SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1218
Loading...
Download File
Download File
Page Text
________________ સ આત્મવિશ્વાસથી શૂન્યમાંથી સર્જન કરી પાલિતાણા અને ભાવનગરમાં તમાકુના વેસોમાં આગવું સ્થાન ધરાવતા થયાં. વ્યવસાયિક પ્રર્મનું વિશાળ પાચા ઉપર વિસ્તારવા સાથે પોતાની સેવાના પણુ સ્વ. ધામીએ વિસ્તાર કર્યો. પાલિતાણા ટામે મુચ્ચન્ટ એસેસીએશનના પ્રમુખ તરીકે, ભાવનગર ટામે* મન્ચન્ટ સાસએશનના કમિટી મેમ્બર તરીકે કામ કરેલ છે. તેજ રીતે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ખાલાશ્રમની સ્થાનિક કમિટિમાં શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટીમાં કમિટિ મેમ્બર, શ્રી સિક્ષેત્ર જૈન માટી 20ના ટ્રસ્ટી પવિતાના જૈન માને, પાલિતારા શરમા વિગર સસ્થાઓમાં સક્રિય ની સેવા અપેય હતી. દુષ્કાળના રામમાં પાòિતાણામાં કરત ૧૦ પૈસામાં ગરીબોને સ્વમાનપૂર્વક જમાડવાના કાર્ય માં તેઓએ સફળ સચાલન કરેલ, ગેસ્ટ કંટ્રોલના સમયમાં ઉપધાનનપનું ધાર્મિક મહત્ત્વ સમજવા સાથે પૂ. આ. શ્રી વિશ્ય હી’કાર સૂરિજીની નિશ્રામાં ખુશાલ ભુવન ઉપધાન કરાવવામાં સહાયક બન્યા હતા. ધાર્મિક ક્ષેત્રે શ્રી સમેત શિખરજી સાથે અનેક તીર્થોની યાત્રા સ્વ. ગોરધનભાઈએ કરી હતી. ગોરધનભાઈના સ્વર્ગવાસ ૨૦૩૨ના ફાગણ વદ ૭ ના રાજ થતા સતને શ્રદ્ધાંતિ આપી. વીરમીએ. શ્રી ચીમનલાલ ખીમચદ મહેતા પુરુષાર્થી અને ' આત્મવિધાથી નાની વયમાં જ તબ ધંધામાં ઝાબુ, નીતિ અને સૂઝત ભારી, ધીરે ધીરે પરંતુ પ્રતિકારક રીતે બધાનો વિકાસ થતા ગયા અને મૂળભૂત રીતે ધર્મીના સંસ્કાર સિંચનથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પશુ. સમાજ સેવાય તથા અનુપા દૃષ્ટિથી ઉત્તરશત્તર સપાના ચઢતા ગયા. પ્રખર પુન્યના યાગથી જ ધંધાની ઉન્નતિ સાથે ધાર્મિક, સામાજિક કાર્યોંમાં પ્રગતિ સધાય છે અને તેથી તા શ્રા ધંધામાં ખૂબ ખૂબ વિરત રહેવા છતાં આત્મિક, આધ્યાત્મિક સ''ધાને ઉચ્ચ પદ આપતા રહ્યા. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત સામાજિક, ધાર્મિક ક્ષેત્રે પણ તેઓશ્રીએ વિનમ્ર રીતે તેમના ફાળા આપ્યા છે. વડાદરા નંદેસરી ખાતે એક હેસ્પિટલ-વાખાનાની સગવડ, શ્રામિણ તેમજ ઔદ્યોગિક જનતા માટે તેઓશ્રીના દ્વારા ફાઉન્ડેશન કરેલ છે. જેના લાભ દૈનિક રીતે સેંકડા દદીઓ લઈ રહ્યા છે. બધાય સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી અને છતાં ભારતમાં ટાયા ૩ અમેરિકામાં દેવ સુગર, ધમ સાથે જ રહ્યા. અને તેથી જ તેમનું વ્યક્તવ્ય નિરાળુ ભાસે છે કેમીકાના વ્યાપાર્મિક ક્ષેત્રે અનુમાદનીય નામના મેળવીને ૧૫ વર્ષીના કેમીકલ માર્કેટના અંઢોળા અનુભવ પછી અને ૧૯૬૦ માં ઉદ્યોગક્ષેત્રે પદાર્પણ કર સખત પરિશ્રમ બાદ “ હિંપર્ક નાઈટ " તેના ઉત્પાદન ક્ષેત્રની દશાબ્દી ૧ અપ્રિય ૧૯૯૩ ના જ વી, ત્યારબાદ દિપક ફૂટી લાઈઝરનું નિર્માણુતેશ્રીએ ખાનગી ક્ષેત્રે સુરુપની ગણાય તેવી વિદેશી તજજ્ઞાનાપુખ્ખુ રીતે કર્યું છે. ૧૯૮૨ ની દિવાળી Jain Education International જૈનરચિંતામણી સૌરાષ્ટ્ર માટે તા વાળાગડના ઝંઝાવાતથી ખૂબજ કાળોરી બની રહી ત્યારે દિપક ચેરીટેબલ ટ્રસ્ટની પરીત સ્થાપના કરી અને જુદા જુદા પાકટ દ્વારા, પીડાલ જે આત્મિકાને શાતા શ્રી રહેબાના પર, ખેડૂતો તેમજ માલધારીઓને હરાની સખ્યામાં પાનુ પુનઃ સ્થાપન, ગામેગામ જઈ વાસા, રાશન, બસ વગેરેનું તિરવુ શાખાના હિંસાને કર્યું. વહીવટી મૂત્ર અને બૈરીત કા" કરવા કરાવવાની કુનેહ આપણા મા શ્રેષ્ઠી વર્ષમાં ૐ અને નવા બાબ સમાજને અવિરત રીતે પ્રાપ્ત થતા રહે તે વચના શ્રી સી. એન. સંધવી મુંબઈ શહેર અને ભારતભરની ત્રીસ કરતાં વધુ પ્રતિષ્ઠિત વ્યવસાયિક, વ્યાપારી, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને કપ સ્પામમાં વિવિધ અધિકારીપદે ચીને જૅમની નોંધપાત્ર સેવાવી જૈન સામ ગ્રુપ જે જૈન સંસ્કાર પ ધ્વની હેા રહ્યું છે, તેના ફેડરેશનની સ્થાપનામાં તેમની દૂર હૈ ગીતા, દાદરના અને સૌને સ્નેહથી પત્તાના કરી લેવાની શ્યામસતા કાળા ઘણા મારા છે, વિરમાં જૈન સોશ્યલ ગ્રુપ્સની સ્થાપનામાં પશુ અસર રહ્યા. ફેડરે તે તેમની ઇન્ટર નેરાના એકટન્સન કમિટિના ચેરમેન તરીકે નિમણૂક કરી અને આ પદને અમેરિકામાં છે સુ સ્થાપી શોભાવ્યું અને અમેરિકા, આફ્રિકામાં વધુ ગ્રુપે સ્થાપવામાં પ્રયત્નશીલ છે. શિકાગો અને યસ બેલસના ગ્રુપોના ઉદ્ઘાટન વખતે સૌ સભ્યોને તેમની રાહબરી હેઠળ અમેરિકાની યાત્ર કરાવી. અને ‘ સંઘવી અટક સાક કરી. ગુચ્છ-સપ્રદાય કે અન્ય ભેદભાવ ભૂલને સૌ જૈના એક પ્રેમમય વાતાબહુમાં મગ અને ઉત્કર્ષ સાથે એ જોવા સમય, શક્તિ અને પ ત્તિના ભાગ મા તેમની સતાનો દેદીપ્યમાન સમયમાં ભારતભરમાં ત્રીસ ગ્રુપની સ્થાપના થઈ. સંઘવી સાહેબ, બહુધા સારી સૂઝમાં નજરે પડી છે, જેમાં વધુ ખિસ્સા ડાય છે. અને એ ખિસ્સાઓમાં સામાજિક સા જી વ્યકિતભાને ક યાગ આપવાની ઉદાર તત્પરતા ય છે. પણ માત્ર દાન આપી અટકી જવું કે એનાથી કાઈને પગુ બનાવી દેવામાં નથી માનતા. સહયોગ આપી અન્યને સ્વાવલંબી મનાવવા. માનવનું ગૌરવ જળવાય એ રીતે વત'બાની ખાનદાની ભરી રીતભાત તેમના દરેક કાર્ડમાં જોવા મળે છે. તેમની સૌજન્યશીલ વારિકા સ્પષ્ટ તાં 'તિ વિચારધારા અને કાયને સર્વાંગ સુ ંદર રીતે પાર પાડવાની તે ખી આત્મસૂઝ અને સામેની વ્યક્તિના વિચારે સમજવાની નમ્રતાતે કારણે પુરોગામીઓના પ્રીતિપાત્ર, સ્તગામીઓના વિશ્વાસપાત્ર અને અનુવામાંએના ભાપાત્ર બન્યા છે. જિંદગીમાં વરસે નથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy