________________
૨૫૦
જૈનનચિંતામણિ
બાદશ સંધ તેમજ
જ
જ ઉપાય
લઘુ વયે તેઓ સુરિ બન્યા. ગુર્વાસાથી સર્વ પ્રથમ કચ્છ પધાર્યા. (૨૭) વિવેકસાગરસુરિ, (૨૮) જિદ્રસાગરસુરિક
સ. ૧૮૫૦માં કરછના ભદ્રેશ્વર તીર્થની આ સુરિજીની (૨૮) ગૌતમસાગરસૂરિ : નિશ્રામાં લાલનગેત્રીય વર્ધમાનપદ્ધસિંહ મંત્રી બાંધવોએ પંદર હજાર યાત્રિક સાથે શત્રુંજય તીર્થને છરી સંધ
મારવાડના પાલીનગરના ધીરમલ બ્રાહ્મણના સુપુત્ર કાઢયો. સુરિજીની પ્રેરણાથી આ મંત્રીવરાએ જામનગરના
ગુલાબમલ પાંચ વરસની લઘુ વયમાં યતિ-દેવસાગરજી સાથે ચાંદી ચોકમાં વિશાળ તીર્થરૂપ ૭૨ જિનાલયો અને શત્રુંજય
કરછ આવ્યા, અને યતિ-દીક્ષા લીધી. સ. ૧૯૪૬માં ક્રિોદ્ધારપર જિનાલયો નિર્મિત કર્યા. તેમણે ભદ્રેશ્વર તીર્થને
પૂર્વક સંવેગી દીક્ષા લીધી. નામ “ગૌતમસાગરજી” રહ્યું.
અચલગચ્છને વિદ્યમાન ત્યાગી સમુદાય તેમને આભારી છે. જીર્ણોદ્ધાર કરાવ્યો.
તેમણે શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી દીધી. ત્યાગમાર્ગના પ્રચારમાં સરિજીની પ્રેરણાથી કરછના મહારાજાએ પ્રથમ ભારમલ તેમને ઘણુ કષ્ટ આવ્યાં, પણ સિંહની જેમ સફળ થયા. પ્રતિબંધ પામતાં કચ્છભરમાં પર્યુષણ દરમિયાનના ૧૫ ગરછના અનેક ગ્રંથોનો ઉદ્ધાર કર્યો અને પ્રકાશિત કરાવ્યા. દિવસોમાં અમારી પાલન” થતું. રાજાએ ભૂજમાં રાજ- ભૂજ, માંડવી અને જામનગરમાં મોટા જ્ઞાનભંડારો સ્થાપ્યા. વિહાર જિનાલય બંધાવ્યું. રાજમહેલમાં જે પાટ પર સૂરિજી તેમના હાથે એક દીક્ષાઓ થઈ. તેઓ અપ્રમાદી, અને બેઠેલા, તે પાટ આજે પણ ભૂજના અચલગરછના ઉપાશ્રયમાં મહાત્યાગી ચગીશ્વર હતા, “કરછ હાલાર દેશદ્વારક” એ વિદ્યમાન છે. જામનગરના અર્ધ શત્રુંજય તુલ્ય તીર્થરૂપ સાર્થક બિરુદના ધારક હતા. તેમના પ્રખર શિષ્ય પરમ જિનાલના પ્રતિષ્ઠાયક તરીકે જન સંધ તેમને હંમેશાં વિનયી પૂ. નીતિસાગરજી ગણિ હતા. તેમના બે પટ્ટધરો યાદ કરશે. જહાંગીર મોગલ બાદશાહ, જામનગરના જામ દાનસાગરસુરિ અને ગુણસાગરસુરિ થયા. દાનસાગરસુરિ અને લાખાજી ઇત્યાદિ રાજાઓ સૂરિજીથી પ્રભાવિત હતા. તેમના તેમના શિષ્ય નેમસાગરસુરિ પણ ગચ્છના શણગારરૂપ થઈ ગયા. શિષ્ય ઉપાધ્યાય વિનયસાગરજીએ “ભેજ વ્યાકરણ,” “પદ્ય
શ્રી ગૌતમસાગરસુરિના પ્રતાપી પટ્ટધર યુગપ્રભાવક નામમાલા” ઈત્યાદિ સંસ્કૃત ગ્રંથ રચ્યા. ઉપાટ દેવસાગરજીએ ‘ અભધાન ચિતામણિ કોષ” પર દશ હજરી કડક ટીકા અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભ. શ્રી ગણસાગરસંસ્કૃતમાં રચી. કલ્યાણસાગરસૂરિએ અનેક સ્તોત્રો. લિંગ સુરીશ્વરજી મ. સી. વિદ્યમાન વિચરે છે. નિય” ઈત્યાદિ ગ્રંથ રચ્યા. તેઓ સં. ૧૭૧૮, આ
વર્તમાન પ. પૂ. અચલગચ્છાધિપતિ સુદ ૧૩ના ભુજમાં દિવંગત થયા.
પ. પૂ. શ્રી ગુણસાગર સૂરિજી મ. સો. (૧૯) અમરસાગરસૂરિ:
દેટીઆ (કચ્છ)ના જન વિશા ઓસવાળ શ્રી લાલજી તેઓ પણ પ્રભાવક હતા.
દેવશીનાં પત્ની ધનબાઈની કુક્ષિથી સં. ૧૯૬ન્ના મહા સુદ ૨ (૨૦) વિદ્યાસાગરસૂરિ :
ને શકવારે પૂજ્યશ્રીને જન્મ થયો હતો. તેમનું મૂળ નામ
ગાંગજીભાઈ હતું. માતા ધનબાઈની પ્રેરણાથી, પૂના તેઓ પ્રથમ કરછી પટ્ટધર હતા. દક્ષિણ ભારતમાં તેઓ
સંસર્ગથી અને જૈન ગ્રંથનું વાંચન કરવાથી તેમની વૈરાગ્યખૂબ વિચર્યા કરછના રાજા ગેડજીની સભામાં ઋષિ મૂલચંદ સાથે પ્રતિમા અંગે શાસ્ત્રાર્થ કરી પરાજિત કર્યા, તેથી ઋષિ
ભાવના પ્રબળ બની. સં. ૧૯૭ના ચૈત્ર વદ ૮ના દિવસે
દેટીઆ (કચ્છ)માં ગાંગજીભાઈ એ દીક્ષા સ્વીકારી. હવે તેઓ મૂલચંદને કરછથી ચાલ્યા જવું પડ્યું. આ સમયમાં સુરતમાં
અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી અચલગરછને વિશેષ પ્રભાવ હતા.
મ. સા.ના શિષ્યરત્ન પૂ. ગણિવર્ય શ્રી નીતિસાગરજી મ. (૨૧) ઉદયસાગરસૂરિ :
સા. ના શિષ્ય મુનિશ્રી ગુણસાગરજી મ. સા.ના નામે પ્રસિદ્ધ તેમની પ્રેરણાથી જામનગરનાં જિનાલયોને જીર્ણોદ્ધાર
થયા. દીક્ષા સ્વીકાર્યા બાદ વ્યાકરણ, છંદ, અલંકાર, ન્યાય, થયો. સિદ્ધસેન કૃત “ દ્વાચિંશિકા” પર વૃત્તિ ઇત્યાદિ ગ્રંથ
જ્યોતિષ ઇત્યાદિ શાસ્ત્રો અને જેનાગોને અ૫ સમયમાં
ખૂબ જ સુંદર અભ્યાસ કર્યો અને પૂજ્ય દાદા ગુરુદેવશ્રીના તેમણે રચ્યા.
કૃપાપાત્ર બન્યા. પૂ. દાદા ગુરુદેવે મુનિશ્રીને જ્ઞાન-ચારિત્રથી (૨૨) કીર્તિ સાગરસુરિ, (૨૩) પુણ્યસાગરસુરિ, (૨૪) રાજેન્દ્ર- પ્રભાવિત થઈ સં. ૧૯૯૮, મહા સુદ ૫ ના મેરાઉ (કચ્છ) સાગરસુરિ, (૨૫) મુક્તિસાગરસુરિ, (૨૬) રત્નસાગરસુરિ માં તેઓશ્રીને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા.
છેલ્લા અને સુરિજીઓની પ્રેરણાથી શત્રુંજય ગિરિ પર સં. ૨૦૦૩માં પૂજ્ય દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી ટકા અને જિનાલયો રચાયાં અને અંજનશલાકાઓ થઈ. મ. સાહેબે યોગ્યતા જોઈને, પોતાની આજ્ઞાવતી સાધુશેઠ શ્રી નરશી નાથાએ અને શ્રી કેશવજી નાયકે ધાર્મિક સાધ્વી સમુદાય, પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્યને કાર્યોમાં સારું ધન વાપર્યું.
સે. સં. ૨૦૦૯માં પૂજ્ય દાદાગુરુશ્રી કાળધર્મ પામતાં
બળ બની. સં
હત ૩• આ સમયમાં સર; દેટીઓ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only