SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1233
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ"ગ્રહગ્ર થ—૨ પ્રતિમાજી બિરાજમાન કરાવેલ છે. આ સર્વશ્રેષ્ઠ માતાની મમતા, પિતાની પ્રેરણા, મોમાં થાઇ દામ રાજ તલાદનું માદાન તથા ભાનુસ્તમ મારું ધીરજ તથા ભાઈ અતિ ભારી છે. પ્રેરણા મંડળ ગોરેગાંવ-મુંબઈના આદ્ય સ્થાપક તથા એક વખતના પ્રમુખ છે. સ્વ. શેઠ શ્રી જેશીંગભાઈ કાલીદાસ શેરદલાલ શ્રી જેશી ગભાઈના જન્મ સ. ૧૯૨૯ના ચૈત્ર વદ ૮ના રાજ અમદાવાદમાં થયા હતા. તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ કાલીદાસ ભીખાભાઈ અને માતાનું નામ જેકારખાઈ હતુ.. પૂ. આ. મ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના તે નિષ્ઠાવાન ભક્ત અને માનકિત સ્વસ્થ શિષ્ય હતા. શ્રી ની શુભ પ્રેરણાથી તેમણે અનેક જન મંદિશમાં ઘણા છન બિમ્બા ભરાવવામાં, તેમજ પ્રતિષ્ઠા વગર ભ કાર્યોમાં માના નો ત્યાગ કરીને બા પુણ્ય કાર્યો કર્યા છે. શ્રી કદંબગિરિની બાવન જિનાલયની ભમતીમાંની માટી કેરી, સહીશાળામાંની મૂળ નાયકની પ્રતિમા અને તેમની બાજુની જિન પ્રતિમા તેમજ બારની બાજુમાં શ્રી સીમવર સ્વામીની પ્રતિષ્ઠા તેમજ “જનરાલા વગેરે કર્યા એ તેમના ઉન્નત અને ઉદાર ધર્મ જીવનના પુણ્ય પ્રતીકો છે. પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રીશ્રુત જ્ઞાન ભક્તિમાં પણ નડો રસ હતા. ટૂંકમાં પ્રતિમાં એટલે અહિં આદિધર્માની સ્થાપત્ય કલા, અને શ્રુતજ્ઞાન એટલે અહિંસાદિ ધર્મની સંસ્કાર, સાહિત્ય અને તેમના કાનમાં કળા અને સંસ્કાર સાદિત્યના સમત્ર સગમ જોવા મળતા હતા શ્રી જેથી માઇએ પોતાની ભિક્તના અમુક ભાગની રકમનું ટ્રસ્ટ કર્યું છે અને સાહિત્ય સમ્રાટ આચાર્ય મહારાજશ્રીએ મગળ આશીર્વાદ આપ્યા છે. આ ટ્રસ્ટમાંથી અલભ્ય એવા ગ્રંથરત્ના સિંહેમ, શબ્દાનુશાસન ખાવા પુર્વ પ્રકાશિત થાય છે. તેથી તત્ત્વવિવેચક તથા સભાના અધ્યક્ષ હતા. તેઓશ્રીએ મહામ ગળકારી શ્રી નવકારમંત્રનો જાપ પૂર્ણ કર્યા હતા. એ સાધામિના ઉદ્દાર વિગેરેમાં પણ ગુપ્તદાન કરવામાં કયાશ રાખી ન હતી. સ. ૧૯૫૫માં શ્રી ગિરની ચા છાયામાં ચાતુમાંસ ક હતુ. આ પુર્ણશિ પુષ્પ હતા. અને તેની સૌરભ આજે પણ મહેક મહેક થાય છે, તે સુવાસ કાયમ રહે, તે માટે તેમના પુત્ર શ્રી સારાભાઈ અને શ્રી મનુભાઈ ટ્રસ્ટમાંથી પુણ્ય કાર્યોમાં, પેાતાના પિતાશ્રીની જેમ જ ઉત્સાહ અને ઉમ་ગથી ઉછળતા હૈયે, સાથ અને સહકાર આપી રહ્યા હતા. તેમને ત્રણ પુત્રા હતા. તેમાંથી ભાઇશ્રી રતિભાઈ અગવાસી થયાં છે. અને સારાભાઈ અને મનુભાઈએ પિતાશ્રીના સ્મરણાર્થે અષ્ટાંનિકા