________________
૩૦;
અભ્યાસ બચુભાઈ ાએ ભોટાદ ાઈલમાં કરેલો. 'ભાવનગરની શામળદાસ કૉલેજમાં અને મુબઈની સિધ્ધા કાલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી બી.એ. ની ડીસી મેળવી તુરતજ દળવણી ક્ષેત્રે સમાજ સેવામાં પદાર્પણુ કર્યું.
મુંબઈના નામાંકિત નાગાિ તરફથી તેમનો ૮-૧૦-૪૨ના રોજ સન્માન સમાર’બ પજવામાં આવ્યો હતો. મુનિશ્રી સુધીકુમાર, ચિત્રભાનુ મહારાજ, શ્રી નવીન મુનિ, બીચ’દજી મુનિ, પૂ. બિન્ની મહાસતી, વળાઈ, પૂ. શારદાબાઈ માસતીજી વગેરે સાધુ-સાધ્વી
એ પણ આશીર્વાદ પામ્યા હતા. બચુભાઈ દોશીની બસ દાયકાઓ ઉપરની સમાજસેવામાં પ્રેરણા આપનાર તેમના ધર્મપત્ની સૌ. સુમબેન પણ ખાટલાજ ચા અને મતદનનાં અધિકારી છે.
શ્રી બાપાલાલભાઇ કેશવલાલ દેશી
શ્રી બાપાલાલભાઈ કેશવલાલ દેશી લીમડીના વતની છે. તેમણે ઈન્ટર સુધીનેા અભ્યાસ કરેલા છે. તે ૭૬ વર્ષની ઉંમરના છે. ૧૯૮૨માં તેઓ મુંબઈ આવ્યા અને બાપદાદાને કાટનના વ્યવસાય સંભાળ્યા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન જીવે છે.
શ્રી બાપાલાલભાઇને મુસાકરી કરવાનો ખ છે. ભારતમાં બુધાજ તીઓની માળા કરેલી છે. તેમણે ૧૯૩૦-૩૨ની સ્વરાજયની ચળવળના ઝંડા ઉપાડી અગ્ર ભાગ ભજવ્યા હતા અને આઝાદીની ચૈાત જલતી રાખવા જેલ પણ ભાગવી હતી. તેઓશ્રીનું લીમડી જૈન સંધ અતે લીમડી બાર્ડિગના પ્રમુખ તરીકે અગત્યનું પ્રદાન રહ્યું છે. અગાઉ વર્ષો પહેલા પત્રકાર કાર્ડ અમેરિકા નાર ડેલિગેશનમાં પોત એક હતા. અમૃતલાલ શેઠ અને કકલભાઈ કાઠારી સાથે તેઓને ધનિષ્ઠ સ ંબંધો હતા. લીમડીની લડતમાં તે છેક સુધી આવે ત્યાં હતા. જન્મભૂમિ જયના અખબારી જન્મભૂમિ, પ્રતાપ, અને ફૂલછાબ સાથેના તેમને પરિચય ઘણા જ ભૂત, ધનિષ્ઠ છે. વર્ષો સુધી તેમણે સ્વિમાગતા રાખ જાળવી
રાખ્યા હતા.
જૂની પેઢીના ગણ્યાગાંઠયા હયાત અગ્રણીએમાં શ્રી બાપાલાલભાઈનું નામ માખરે છે.
