત્રિત થઈ હતી. 健康 W! AAAAAAAAAA ACIN handboar #H મહાપીઠ ખરશિયા-કુબાના અશ આવા સ્થાપત્ય કલાક્ષેત્રે સેામપુરા શિલ્પીએએ દિલ દઈ ને ગજબનું કામ કર્યું" છે. For Private & Personal Use Only ૩૧૭ As honor www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy