________________
ગુજરાતમાં
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ ગામ નેશનલ હાઇવે ઉપર આવેલુ' છે. અત્રે ૨૦૦ વર્ષ પુરાણુ શ્રી ધર્મનાથ ભગવાનનુ પ્રાચીન જિનાલય છે.
પૂજય આ. ભગવ ́ત શ્રી બુદ્ધિસાગરસૂરિજી અને તેમના સમુદાયના આ ગામ ઉપર અથાગ ઉપકાર રહ્યો છે. હાલમાં પણ જિનાલયના જિદ્ધિારનુ કામ પૂ. આ. શ્રી સુમેધસાગરસૂરિશ્વરજીની પ્રેરણા નીચે ચાલી રહ્યું છે. અત્રે સ્થાનકવાસી તથા દિગમ્બરાના પણ ઘરે, ઉપાશ્રયે અને દેવાલય છે. બધા સમુદાયે। સ’પ સુમેળથી રહે છે.
થોડા સમય પહેલાં જ ગામમાં ખેાદકામ કરતાં પાંચ પ્રતિમાજી જમીનમાંથી મળી આવ્યા છે. જ્યારે ભાવસાર રતિલાલ મોતીલાલના ઘરનું ખેદકામ કરતાં ૬ પ્રતિમાએ મળી આવેલા. પ્રમુખ તરીકે કાન્તિલાલ કેશવલાલ શેઠ સુદર કામ કરી રહ્યાં છે.
શ્રી ધર્મનાથ ભગવાન-પ્રાંતિજ
પ્રાંતિજનિવાસી ધીરાબહેન કેશવલાલ શાહ પરિવારના સૌજન્યથી હુઃ ધર્મિષ્ઠાબહેન જે. શાહુ
BISE
યાત્ર
હું એમાં વિટા
સારાવઇ
વસંતના વી
Jain Education International
*, * ૨૩
મેહનપુર દેરાસરતા મૂળતાયક શ્રી આદેશ્વર ભગવાન
ગુજરાતમાં
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં આવેલા મેહનપુર ગામમાં એક વખત ૧૦૦ ઘરની વસ્તી હતી,
અત્રે ૧૦૦ વષઁ પુરાણુ આદેશ્વર ભગવાનનું ગગનચુંબી જિનાલય, અદ્યતન ઉપાશ્રય તથા વિશાળ જૈન વાડી છે.
મેહનપુરનિવાસી શેડશ્રી પોપટલાલ મગનલાલ ગાંધી પરિવારના સૌજન્યથી ડુ: શાંતાબેન, રજનીભાઇ, દીલીપભાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org