શેઠ શ્રી બાવચંદ રામદ
મૂળ ગાધકડા (સાવરકુંડલા) ના વતની પણુ ઘણા વર્ષોથી મુતિ કમત નાબુ-ધામાં છે. પૈસા કમાયો પણ ધમ તે ભૂલ્યા વગર પોતાના વતન ગાધકડામાંજ એક શિખરબધી જૈનમંદિર ઊભું કરાવવાની પ્રબળ ભાવના હતી-સમય જતાં એ શુભ ભાવનાએ મૂર્ત સ્વરૂપ લીધું-ખૂબ ધામધૂમ પૂર્વક થયેલા ગાધકડા દેરાસરના ખાતમુ ત-શિલારોપણવિધિ અને પ્લાન વગેરેમાં રોધી ખાવચંદભાઈ તન, મન, ધનથી જિંદગીના મંતિમ શ્વાસ સુધી
Jain Education International
જૈનરત્નચિંતામણિ
કાર્ય કર્યું છે. તેમના બધુ ધીરજલામ રામગર પણ અતિમ શ્વાસ સુધી આ પ્રયાસને જારી રાખેલ. ગાધકડાના પોતાના રહેણાંક અને મકાન જેના ઉપર ના જિનાલય નિર્માણુ થયેલુ છે, તેઓએ આ જગ્યા પણ કરેલ. તદઉપરાંત મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી તથા કોપર પાપનાથ ભગવાનને ગાદીનાન કરવાના
તેમના સુત્રો શ્રી રસિકભાઇ તથા નવીનભાઈ અને શ્રી. મહેન્દ્રભાઈએ લીધેલ. કાર્યપણુ જાતની શરત સિવાય જગ્યાની સાંપણી—પ્રતિષ્ઠાના લ્હાવા અને શિલાલેખમાં કોઈપણ પ્રલેભતગરનું આ પરિવારનું યાદગાર અ જૈન શાસનના ઇતિયાસમાં ચિરવી ની રહે.
શેઠ શ્રી બાબુલાલ વચ્છરાજ મહેતા
સાબરા પાસે વડાના વત્તની શ્રી બાબાર્ડ શ્રી - વિજયજી જૈન ગુરુકુળ પાલીતાણામાં એસ. એસ. સી. સુધી અભ્યાસ કરી, મુંબઈની પોદાર કૉલેજમાંથી બી. કામ. થયા. એમના જન્મ તા. ૨૭-૨-૧૯૩૦ તેઓશ્રી સમાજના અગ્રણી કાર્ય કર છે. અને ખાસ કરીને મલાડની સંસ્થા સાથે સંકળાયેલા છે. શ્રી માડ ીતામ્બર મૂર્તિ પૂજક જૈન સંધના મંત્રી તરીકે અને એ જ સસ્થા દ્વારા સંચાલિત મેડિકલ રીલીફ સેન્ટરની સભાળેલી જવાબદારી એ સામાજિક ક્ષેત્રે એમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. મલાડ જીમખાના લિ. ના મત્રી તારીકે તે હાલ સેવા આપે છે. વ્યવસાયે આયાત-નિકાસ અને ઇન્ટિગ કામકાજ કરે છે અને પ્રેમની વ્યવસાયિક સર્જન કાજી ડિઆ પ્લાસ્ટિક પેગાસ મેકચરસ એસોશીયેશને સલાહકાર તરીકે એમની નિમણૂક કરી છે. આવા સેવાભાવી અને અ ંતરસૂઝ ધરાવતા સમાજ ઉદારદિલ મનુભા ભાઇ શ્રી બાભાઈ સેવાન દીપ જળહળતા રાખે તે જીવન ધન્ય ધન્ય બનાવે એજ અભ્યર્થના.
શેઠ શ્રી બાબુલાલ હરગોવિંદદાસ શાહ
રોકે શ્રી બાબુલાલનો જન્મ મહીમાં થયા. એમના પિતાનું નામ શ્રી હરગોવિંદદાસ દલીય અને માતાનું નામ પ્રબ કેન છે. ધંધાની શરૂઆત તેમણે પૂનામાં મેાટાભાઈ સાથે કરી. તેઓએ ધનિષ્ઠ હાઈતે અનેક વ્રત, તપશ્ચર્યા આદિ કરેલ છે. મહુડીમાં ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા કરાવેલ છે. અને અજીતનાથ ભગવાનની મૂર્તિ પણ ભરાવી છે. તેમને ચાર ભાઈ અને બે બહેન છે. માતાપિતાના ધાર્મિક સારા પી બાયસ એછે. ચામાન્ય રીતે નિભાવ્યો છે.
રવ. શ્રી બાબુરાય (ભૂપતરાય) લલ્લુભાઈ શાહ
સ્વબળે આગળ વધનાર નીડર, દૂરંદેશી આગેવાન જૈન બગીચામાં જેમની ગણના થાય છે. સ્વ. શ્રી બાબુરામભાઈ મૂળ
For Private & Personal Use Only
www.jainelibrary.org