________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૨૫૧
અને ગુરુવર્યશ્રી નીતિસાગરજી ગણિવર્ય ૧૯૯૭માં કાળધર્મ બાવન-બેંતાળીશ સંઘની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીને “ અચલ પામેલા હતા, તેથી જવાબદારી પૂજ્ય ઉપાધ્યાયજીના શિરે ગચ્છાધિપતિ પદે આરૂઢ કરવામાં આવ્યા. સંવત ૨૦૩૩માં આવી. સં. ૨૦૧૧માં પૂજ્ય ઉપાધ્યાયજી મુંબઈ પધાર્યા. પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીની તારક પ્રેરણા અને નિશ્રા અહીં સંઘે તેમને સૂરિપદથી અલંકૃત કર્યા.
મેળવી એક હજાર યાત્રિકોને કરછથી પાલીતાણુનો છ'રી સં. ૨૦૧૭માં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર
પાળતો સંઘ નીકળ્યા. સં. ૨૦૩૬માં તેઓશ્રીની જ અધ્યસૂરીશ્વરજી મ. સા.ના અથાગ પરિશ્રમથી મેરાઉ (કરછ)માં ક્ષતામાં શ્રી અખિલ ભારત અચલગરછ ચીવ ધ જૈન
શ્રી આર્ય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના સંઘ’નું ભવ્ય અને એતિહાસિક દ્વિતીય અધિવેશન મુંબઈ કરવામાં આવી. સં. ૨૦૨૪માં તેઓશ્રીની પ્રેરણાથી, તેઓ- -કોસ મેદાનમાં શ્રી આર્ય રક્ષિત જૈન નગરીમાં ભરાયેલું. શ્રીની જ અધ્યક્ષતામાં, “શ્રી અખિલ ભારત અચલગરછ પૂ. અચલગચ્છાધિપતિની પ્રેરણાથી અનેક જિનાલયે અને ચતુર્વિધ જૈન સંધ’નું સર્વ પ્રથમ અધિવેશન (કરછ) ઉપાશ્રયનાં નવનિર્માણ તથા જિર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, અંજનભદ્રેશ્વર તીર્થમાં ભરાયું. સં. ૨૦૩૦માં તેઓશ્રીની પ્રેરણાથી શલાકા, શતાબ્દી મહોત્સવ ઈત્યાદિ થયેલાં છે, તેમ જ
શ્રી કલ્યાણ-ગૌતમ-નીતિ જન તત્ત્વજ્ઞાન શ્રાવિકા વિદ્યાપીઠ- તેમના હાથે અને તેમની નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ની સ્થાપના મેરાઉ (કચ્છ)માં કરવામાં આવી. દેઢીઆથી અંજનશલાકાએ, જિનાલય શતાબ્દી, અર્ધ શતાબ્દી ભદ્રેશ્વર તીર્થના છરી પાળતા સંઘ દરમિયાન ભદ્રેશ્વર તીર્થમાં મહોત્સવ થયેલાં છે.
સારી
ન
કર
શ્રી ચેમ્બર જૈન દેરાસર હસ્તિ દર્શન
ચેમ્બુર-મુંબઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org