મહેાત્સવ આદિ કાર્યો, ધાર્મિક વિધિ વિના, અને બી ધુઆએ વમાન તપ આયંબીલ ખાતામાં શ. ૧૫૦૦૧ આપ્યા હતા. સ. ૨૦૧૮ Jain Education International ૨૮૩ વૈશાખ સુદ ૯ના રોજ પાલિતાણામાં શ્રી નેમિ દર્શન વિદ્યાર નામનું ગુરુ મંદિર બનાવી, તેમાં પૂજ્ય આચાર્ય ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી સારાભાઈ રાજનગર ધમ પુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેએ ચાલ્યા ગયા. પણ પુષ્પાંખડીની જેમ મધુર ત્રાસ મૂર્ખ ગયા, અને જૈન ધન્ય ધન્ય બનાવી ગયા. શ્રી જીવણુચંદ રતનચંદ પુત્રના રક્ષણ પારણામાંથી પરખાય તે રીતે શૈકશ્રી ક્ષણચદભાઈની તેજસ્વિતાના દર્રત બચપણથી જતા રહ્યાં હતા. પ ની પમાં જાતે તેમનો જન્મ થયો. મુબહની રારમાં અગ્રેસર વ્યાપારી તરીકે તેમના માતા હતા. નાનપણથી જ સેવાભાવી, ખંતીલા અને ઉત્સાહી હતા-જૈનધમ પરત્વે પશુ એટલીજ પ્રીતિ અને મમતા હતી, અનેક સજ્જતા સાથે સ્નેહ-યાસભ્ય જીવનભર નીભાવનાર આ શ્રેષ્ઠીએ ધમ અને સમાજની કરેલી સેવા તેાંધપાત્ર બની છે. સ્ટાક એક્ચેઈન્જની ગવનીગ ખાડીમાં મેમ્બર તરીકે ઘણો સમય સંમ " પાયાની પરના મહાવીરસ્વામી દેરાસરમાં ટ્રસ્ટી તરીકે અને અન્ય ઘણું ધામ ક સ સ્પાની સાથે સંકળાયેલા હતા–૧૯૮૩ના મે માસમાં સ્વર્ગવાસી અન્યા. તેમના પરિવારમાં રોબી પ્રફુલભાઈએ મગલધર્મના આ કાર જળવી રાખ્યો છે. શ્રી પ્રફુલ્લભાઈ માતા, સાલબાગમાં જૈન ચેરિટીમાં ટ્રસ્ટી છે. મહાવીરસ્વામી દેરાસરમાં પણ કરી છે. નાનામોટા કુંડફાળાઓમાં આ પરિબારે ઘણા વાળા બાપેલ છે. નામની કે કીતિની કદી વાંચ્છના ન કરનાર આ શ્રેષ્ઠીને વંદન કર્યાં વગર રહી શકાતુ નથી. સ્વ. શ્રી તલકચંદ હીરાચંદ દોશી મૃત્યુ પછી જે સની નિમાં રાખ પર્યં જવાની છે. તે દેહનું માનવ કલ્યાણ અર્થે દાન કરવું તે સાચા અર્થમાં જીવત દાન પ્રત્તિ છે. ડૉક્ટર તેના જીવનકાળ દરમિયાન હજાર લાખા ગત શારિરીક અને માનિસક માનનામાં રાજ્ય આપે છે. અને અર્તકના વન મચાવે છે. તબીબી વિજ્ઞાનના વિષષે સમૂજવા માટેના મૂળભુત પાયા Anatomy અને Physiology છે. આ વિષયાના અભ્યાસ માનવ દેહ એ ઉગતી પેઢીના જ્ઞાનના વિકાસ કારનું ઉત્તમમાં ઉત્તમ રાષ્ટ્રીય દાન છે. તદુપરાંત મૃ શરીરમાંથી કેટલાક અવયવોને બદલાવીને (Transplant કરીતે) અનેક દર્દીઓને નવુ.ક્શન આપવામાં આવે છે. અને અનેકનાં દુઃખ ભર્યાં ૐ ધકાર ભર્યો શ્વનમાં દિપક પેટાવી શકાય છે. મહુબા ડાળા (લાલ ભાવનગર) ખાતા કાપડના વ્યાપારી શાક હર્ષદરાય તલની પૈડીવાળા શ્રી તર્કહી દેશીનુ ૭૮ વર્ષની વયે અવસાન થયું. ધવા કરી ધન તા દ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy