SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્ર થ પણ રચના અહીં થઈ હતી. વિ. સ. ૭૪૦ આસપાસ હ્યુ એન સંગ નામના ચીની ચાત્રી ભારતની યાત્રાએ આવ્યા ત્યારે આ નગરની જાહેાજલાલી મધ્યાને હતી. અહીં અને ધાધના ધર્મ તા. માં અનેક પતિ પ્રષ્ટિએ હતા તેવા ઉલ્લેખો તેની નોંધપોથીમાં મળ્યા છે. વિ. સં. ૮૨૬માં આરખાએ અને વિ. સં. ૮૪૫માં ગુર્જરપતિ હમ્મીર ચડાઈ કરી આ નગરીનેા ધ્વંસ કર્યાં તે સમયે અહી થી અનેક પ્રાચીન પ્રતિમાઓ દેવપત્તન અને શ્રીનગર લઈ જવામાં આવી હતી. નવું નગર ત્યાર પછી કારે વસ્યું તેની કોઈ હકીક્ત જાણવા મળતી નથી. આ શહેરના મધ્ય ભાગમાં શ્રી આદિશ્વર પ્રભુનું મધ્ય જિનાલય છે. મૂળનાયક શ્રી આદિશ્વર પ્રભુની ૧ સે. મિની શ્વેતવણી, પદ્માસનસ્થ પ્રતિમાના દર્શન કરતા આત્મા પ્રસન્ન અને છે. મા કિનામના નીચેના ભાગમાં દૈધિષ્ઠિ ક્ષમા અન્ય તેમજ ૧૦ માચાર્યોની પ્રતિમાઓ છે, જે દાનીય છે. આ જ મદિંરના પ્રાંગણમાં શાસન સમ્રાટ સાચા શ્રી વિશ્વ મિરિધરજી મહારાજનુ ગુરુ મંદિર પણ દસનીય છે. ગામમાં બીજા એક શ્રી પાદનાથ ભગવાનના પ્રાચીન મંદિરની પરાના કરવા જેવી છે. ---- . ય Jain Education International આ તી પાત્રિનાણા અમદાવાદ ાઈવે પર આવેલ છે. પાલિતાણા અત્રેથી ૫૦ કિ. મિ.ના અંતરે છે. અહીં ઊતરવા માટે સુવિધાયુક્ત ધર્મશાળા છે. આ પ્રાચીન નીચેની ધાત્રા ભાવિકાએ કરવા જેવી છે. COLON ઘેલા ભાવનગરથી ૨૧ કિ.મી. ના અ'તરે આવેલા આ પ્રાચીન તીની સ્પર્શના કરતાં અલૌકિક આનંદની આભા પ્રાપ્ત થાય છે. ૩૦૯ પ્રાચીનકાળમાં જૈનોની કેન્દ્ર વસતિ ધરાતા રાહેર આબાદીભ વિશાળ નગર લેખાત', શહેરનું ભાદરવાર વાણિજ્યનું મોટું મથક હતું. વકાની માટી તે ઘોઘાનો વર ! ક એ સુપ્રસિદ્ધ જૂની કહેવત પશુ આ સ્થાનની માબાદી ને પ્રાચીતાની સાક્ષી પૂરે છે. મારે આ નગર ઋણ થયેલું છે. શહેરના પુરાવા વૈભવ અને નિક નષ્ટ થયા છે, તેમ છતાં નાની પ્રાચીન જાહેાજલાલીના પ્રતીક સમા વિશાળ જિનમંદિરા, ધર્મચાળાઓ અને ઉપાશ્રયો મા છે. તી સ્થાનામાં કીલેામીટર અંતર : [ શ્રી સોમચંદ ડી. શાહે પાલીતાણાએ “ તીર્થાના યાત્રા પ્રા' નામની પુસ્તિકામાં પ્રગટ કરેલ વિગતે આધારે તેમના સૌપથી યાત્રા અંતરની માર્તિની બા પ્રમાવે છે. ] ના પ્રક્ષામાં શહેરના મધ્ય વિસ્તારમાં શ્રી નવખ પાર્શ્વનાથ ભ'નું ભવ્ય ગગનચૂંબી નિમૉંદિર આ શહેરની શાભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. મૂળનાયકશ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રાચીન સમયમાં બા (ભાવનગર) ગામના એક ામાંથી મળે આવેલી. પાલીતાણાથી ધંધુકા ૧૧૦, ધકાથી ધોળકા છે, ધોળકાથી (ગાંધીનગર થઈ વિજાપુર ૧૦૯, વિજાપુરથી આગલાડ ૧૨, આગલાડથી મહુડી ૨૫, મહુડીથી વિસનગર શ્રઈ ગામમાં પ૮, વાલમથી વડનગર થઈ નારા ૬, તાર'ગાથી સિદ્ધપુર થઈ મેત્રાણુ ૭પ, મેત્રાણુથી ચારૂપ ૨૨, ચારૂપથી પાટણ ૧૪, પાટણુંથી હાજર ૩૩, સમી થઈ સુપર ૪, શપેપરથી રીજ, કબાઈ, ચામા થઈ મહેસાણા ૧૩૫, મદ્રેશા થી ભાવણી થઈ પાનસર ૮, પાનસરથી શરીમાં ૧૮, શેરીસાથી સરખેજ બાવળા થઈ પાલીનાણા ૨૪૧, # For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy