SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1299
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છ તથા પૂર્વાચાર્યો પં. શ્રી ધર્મદેવજવિજ્યજી મહારાજ વિશ્વ વંદનીય, કરૂણાવતાર, કરૂણાસાગર, જગવત્સલ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીને જન્મ વીર સ. પૂર્વે ૭૩માં ચૈત્ર સુદ ૧૩ની મધ્ય રાત્રિએ કુંડ ગામના ક્ષત્રિયકુંડ વાસમાં રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાદેવીની કુક્ષીએ થયે હતે. તેમના ભાઈનું નામ નંદિવર્ધન, હેનનું નામ સુદર્શન, પત્નીનું નામ યશદા, પુત્રીનું નામ પ્રિયદર્શન અને જમાઈનું નામ જમાલિકુમાર હતું. તેમના પિતાનાં વર્ધમાનકુમાર, મહાવીરસ્વામી, નિગ્રંથ નાયપુત્ત, અને શ્રમણ ભગવાન હાવીર આદિ અનેક નામે હતાં, તેઓએ માતા-પિતા વિ. સ્વજનના મૃત્યુ પછી પિતાના વડીલ બંધુ નંદિવર્ધનની અનુમતિ લઈ ૩૦ વર્ષની ભરયુવાનીમાં કાર્તિક વદ ૧૦મીના ચોથા પહોરે મુનિપણું સ્વીકાર્યું. તેઓએ લગભગ સાડાબાર વર્ષ પયત ભૂમિતલ પર વિહાર કર્યો. અને કડક વ્રતનું પાલન કર્યું. અનેક પરીષહે ઉપસર્ગો સહન કરતા તેમના દેહે અનેક જીવલેણ ઉપસર્ગના કષ્ટોને ઝીલ્યા ને ઉગ્ર તપશ્ચર્યા કરી કર્મ ખપાવી જુવાલિકા નદીને કાંઠે શ્યામાકના ખેતરને વિષે શાલવૃક્ષની હેડે ધ્યાન કરતાં કરતાં વૈશાખ સુદ ૧૦ના કેવળજ્ઞાન પામ્યા. આ સમયે ભારતવર્ષમાં ય ખૂબ થતા અને તે યજ્ઞમાં પશુઓનાં બલિદાન પણ ખૂબ દેવાતા. અપાપાપુરીમાં સેમિલ ભદ્દે મોટો યજ્ઞ કરાવ્યું હતું. એણે એ યજ્ઞના પુ' હતઅત્વિજ તરીકે આજુબાજુના ગામોમાંથી મગધ દેશનાં પ્રસિદ્ધ અગિયાર પંડિત બ્રાહ્મણને પોતપોતાના શિષ્ય પરિવાર સહિત આમંત્રણ આપ્યું હતું. એ અગિયારે પંડિતે ચૌદ વિદ્યામાં પારગામી હતા. છતાં ઇન્દ્રભૂતિને “ જીવ છે કે નહિ ?” ક્રમ નામ જન્મ સ્થાન ગોત્ર માતા ૧ ઈન્દ્રભૂતિ ગેબરગામ ગૌતમ પૃથ્વી (ગૌતમ) ૨ અગ્નિભૂતિ છે કે ૩ વાયુભૂતિ , , * વ્યક્ત કેલ્લાગ ભારદ્વાજ વરુણાદેવી સુધમાં છે કે, અગ્નિવેશ્યાપન ભક્ટ્રિલાદેવી મંડિતજી મૌર્યગામ વશિષ્ટ વિજ્યાદેવી મૌર્યપુત્ર ૮ અકપિત મિથિલા ગૌતમ જયંતીદેવી ૯ અલભ્રાતા અધ્યા હરિત નંદાદેવી ૧૦ મેતાર્ય તંગિક કૌડિન્ય વરુણદેવી ૧૧ પ્રભાસ રાજગૃહી , અતિભદ્રા અગ્નિભૂતિને “કમ જેવી કઈ વસ્તુ હશે કે કેમ?” વાયુભતિને “શરીર એ જ જીવ કે શરીરથી કઈ જુદે જીવ હશે” વ્યકતને “પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ” એ પાંચ ભૂતની શંકા રહ્યા કરતી. સુધમસ્વિામીને “ આ જીવ જે આ ભવમાં હોય છે તે જ પરભવમાં થતું હશે કે ભિન્ન સ્વરૂપ”, પંડિતને કર્મથી બંધ અને કર્મથી મુક્તિ હશે કે કેમ?” મૌર્યપુત્રને « દેવેના અસ્તિત્વ વિષે ” અંકપિતને “ નારકી વિષે” અચલબ્રાતાને “પુણ્ય પાપની” સમજણ ન હતી. મૈતાયને “પરલેક વિષે” અને પ્રભાસને “મોક્ષ” વિષય સંદેહ હતે. છતાં ખૂબી એ હતી કે સઘળાં પોતે પિતાને સર્વજ્ઞ હોવાના ડોળ રાખી રહ્યા હતાં. પિતાના મનની શંકા બીજા કોઈને કહે તે પિતાનું માન ઉતરી જાય એવા ભયથી શંકાશીલ રહેવાનું વધારે પસંદ કરતા. આ સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પણ લાંબો વિહાર કરીને અપાપાનગરીમાં આવી પહોંચ્યા. તેઓ કેવળજ્ઞાની સર્વજ્ઞ થયા હતાં. અહીં માનવીઓ વગેર સમક્ષ એમની પ્રથમ દેશના થઈ. યજ્ઞમાં આવેલ પંડિત રત્નેએ આ સાંભળ્યું. ઈ-દ્રભૂતિ ગૌતમ તેમજ અગ્નિભૂતિ વિગેરે ૫૦૦-૫૦૦ શિના પરિવાર સહ વાદવિવાદ કરી સર્વજ્ઞ પ્રભુ મહાવીરને જીતવાના ઇરાદે આવ્યા. પણ આખરે તેઓ નાસીપાસ થયા અને પિતાના શિષ્ય પરિવાર સહિત શ્રી મહાવીર પ્રભુના શિષ્ય બન્યા. અને પછી સર્વ પંડિતે આવ્યા અને પિતાની શંકાનું નિવારણ થતાં પ્રભુ મહાવીરસ્વામીના શિખે થયા. એ અગિયારે બ્રાહ્મણ પંડિતેને સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે :પિતા દીક્ષાલય કેવળજ્ઞાનવય મેક્ષગમનવય પરિવાર વસુભૂતિ ૫૦ . ૫૦૦ ૫૦૦ . = ધનમિત્ર ધર્મિલ ધનદેવ ૫૦૦ ૫૦૦ = ૦ મૌર્ય ૩૫૦ ૩૫૦ દ = ૩૦૦ હું વસુ ૦ ૦. કે ૩૦૦ શ્રીબલ ૩૦૦ Jain Education Intemational el For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy