________________
૩૨૦
જેનરત્નચિંતામણિ,
સાધાક સેવા ટ્રસ્ટને સ્ટી તરીકે શ્રી ધારી વિશા શ્રીમાળી રસંપાદન કાર્ય તેઓ સંભાળી રહ્યા છે. આ રીતે સામાજિક, તાતિના મનદમંત્રી પદે, શ્રી ધાધારી જૈન મિત્ર મંડળના પ્રમુખ ધાર્મિક તેમજ વ્યવહારિક પ્રવૃત્તિઓ અને પરોપકારમાં જ તરીક, શ્રી અખિલ ભારત જેને સંસ્કૃતિ રક્ષક સભાના માનદ્ જીવનને મોટે ભાગ વ્યતીત કરે છે. તેઓ સત્ય અને સિદ્ધાંત મંત્રી પદે, શ્રી જૈન ધાર્મિક શિક્ષણસંધ ઈત્યાદિ અનેક સંસ્થાઓ- માટે દઢ અને નીડર પણે કામ કરવાના છે. તેઓ સારા લેખક, માં પાતાની સેવા તન, મન અને ધનથી સમર્પિત કરી છે. વક્તા અને કાર્યકર તરીકન સ ગ ધરાવે છે.
તદુપરાંત જીવદયાના ક્ષે હજારે કૂતરાઓને અભયદાન શેઠ શ્રી રતિલાલ લલ્લુભાઈ શાહ આપવાનું, ગાય, બકરા, પશુ, પંખીઓને અભયદાન આપવાનું
ઉ. ગુ. ના વિજાપુર તાલુકાના ગામ આજોલના વતની હાલ મેટા પાયા ઉપર કામ કરેલ છે. તેઓ સાધાર્મિક સેવા સંઘ
મુંબઈ વચ્ચે બોરીવલી નિવાસી સ્વ. શેઠ શ્રી લલ્લુભાઈ હાથીચંદ અને વધમાન સાધાર્મિક સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ખૂબ ખૂબ
શાહના સુપુત્ર શેઠ શ્રી રતિલાલ લલ્લુભાઈ શાહ તથા અ. સૌ સેવા આપી રહ્યા છે.
કમળાબેન રતિલાલ શાહના પરિવારે શ્રી શાંતિનાથ ભગવાનની શ્રી રાયચંદભાઈએ નીચે મુજબ પ્રતિષ્ઠાઓને લાભ જીવનને પ્રતિમા શ્રીમદ્ આ સ મ. સા. મેરૂ પ્રભસૂરિશ્વરજીની શુભ નિશ્રામાં વન્ય બનાવી મુક્તિનું ભાતું બાંધ્યું છે :
બોરીવલી (ઇસ્ટ) દોલતનગર ભયે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન (૧) શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નવા આદીશ્વરની ઉપર ચેકીનાં
દેરાસરમાં પધરાવીને અજોડ એવું પૂણ્ય ઉપાર્જિત કરેલ છે. ચૌમુખજીમાં શ્રી શાંતિનાથ ભગવાન.
શેઠ શ્રી રતિલાલભાઈના પરિવારમાં ચાર પુત્ર, પ્રમોદભાઈ, (૨) શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન જિનાલયની ભમતીમાં દીપકભાઈ, દીનેશભાઇ, ભદ્રેશભાઇ તથા બે પુત્રવધૂએ પદમાબેન મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન.
તથા દીપીકાબહેન તથા ચાર પુત્રીઓ-નારંગી બહેન, પદમાબેન, (૩) શત્રુંજય તીર્થની તળેટીમાં શ્રી કેસરિયાજી મંદિરમાં શ્રી શંખે
અરૂણાબહેન તથા રસીલાબહેન અને પત્ર અલપેશભાઈ તથા
મૌલિકભાઈ, પૌત્રી દશનાબહેન વિગેરે છે. તેમના સુપુત્ર સ્ટે. શ્વર પાર્શ્વનાથના ગભારામાં શ્રીજી રાવલ્લા પાર્શ્વનાથ ભગવાન.
સ્ટીલને ધંધે કરે છે. તેમના ગામ આજેલમાં પ્રાચીન એવું (૪) પાલીતાણામાં આરીસાભુવન ધર્મશાળામાં શ્રી શાંતિનાથ જૈન ,
Qાણામાં આરાસાભુવન ઘમ શાળામાં શા માાતિનાથ જેને ' મૂળનાયક શ્રી પદમપ્રભુસ્વામી વિરાજીત ભવ્ય જિનાલય તથા પ્રાસાદમાં શા શાતિનાથ ભગવાને (એમના મીટાબેન જડીબેન ઉપાશ્રય છે. અને કન્યાઓ માટે “ સંસ્કારતીર્થ ' નામની શ્રી મહાવીર સ્વામી) બિરાજમાન કર્યા છે.
કોલેજનું નિમાર્ણ કરેલ છે. (૫) ભાવનગરમાં વડવામાં શ્રી આદીશ્વર ભગવાન.
શ્રી રકબીચંદ અમીચંદજી સંધવી (૬) શ્રી આબુજી તીર્થમાં વસ્તુપાળ તેજપાળની ટ્રક, લુણવસહીમાં
પાંસઠ વર્ષની વયન રકબીચંદ અમીચંદ સંઘવી શ્રી અજિતનાથ ભગવાન.
રાજસ્થાનના ચાંદરાઈ ગામના વતની છે. તેમણે સાત ચોપડી (ડ) મહેસાણામાં ૨ પ્રતિમાઓને અંજનશલાકા
સુધીને અભ્યાસ કરેલ છે. શરૂઆતમાં આંધ્રમાં અને પછી (૮) કેસરિયામાં ૨ પ્રતિમાઓની અંજનશલાકા.
૧૯૬૦માં મુંબઈ આવી ધીરધાર અને ફાયનાનસને લગતા ધું છે (૮) મુંબઈમાં પાયધુની ઉપર શ્રી મહાવીર સ્વામી દેરાસરમાં
શરૂ કર્યો. શ્રી પદ્માવતી માતાજી બિરાજમાન કર્યા છે.
તઓથીએ નાની નાની અનેક તપશ્ચર્યા કરેલી છે જે (12) સિદ્ધક્ષેત્રમાં આગમ મંદિરમાં શ્રી લબ્ધીસાગરજી જૈન ઉપાશ્રયમાં
તેમની ધાર્મિક મવૃત્તિનું પરિણામ છે. તેમણે ચાંદરાઈથી મુખ્ય હોલ ઉપર” શ્રેષ્ઠીવર્ય શ્રી રાયચંદ મગનલાલ શાહ
જેસલમેર અને રાણકપુર સુધી સંધ કાઢેલ. પાલિતાણુડમાં ઉપધાન આરાવની હાલ નામ આપી જીવત કૃતાર્થ કર્યું છે.
પણું બેસાડેલ, તેમણે ભારતના બધાજ જૈન તીર્થની યાત્રા કરી
છે. ઉપધાન વખતે શ્રી મંગલપ્રભસૂરિ મહારાજશ્રી તથા શ્રી (૩૧) શાંતિ સ્નાન, અષ્ટોત્તરી સ્નાત્ર, સિદ્ધિચક્ર પૂજન, અઢાર
જીતેન્દ્રસૂરિ મહારાજ સાહેબ હાજર રહ્યા હતા. નાડોજી તીર્થમાં અભિષેક વિગેરે અનુષ્કાને કરાવી વીતરાગ પરમાત્માની પણ એમની સારી એવી દેણગી રહી છે. એક વિશ્રાંતિગૃહ બનાવવામાં વિશિષ્ટ ભકિ નો પણ લાભ લીધો છે.
પણ સારું એવું દાન આપેલું છે. આ ઉપરાંત પ્રાર્થનાસમાજ (૧૨) તીર્થ યાત્રાને પણ સારે લાભ લીધો છે. અને બીજાઓને પાસે લાયન્સલબને પાણીની પરબ માટે પણ દાન આપ્યું છે. લેવરાવે છે.
તેમને વતનમાં આવેલા ગામના દેરાસરને જીર્ણોદ્ધાર છેલા ડાક વખતથી. જન શિક્ષણ સાહિત્ય પત્રિકાનું કરાવવાની ખ્વાહીશ છે. તેમને શ્રી પદ્મસેન મ. સા. શ્રી વિશાલ
Jain Education Intemational
dain Education Intermational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only